SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ગ ૧ : ચનાઓની સાલવાર ચી ૧૯૮૭ થી ૧૯૯૬ સુધીમાં સાહીના સૌમુખ જિનાલયના ગદાર અને બાવજિનાલયનું કાર્ય પૂરું કરવામાં આવ્યું : ૨૫૦ ૧૯૮૮ ના મહા સુદ ના દિવસે શિામાં મૂર્તિઓને પરણા દાખલ પ્રવેશ કરાવવામાં આવ્યો : ૭૯ –માં કટારિયાના જિનાલયના મૂ ના ચીમ્હાવીરની પ્રતિષ્ઠા કરવામાં આવી : ૧૪૪ ૧૯૮૯ માં ખીવાણુદીના શ્રીઆદીશ્વર જિનાલયની પ્રતિષ્ઠા કરવામાં આવી : ૨૧૩ –માં શ્રીક્રાંતિએ બાવડામાં શ્રીમદાર્થો જૈન ગુરુકુલ સ્થાપન કર્યું : ૨૭૩ ૧૯૯૦ માં વાદરાના લેણુ પાર્શ્વનાથના મંદિરના ગૃહાર થયા : ૨૧ --ના મહા સુદિ ૧૩ ના રાજ મેત્રાણાના પર દેશસરની પ્રતિષ્ઠા ધર્મ કે પ —ના જૈક સુર્દિ ૧૧ ના પાલીતાણામાં ગાડીપાસ - નામનું ઘર દેરાસર રોડ બાદ કક્ષાની પેઢીએ નવેસર બંધાવી પ્રતિષ્ઠા કરાવી : ૯૯ ૧૯૯૧ માં અમદાવાદમાં દોશીવાડાની પોળનું અષ્ટાપદ મંદિર શેઠ મગનલાલ કરમચંદે બંધાવ્યું ઃ ૧૧ -માં પાનસરમાં કરા બાનાં પાંચ જિનમાં પ્રગટ થઈઃ ૬૫ ૧૯૭૨ માં ઈ. સ. ૧૯૬૫ માં છે. દસમુખલાલ સાંકળિયાએ ઢાંકનાં વિષે તપાસ્યાં ત્યારે તેમને તે બૌદ્ધ નિર્ક પણ જૈન માલૂમ પડયાં : ૧૩૧ ૧૯૯૩ માં શૈઃ કાનમયળ સમડિયાએ નાગર સ્ટેશન પાસેની ધર્મશાળામાં શ્રી સ્વામીનું જિનાલય બંધાશ્રુ 1 ૧૯૯ ૧૯૫ માં કારના શ્રધાન વિદ્યાલયમાં શ્રીમહાવીર જિના હાય બધવામાં આવ્યું ઃ ૧૯૧ ૧૯૯૬ માં વડાદરામાં માતાની પોળના મોરના આાબ્દી ઉત્સવ ઊજવાયા : ૧૯ ૧૯૯૮ ( સને ૧૯૪૧ ) ની વસ્તી ગણુતરી મુજબ શ ંખેશ્વરમાં કુલ ૩૮૦ ધર અને લગભગ ૧૨૫૦ માણસોની વસ્તી હતી : ૪૭ Jain Education International ૫૫૩ “ના ગામ ને વિષયાનો ખ મેવાડીના શ્રીમનાવી જિનાલની એક કાડીની ભીંત ઉપર છે : ૨૧૧ ૧૯૯૯ ના મહા વિદ ૧૦ના રાજ શેઠ પેાપટલાલ ધારશીએ પાલીતાણામાં દેવરાજ શાશ્વત જિનપ્રાસાદ શ્રીવ માન જૈન આગમમંદિર બંધાવી પ્રતિષ્ઠા કરાવી – ક ૨૦ મી સદીમાં નાગરમાં બે-એક જિનાલય બન્યાં ૧૯૭ ૨૦૦૧ માં શિાહીમાં શ્રીતિ જિનાજ્યની પ્રાિ કરવામાં આવી : ૨૪૮ -ના વૈશાખ સિદકના રાજ ગિનીના આદીશ્વરના મિરનો હતો સાધ્યું કળશ માવવામાં આવ્યા ઃ ૨૪૦ – ના વૈશાખ દિના ઊના શ્રીઆદીશ્વર મંદિરની ભમતીમાં છે : ૨૪૭ પ્રતિષ્ઠા ખો ચા ના રહેલી મૂર્તિઓ ઉપર -ના શ્રાવણ વદ ૫ ને સેામવારે ( તા. ૨૭-૮--૪૫ )ના રાજ તળાિિગર ઉપરની છેલ્લી ચૌમુખજીની ટ્રેકની ચારે પ્રતિમાઓને કાઈ ધર્માંધ ક્તિને ખર્શન કરી : ૧૧ ૨૦૦૨ ના વૈશાખ સુદ ૧૦ ના રાજ્ય સરસાના નવા જિનમંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી ઃ ૮૦ ના વૈશાખ સુદ ૧૩ ના દિવસે શ્રીવિષસરિએ પામજના જૈન મંદિરની પ્રતિષ્ઠા કરી પ -ના જેંદ્ર સુદિ ૯ ના રાજ સિવારીના સૌને જિલ્લાલયના મંદિર પર સુવર્ણ દંડ-કળશ ચડાવવામાં આવ્યા : ૨૫૦ ૨૦૦૩ ના મહા સુદિ ૧૫ ના દિવસે કાઇમાં મૂ॰ ના॰ તે ગાદી ઉપર ફરીથી પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા : ૫૦ ૨૦૦૭ માં પ્રભાસપાટણના સામના મિત્રનો કરાર શ્રી કનૈયાલાલ મુનશીએ કરાવ્યા : ૧૩૪ —ના વૈશાખ સુદિ ૫ ના રાજ આ વિસહિરએ માતરના મંદિરની છેલ્લી પ્રતિ કરી : ૨૦૦૮ ના (૫. ૨૪-૩-૫૧)ના રોજ સિરાનીના કા જિન મંદિરની પ્રતિભાને કાઈ મૂર્તિભંજક ઉખેડી નાખી : ૨૫૧ -ના મહા સુદિ ૬ ના દિવસે પ્રભાસપાટણુમાં આવેલા શ્રીચંદ્રપ્રભ જિનાલયને જર્ણોદ્ધાર કરાવી પ્રતિષ્ઠા કરવામાં આવી : ૧૩૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy