SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ સાતપુર ર૧ ‘ વિવિધતીર્થંકલ્પ ’ના ઉલ્લેખ પ્રમાણે આ મદિર જીવિતસ્વામી ભગવાનનું હતું.૧૩ તેમાંના સ્ત ંભ ઉપરથી લેખે કાતરેલા મળી આવે છે, જે ઈતિહાસમાં નવી ભાત પાડી રહ્યા છે. મૂળગભારાનો મગલમૂર્તિ પાસે આ લેખ જોવામાં આવે છેઃ— " पूर्वे छद्मस्थकालेऽर्बुदभुवि यमिनः कुर्वतः सविहारं [ सप्त ]त्रिंशे च वर्षे वहति भगवतो जन्मतः कारितास्ताः ( सा ) | श्रीदेवार्थस्य यस्योपमयी पूर्णराजेन राज्ञा श्रं केशीम (शिना ) प्रतिष्टः (ष्ठः ) स जयति हि जिनस्तीर्थमुंडस्थलस्तुः (स्थः) | [૨] ૨૪૨૬ સંવત્ શ્રીશમ્ન ૩૭....શ્રી=ન્મ ૩૭ શ્રીદેવા ગામ. પૂરન કારિત || ૧૧મ —પૂર્વે છદ્મસ્યકાળમાં ભગવાન મહાવીરસ્વામી આબુની ભૂમિમાં વિહાર કરતા હતા. તેમના જન્મથી નિ ૩૭ મા વર્ષ તેમની ઉલ્લાસભરી પાષાણુની પ્રતિમા પૂરાજ નામના રાનએ ભરાવી અને જેની શ્રીશી નામના ગણુધરે પ્રતિષ્ઠા કરી, તે મુંડસ્થલ તીમાં રહેલા તે જિનેશ્વર ભગવાન જયવતા વતે` છે. સ. ૧૪૨૬ સંવત્ વીર જન્મથી ૩૭. શ્રીદાયા, જા. પૂ.....બરાવી. આ લેખ, ભગવાન મહાવીરસ્વામી આબુ ઉપર છદ્મસ્થકાળમાં આવ્યા હતા, એ સંબધે પ્રકાશ ફેંકે છે, જે વિદ્વાનો માટે શૈધનો વિષય છે; કેમકે અત્યાર સુધીની શેષ ઊપરથી જણાયું છે કે, આ મરુભૂમિમાં ભગવાન મહાવીરસ્વામી કયારે પણ પધાર્યા નહોતા, ત્યારે આ લેખની હકીકત ઉપર વિશેષ પરામર્શ અને શેાધખોળ કરવાનું આવશ્યક બને છે. આ હકીકતને સમર્થન કરતા તેરમી શતાબ્દીમાં થયેલા શ્રીમહેન્દ્રસૂરિ પોતાની ' અષ્ટોત્તરી તી માળામાં આ પ્રકારે નોંધે છે. “ પ્રવ્રુત્તિરિવરમૂ”, મુથ નંટીવલ અમારો । અસમથષ્ઠાદ્ધિ વીરો, અશ્વસ્તરીરો ટિમો પશ્ચિમ ।। ૧૭ || તો પુનરાવનામા, જોરૂ મા ઉગમ માર્કાય વિક્રમ વિરમ, સલીમ (૩૭). શ્રીલમ્માઓ ॥ ૨૮ किंचूणा अहारसवाससयाए य पवरतिव्थरस। तो मित्थघणसमोरं, थुणेमि मुंडले वीरं ॥ ९९ ॥ " યુનેમિ | પૂર્વોક્ત શિલાલેખ અને આ ‘તી માળા ના ઉલ્લેખના ઐતિહાસિક સૂર એક છે કે, ભગવાન મહાવીરસ્વામી પછી ૩૭ મા વર્ષે પૂરાજ નામના રાજવીએ મુંડસ્થલમાં શ્રીવીર ચૈત્ય બનાવ્યું. સ. ૧૪૨૬ માં પોરવાડ જ્ઞાતિના મહીપાલના પુત્ર શ્રીપાલે તેના જીર્ણોદ્ધાર કરાવી 'ડ-કલાકની પ્રતિષ્ઠ શ્રીમાન કક્કસૂરિ શિષ્ય શ્રીસ દેવસૂરિઓ કરી, એવા લેબ ચાકીના સ્તંભ ઉપર કોતરેલો છે.૧૬ આથી જણાય છે કે આ મંદિર સ’. ૧૪૨૬ કરતાંયે પ્રાચીન છે. એ સંબધે શિલાલેખીય પુરાવા પણ સાંપડે છે. છચાકી અને સભામંડપના સ્તંભા ઉપર ઉત્કીર્ણ સ. ૧૨૧૬ ના ચારેક લેખા જોવાય છે.૧૭ આથી માની શકાય છે કે, તેરમા અને પંદરમા સૈકામાં આના છીંહાર થયે. તેરમા સૈકામાં થયેલા છ દ્વારમાં સભવતઃ નાના મંદિરને સ્ત ંભો યુક્ત વિશાળ બનાવ્યું ચે. વળી, સ. ૧૯૪૨ ના એક લેખમાં રાજા કાન્હડદેવના પુત્ર શ્રીદેવે ચ્યા મદિરને ગામ વગેરે કઈક ભેટ કર્યા સબંધ ઉલ્લેખ છે.૧૮ આ લેખથી એ સમયે આ તીના મહિંમાથી આકર્ષાઈને રાજાઓ પણ તીના રક્ષણ માટે દાન આપીને પોતાની શ્રદ્ધાભક્તિ બતાવતા હતા. આ બધાં અતિહાસિક પ્રમાણેા મુંડસ્થલ (મૂંગથલા)ના મહાતીર્થ ને અતિપ્રાચીન કાળનું પુરવાર કરે છે. ૧૩. એ જ ગ્રંથનું પૃષ્ઠઃ ૮૬. ** ૧૪. “ નું દાચલ પ્રદક્ષિણા જૈન લેખ દો " લેખાંક : ૪૮ ૧૫. એ ચઢીય-પંચપ્રતિમ સત્ર " * : ૨૧ ૧૬. બે અણુ દાલ પક્ષિણા જૈન લેખો " લેખાંક : ૪૯, ૫૦ * ૧૭. એજન : લેખાંક : ૪૪, ૪૫, ૪૬, ૪૭ ૧૮. એજન : લેખાંક : પૂર્વ 31 Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy