SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ જાલાર બીજો લેખ આ પ્રકારે છે; 64 संवत् १२१० श्रावण वदि ७ श्रीविजयसिंहेन वालिगसासणं प्रदत्तं खेडिजु राणौ होई सुजुको बालिग लेइ कुहाडु इ દિ રિય વદ નઽ............ | '' —સ'. ૧૧૦ના શ્રાવણુ વદિ છના દિવસે શ્રીવિજયસિંહે વાલિંગનું શાસન લખી આપ્યુ કે ખેઠને, જે રાણા થાય તે લિંગ લે કે કુહાડા લે તેને ગધેડે ચડવાની ગાળ છે. જો કે લેખ સ્પષ્ટ નથી પરંતુ આ ખને લેખાથી જણાય છે કે આ લેખવાળા પાટડી ખેડ ગામનું મહાવીર ચૈત્ય કોઈ કારણે નષ્ટ થતાં ત્યાંથી ઠ્ઠી લાવવામાં આવ્યા છે. એ અને ખેડ ગામ વિશેની હકીકત શામાંથી પ્રાપ્ત થાય છે. ૧૮૭ [ ૨-૩ ] એક શ્રીાદિનાથ ભગવાનનું મંદિર સ. ૧૮૭૫માં ખરતરગચ્છના સહૈ બનાવ્યું છે અને બીજી શ્રીચંદ્ન પ્રભસ્વામીનું યતિશ્રી તારાચંદે સ. ૧૮૪૮મા બધાવ્યું છે. મને ઘર દેરાસરી છે. ખામાં પુસ્તકભડાર પણ છે. * ૮૯. જાલાર (કાઠા નબર : ૨૧૫૦-૨૧૬૬) જાકાર નગર એરણપુરા સ્ટેશનથી પશ્ચિમમાં ૩૮ માઈલ અને જોધપુરથી દક્ષિણ દિશામાં ૭૦ માઈલ દૂર સુકડી નદીના કાંઠે વસેલું પ્રાચીન નગર છે. સેવનગિરિ પહાડની તળેટીમાં એ આવેલું છે. જાલોર નગરના ઇતિહાસ જાણીએ તે પહેલાં જેની તીર્થ તરીકેની પ્રસિદ્ધિ આજ સુધી જળવાયેલી છે એ સાવન ગિરિ-સુવર્ણગિરિ વિશે જાણી લઈ એ. આ સુવગિરિના કનકાચા વગેરે નામેાથી પ્રાચીન ગ્રંથામાં ઉલ્લેખ મળે છે, સુવા વાચી શબ્દો ઉપરથી પણ આ ગિરિનાં નામે કપાયાં છે. આ ગિરિ ઉપર કૅટ્રિધ્વજ ધનાઢય લેકો જ વતા હતા અને ત્યાં ‘ચાવતિ’ નામે જૈન પ્રાસાદ આંધવામાં આવ્યેા હતેા એ વિશે લગભગ તેરમી સદીના શ્રીમહેન્દ્રસૂરિએ રચેલી ‘ અષ્ટોત્તરી તી માલા ’માં આ પ્રકારે ક્લેખ કરવો છે... ' 'नवनवइलक्खघणवइ अलद्धवासे सुवण्णगिरिसिहरे । नाहडनिवकालीणं थुणि वीरं जकखवसहीए ॥ " -—નવ્વાણુ લાખની સંપત્તિવાળા શેઠિયાઓને પણ જ્યાં રહેવાને સ્થાન મળતું નહતું ( અર્થાત-ત્યાં બધા કરોડપત્તિઓ જ વસતા હતા, એથી ઓછી મૂડીવાળાને ત્યાં સ્થાન મળતું નહિ ) એવા સુવગિરિ શિખર પર નાઇડ રાજાના સમયમાં ( શિયાવિય એ પાઠાંતર માનીએ તા—નાડ રાજાએ ખંધાવેલા ) ‘ચાવતિ નામના પ્રાસાદમાં શ્રીમહાબીર દેવની સ્તુતિ કરી શ્રીમૈરુત્તુંગરની * વિચારઐણિ "માં જણાવ્યા પ્રમાણે આ ના રાજા વિક્રમાદિત્યની ચાથી પેઢીએ થયા હતા, જેના રાજવકાળ વિ. સ. ૧૨૬ થી ૧૩૫ હતો, એટલે ‘ચાવસતિ પ્રાસાદ'ના રચનાકાળ વિ. સ. ૧૨૬ થી ૧૩૫ના વચગાળાના હશે એમ નક્કી થાય છે. Jain Education International ૧. નાકાડા ( નગર થી ૫ માઈલ દૂર • ખેડ ' નામનું ગામ છે. મજ્ઞાનાની રાજધાની ી હતી. અહીં એક રાયતુ મિત્ર કે તેની દીવાલમાં છે. મૂર્તિના જોવાય છે. જેમાંની ૧ પદ્માસનસ્થ છે ત્યારે બીજી બગાસનસ્થ છે એટલે એ છનું મંદિર જૈનમંદિરમાંથી રૂપાંતર પામ્યું છે એમ સ્પષ્ટ úાઈ આવે છે. શ્રીપરી સિરા બેડનગરથી ઋષભદેવનો પ્રસાદ નાકલાર્કમાં થઈ આવ્યા હતા, જે વિશે કહેવાયું છે કે...' એક નગરથી બ્રાનિયા સબવપ્રાસાદ " આથી ખેડનગર દામા સકા લગાગમાં દેશન અન્ય ટો મ લાગે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy