SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ સાંતપુર સ. ૧૨૯૭ ના આબુના વાડી મદિરના પ્રશસ્તિલેખ અને વ્યવસ્થાલેખમાં થતીના શ્રવસાયને લવસહીના અઠ્ઠાઈમનેાત્સવના પ્રથમ દિવસનું કામ નિર્દેશતાં જણાવ્યુ છે કે 'चंद्रावत्याः सत्कसमस्त महाजन सकलजिन चैत्यगोटि (ष्ठि) क प्रमृतिश्रावकसमुदायः ॥ " માંડલગઢના મંત્રી પે૩૪ (ચૌદમા સકામાં) અને એ જ નગરના મંત્રી સે.ની સધામે (પરમાં સકામાં) અહી એકેક મંદિર બંધાવ્યું હતું. ચૌદમા સૈકાના વિવિધતીય તીર્થં કલ્પકાર તો આ નગરીને લક્ષ્મીને બહાર કરીને ઉલ્લેખ છે.પ ik સ. ૧૫૦૦ ની આસપાસ થયેલા શ્રી નૈઠ કવિ પોતાની તીમાળામાં તી'ની જાજવાલીનું સુંદર વન કરતાં કહે છે: “ નગર ચડાલના ગુણ ઘણા, ભવણ અઢાર સઈ જિ તણા, ચતુરાસી ચતુરે દિવ ક્િરક, મિમિ દીસર ભૂહિક ૨૬ મૂલનાયક શ્રીનાભિ મહુરિ જિષ્ણુ દીઈ મનિ હર્ષ અપાર; કઈ પૂજ શ્રાવક મન હસી, નગર ચડાઈલ લડા જિસી. ૨૭ આઈલ નિર્ડ તાલી પ્રાસાદ, એ બિહુ થાક દેવ યુગાદિ; ત્રિસલા દૈવિ ઉર ધર ધીર. ” ૨૮ સ. ૧૫૦૩ માં શ્રીસામધમે રચેલી ‘ઉપદેશ સમતિ થી જણાય છે ૮ રાત્ર દિશ હતાં. જ સ. ૧૭૪૬ માં શ્રીશીતવિજયજીએ રચેલી તીર્થમાળા'માં આ પ્રમાણે જણાવ્યું છે: “ ચદ્રાવઈ ખરી, વિમલ મંત્રીસર વારિ જાણિ, અઢારસેય દેવલ ગુણ ખાણ.” આ બધાં વર્લ્ડના અને ઉલ્લેખો પરથી જણાય છે કે ચદ્રાવતીમાં અગિયારમા સૈકાથી લઈને લગભગ સોળમા સૈકા સુધી ધનાચ જૈનોની સારી વસ્તી હતી અને અનેક જિનમંદિરો હતાં. ૨૦૯ " * વિ. સ’. ૧૮૭૯ માં કનલ ટાઢ સાહેબ અહીં આવ્યા ત્યારે અહીં બચેલાં ધાડાંક દિશના ફોટા લીધા હતા, જે તેમણે તેમના “ ટ્રાવેલ્સ ઈન વેસ્ટર્ન ઇંડિયા ” નામના પુસ્તકમાં આપ્યા છે. એ અનુપમ દેવિવમાન જેવાં મદિરાની ભવ્યતા, કારીગરી અને સૌન્દ્રય જાણવાને આ ચિત્રા સિવાય કશું જોવા મળતું નથી. એનું કારણ એ છે કે ચદ્રાવતીના હિલ્લા ધ્વંસ પછી એ દિગ્ધ અને પ્રાસાદના પથ્થરો હકદાર વેના ડબાઓ ભરી ભરીને બીજે વાઈ ગયા. છતાં હજી યે પથ્થરોના ઢગલા પડેલા છે. તેને ખાદી કાઢીને જોવામાં આવે ના ઇતિહાસને ઉપયાગી સામગ્રી મળી ર Jain Education International મૂગથલા : ખરાડીથી પશ્ચિમમાં જા માઈલ દૂર આયુની તળેટીમાં મૂંગથલા નામનું ગામ છે. એનું પ્રાચીન નામ મુંડસ્થલ. અહી’( મુડસ્થલ )ના મુર્ગેશ્વર મહાદેવના મ ંદિરમાંના સ. ૮૯૫ના શિલાલેખથી આ ગામ લગભગ ૧૧૦૦ વર્ષથી યે પ્રાચીન દાવાનું પુરવાર થાય છે. ર, રે ગુવાવડી પુરા : ૧૯, બક : ૧૯૩ પ. એજ ગ્રંથનો “ અણ િકાપ” શ્લોક ૨૫, : ૬. એજ ધના બીજા અધિકારનો “ચય ઉપદેશ “ કોઇ * * અદ પ્રાચીન જૈન લેબસ " લેખાંક : ૨૫૧ ૭. કે “અહીં ૪૪૪ આ િત પ્રાસાદો અને સ. ૧૨૮૭ના આજીના લૂણવસહીના વ્યવસ્થાલેખમાં લૂણવસહી મંદિરની વર્ષગાંઠના અઠ્ઠાઈમહાત્સવના પાંચમા દિવસ( ફાગણ વિદે છ)ના મહોત્સવ કરવાનું કાયમને માટે આ સુચરના શ્રીસ'ધને સોંપવામાં આવ્યું હતું, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy