SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ હુણાવા ૨૯૭ કવિતામાં ઉલ્લેખેલ શ્રીપાનાથ ભગવાનના મંદિરના આજે પત્તા નથી, કેમકે અત્યારે અહીં શ્રીઆદીશ્વર ભગ વાનનું મંદિર છે. એક સમયે આબુ ઉપર ચડવા-ઉતરવાનો રસ્તો અહીંથી જ હતા. મોટા સધના ઉતારા અને વલુઝારાના પડાવે અહીં જ પડતા. રાજા-મહારાજાઓને રહેવાનાં મકાન વગેરે અહીં જ ખંધાયેલાં હતાં. એ સમયે આ ગામની આખાદી કેટલી હશે એનું તે અનુમાન જ કાઢવાનું રહે છે. આજે પણ સિરાહી, જાવાલ, કાલંદ્રી, ડીસા, મડાર વગેરે ગામના યાત્રાળુઓ આ માર્ગે થઈને જાય છે, પરંતુ જ્યારથી ખરેડીથી આખુ સુધીના ૧૮ માઈલની પાકી સડક થઈ છે ત્યારથી આ ગામની આબાદી તૂટી ગઈ છે. માજે જૈનનાં ૩૦ ઘર હયાત છે. ધર્મશાળા છે પણ યાત્રાળુઓના ઉપયાગમાં આવતી નથી. મૂળનાયક શ્રીઆદીશ્વર ભગવાનનું મ ંદિર પ્રાચીન અને વિશાળ છે. મૂળગભારો, ગૂઢમંડપ, નવચેાકી, સભામંડપ, શૃંગારચેાકી, અને તરફની કુલ ૧૬ દેરીએ, એ ગભારા અને ભમતીના કેટ સાથે શિખરમંધી આની બાંધણી છે. મૂળ મંદિર કયારે બન્યું એ સંબંધી કોઈ લેખ મળતા નથી પરંતુ મ ંદિરની બાંધણી નિ:સઐ પ્રાચીન છે. આમાં છાંદ્ધાર સમયે ચૂના વગેરેથી પ્લાતર કરેલું છે. મૂળનાયકની મૂર્તિ આકર્ષીક છે પણ તેના ઉપર લેખ નથી. તેની પાસે સ. ૧૫૩૨ના લેખવાળી શ્રીપાર્શ્વનાથ ભગવાનની કાર્રસમ્બિયા પ્રતિમા પાછળથી સ્થાપન કરેલી છે. ગૂઢમંડપ અને નવચેકીમાં ચક્રેશ્વરી દેવીની મૂર્તિ છે. ભમતીના એક ગભાણમાં શ્રગોડી પાર્શ્વનાથ ભગવાન અને ખીતમાં શ્રીશ ભેશ્વર પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ પધરાવેલી છે. ગભારા બહાર ત્રણ ગયુક્ત એક સમવસરણની હૃદયહારિણી રચના છે. એક જ પથ્થરમાં મંદિર અને શિખરની માકૃતિયુક્ત ચાર જિનમૂર્તિ, કતરેલી છે. તેના ઉપરની પટ્ટીમાં લેખ છે પણ ઠિત હોવાથી વંચાતા નથી. સમવસરણ પાસેની ભીંતમાં એક પ્રાચીન જિનમાતૃષટ્ટ લાગેલા હતા. ભીંતમાંથી કાઢતાં એ ખડિત થયેલા ટુકડા એક દેરીમાં મૂકવામાં આવ્યા છે, તેમાં ઉપરની હારમાં શ્રીઆદીશ્વર ભગવાનની મૂર્તિ કારેલી છે અને બાકીના પ્રત્યેક ખેડામાં ભગવાનના પિતા, તેમના માથે છત્ર ધરી રાખનારા, અને માતા-એમ ચાર ચાર મૂર્તિા કતરેલી છે, માતાએમાં પાંચ ખડા છે તે દરેક ખંડની નીચે નામેા ઉત્કી છે. આવા ચાર મૂર્તિવાળા પટ્ટ કવચિત્ જોવામાં આવે છે. ધીરજ અને નિષ્ઠાપૂર્વક ઘડાયેલી આ જ્ઞાાશ્વિક શિષરચના એની પ્રાચીનતાના ખ્યાલ પણ આપી રહી છે. મંદિરની નજીક અમદાવાદવાળા શેઠ ડીબાઇએ બંધાવેલી ધર્મશાળા છે. આ સિવાય એક બીજી શાળા અને અલગ ઉપાશ્રય પણ અહીં બનેલાં છે પામેરા ઃ ઘણાદ્રાથી ઉત્તરમાં ૫ માઇલ દૂર પામેરા નામનું ગામ છે. અહીં આવકનાં ૬ ધરા અને ૧ નાની ધર્મશાળા છે. અહીં એક જૂનું પડી ગયેલું જૈન મંદિર છે; કોઈ કારણુસર મહાજના અહીંથી ચાલ્યા ગયા પણ પાછળથી શ્રાવકોએ વસવાટ કર્યા અને એ પડી ગયેલા મંદિરને સુધરાથી તૈયાર કર્યું છે પણ છ પ્રતિષ્ઠા થઈ નથી. સ. ૧૯૬૦ માં ૧ ધાતુમુર્તિ લાવીને અહીં પધરાવી છે. માઈ લે ગાઢ : ઢાકાથી ઉત્તર દિશામાં માઇોગો નામનું ગામ છે. અહીં એક જૈન મંદિર વસ્ત ભવસ્થામાં પડેલું છે. મક્રિષ્ના કાટ અને ગમારાની દીવાલા ત્રણ-ચાર ફીટ જેટલી વિદ્યમાન છે. મંદિરના પથ્થરો આસપાસના ગામવાળા ઉપાડીને લઈ ગયા છે. ઈંટોના ઢગલા માત્ર પડયા છે. આ મંદિરની મૂર્તિએ જારી ગામે લઈ જવામાં આવી છે. અહીં જૈનનું એક ઘર નથી. શામળાજીનું મંદિર પણ ડેલુ પડ્યુ છે. या श्रीकैलाससागरसूरि ज्ञानमन्दिर श्रीमहावीर जैन आराधना केन्द्र ઇસરી : જોવા (ગાંધીનગર) વિ ૩૮૦૦૧ { કાકાથી ઈશાનામાં ૧૫ માઈલ દૂર ઇસરી અથવા ઈસરા નામે ગામ છે. ગામના પશ્ચિમ તરાના ઝાંપામાં ૩૮ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy