Book Title: Chaud Gunsthan
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan
Catalog link: https://jainqq.org/explore/001256/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ચૌદાસીન 'પં. ચરણોખરવિજટાજી Page #2 -------------------------------------------------------------------------- ________________ ચોદ ગુણસ્થાન ૫. શ્રી ચન્દ્રશેખરવિજયજી મહારાજ 55 23 ************* KI 【冰冰冰冰冰冰6858 ' Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક :કમલ પ્રકાશન ટ્રસ્ટ જીવતલાલ પ્રતાપશી સંસ્કૃતિભવન, ૨૭૭૭, નિશા પિળ, ઝવેરીવાડ; રિલીફરોડ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન : ૩૩૫૭૨૩ – ૩૮૦૧૩ લેખક-પરિચય : સિદ્ધાન્ત મહોદધિ સચ્ચારિત્રચૂડામણિ સ. પુજ્યપાદું આ. ભગવંત શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબના વિનય પં. શ્રી ચન્દ્રશેખરવિજયજી પ્રથમ સંસ્કરણ : નકલ ૧૨૫૦ દ્વિતીય સંસ્કરણ નકલ ૨૦૦૦ તા. ૧-૬-૧૯૮૯ મૂલ્ય રૂ. ૨–૦૦ મુદ્રા : કેનીક પ્રિન્ટર્સ મામુનાયકની પોળ ગાંધી રોડ, અમદાવાદ. Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય પૂજ્યપાદ, પં શ્રી ચન્દ્રશેખરવિજ્યજીએ અનેક શાસ્રગ્રન્થનું અવગાહન કરીને લખેલું પુસ્તક “ચૌદ ગુણસ્થાન વિ. સં. ર૦૧૯ ની સાલમાં લેખકશ્રીએ તૈયાર કરેલી આધ્યાત્મસાર ગ્રન્થના સમ્યક અધિકારના માત્ર પહેલા શ્લોકની વિવેચના છે. કમલ પ્રકાશન ટ્રસ્ટ; તેનું પ્રકાશન કરતાં ખૂબ આનંદ અનુભવે છે. આ ગ્રન્થમાં ચૌદ ગુણસ્થાન ઉપર વિસ્તારથી વિચાર કરવામાં આવ્યો છે. દરેક ગુણસ્થાનની જે જે વિશેષતાઓ, માહિતીઓ વગેરે છે તેને તે તે ગુણસ્થાનની વિચારણુ વખતે સંગ્રહ કરી લેવામાં આવ્યું છે. જેન શાસ્ત્રોના અઢળક પદાર્થોને અહી સરળ ભાષામાં સમજાવવામાં આવ્યા છે. આ ગ્રન્થનું મનન કરવાથી સુંદર કક્ષાનો સાસુબોધ થશે સહુ કોઈ આ ગ્રન્થનું મનન કરે એ જ અમારી ભાવના છે. ટ્રસ્ટી મંડળ, કમલ પ્રકાશન ટ્રસ્ટ, Page #5 -------------------------------------------------------------------------- ________________ [1] અચરમાવત કાળ • ભવ્ય, અભવ્ય, જાતિભવ્ય, પુદ્ગલપરાવત કાળ. [૨] ચરમાવ કાળ d 0 . . [3] યાગની પૂર્વસેવા • ગુરુ-પૂજન. O દેવપુજન ૦ સદાચાર [૪] યાગ—મીજ તીવ્રમિથ્યાત્વ,દ્વિઅ`ધક, સંસ્કૃત” ધક, અપુનઃઅન્ધક અપુનઃ ધક અવસ્થામાં ધમની સિદ્ધિ. . . • ઉપાદેય બુદ્ધિ. સત્તાનિાધ. નિષ્કામભાવ. આચાર્યાન્વિવિસર્. • સહુજ ભાદ્વેગ. . जिनेषु कुशल चित्त [૫] યોગદૃષ્ટિ ર અનુક્રમણિકા • આઠેય દૃષ્ટિમાં મેધના પ્રકાશનુ તારતમ્ય. મિત્રાદિગ્દષ્ટિઓનુ` સક્ષેપથી કથન, ૦ સહેજભાવમળ ૦ તપ આદિ ધામિ ક. • ભાભિમુખ; માર્ગાનુસારી માગ પતિત. . મુક્તિ-અદ્વેષ ... ૧ થી ૭ ૮ થી ૧૬ ૧૭ થી ૧૯ ૨૦ થી ૨૬ ૦ દ્રવ્ય અભિગ્રહપાલન. હ વિધિ સિદ્ધાન્ત લેખન. • ઉદ્મહે ૦ સ્વાધ્યાય. (વાચના-પૃચ્છતાદિ) બીજકથાતા પ્રેમ–શુદ્ધભાવ. . ૨૭ થી ૩૪ • આઠ યાર્ડંગ (યમ–નિયમાદિ) • આઠ દે।ષ (ખેદ–ઉદ્વેગાદિ) • આઠ ગુણા. Page #6 -------------------------------------------------------------------------- ________________ [૬] આઠ યોગદષ્ટિએ [વિસ્તારથી] ... ... ••• ૩૫ થી ૫ર [૧] મિત્રા દૃષ્ટિ [૫] સ્થિરા દષ્ટિ [૨] તારા દૃષ્ટિ [૬] કાન્તા દષ્ટિ [] બલા દષ્ટિ [૭] પ્રભા દૃષ્ટિ [૪] દીકા દષ્ટિ [૮] પરા દૃષ્ટિ ૦ માગનુસારીને ૩૫ ગુણ (સંક્ષેપથી) – ઈછોગ, શાસ્ત્રોગ સામર્થ્યોગ [૭] સભ્યપ્રાપ્તિ ૫૩ થી ૭૭ ૦ પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ. [૩] અપૂર્વ ગુણશ્રેણી ૦ આઠ કર્મ [૪] અપૂર્વ ગુણ સંક્રમ ૦ અપૂર્વાકરણ [૫] અપૂર્વ સ્થિતિ બંધ [૧] અપૂર્વ સ્થિતિઘાત ૦ અનિવૃત્તિકરણ. [૨] અપૂર્વ રસ ઘાત ૦ મતતિરો [૮] સમ્યકત્વના પ્રકારો ••• .. ૦ એક પ્રકારે. - પંચવિધ સમફત્વ ૦ દ્વિવિધ સમ્યકત્વ. [1] ક્ષાયિક સમ્યક્ત્વ ૦ દ્રવ્ય સમ્યકત્વ અને ભાવસમ્યક્ત્વ [૨] ક્ષાપશભિક સમ્યક્ત્વ નિશ્ચય સમ્યક્ત્વ અને વ્યવહારસમ્યક્ત્વ. [૩] ઓપશમિક સમ્યક્ત્વ ૦ પહ્મલિક-અપીલિક સમ્યક્ત્વ [૪] વેદક સમ્યક્ત્વ ૦ વિધા સમ્યફવ. [૫] સાસ્વાદન સમ્યક્ત્વ. (કારક-રોચક-દીપક) 0 કાળ. ૦ ચતુર્ભેદે સમ્યકત્વ (ક્ષાયકાદિ) ૦ દશધા સમ્યક્ત્વ નિસર્ગરુચિ આદિ) ] મિથ્યાત્વના પ્રકારે .. ૯૭ થી ૧oo [૧] લૌકિક દેવગત મિથ્યાત્વ [૨] અનાલિગ્રહિક. મિથ્યાત્વ [૨] લીકિક ગુરુગત મિથ્યાત્વ [૩] આભિનિવેશિક. , ૦ મિથ્યાત્વના પાંચ પ્રકાર [૪] સશયિક [] આભિગ્રહિક. મિથ્યાત્વ [૫] અનાભોગિક , [૧૦] સડસઠ ભેદ ૧૦૧ થી ૧૧૯ ૦ ચાર હણા (પરમાર્થ સંસ્તગાદિ) ૦ દશ વિનય. (અરિહંતાદિક્તિ વગેરે) • ત્રણ લિંગ (શ્રુષાદિ) ૦ ત્રણ શુદ્ધિ. જિન-જિનમતાદિ) Page #7 -------------------------------------------------------------------------- ________________ ૦ પાંચ દૂષણ (શંકા-કાંક્ષાદિ) ૦ છે જયણું (વંદન-નમનાદિ) ૦ આઠ પ્રભાવક (પ્રાચની આદિ) , છ આગાર (રાજાભિયોગાદિ) ૦ પાંચ ભૂષણ (જેનશાસન કૌશલ્યાદ) ૦ છ ભાવના (મૂલ-હારાદિ) ૦ પાચ લક્ષણ (શમ-સંવેગાદિ) ૦ છ સ્થાન (આત્મા છે ઈત્યાદિ) [૧૧] ચૌદ ગુણસ્થાન ... ૧૨૦ થી ૧૫ ૦ ચૌદ ગુણ સ્થાનના નામો , ઉપશમ શ્રેણિ. [૧] મિથ્યા દૃષ્ટિ ગુણસ્થાન. ૦ અધકરણુદ્ધા, કીદિકરણાદ્યા, [૨] સાસ્વાદન ગુણસ્થાન. કીદિવેદનાઠા, [૩] મિશ્ર દૃષ્ટિ ગુણસ્થાન [૧૨] ક્ષીણુકષાય (વીતરાગ [૪] અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન. છદ્મસ્થ) ગુણસ્થાન. [૫] દેશવિરતિ ગુણસ્થાન. [૬] પ્રમત્ત સંયત ગુણસ્થાન. ૦ ક્ષેપક શ્રેણિ [૭] અપ્રમત્ત સંયત ગુણસ્થાન. [૧૩] સગી કેવલિ ગુણસ્થાન [૮] અપૂર્વકરણ ગુણસ્થાન [૯] અનિવૃત્તિ બાદર સંપરાયગુણસ્થાન સમુદ્યાત [૧૦] સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાન , યોગ નિરોધ [૧૧] ઉપશાન્ત કષાય [વીતરાગ [૧૪] અયોગી કેવલિ ગુણસ્થાન છદ્મસ્થ] ગુણસ્થાન [૧૨) વિરતિ-ધર્મ ૧૫૪ થી ૧૮ ૦ શ્રાવકના ૨૧ ગુણો (સુકાદ) ૦ ક્રિયાગત છ લક્ષણ • અવિરત શ્રાવકધર્મને (કૃત વ્રત કર્યા આદિ) અધિકારી કોણ? ૦ ભાગવત ૧૭ લક્ષણે સ્ત્રી પરાધીનતા મુક્ત આદિ) • વિરત શ્રાવકધર્મની યોગ્યતા ૦ શ્રાવક અને મહાશ્રાવકને ભેદ ૦ ભાવશ્રાવકના લક્ષણો ૦ ૬ ભંગ [૧૩] ૧૨ વ્રત સ્વરૂપ અને અતિચારે-વ્રતપાલનનું ફળ ૧૮૮ થી ૨૪૧ ૦ પાંચ અણુવ્રત ૦ વ્રતપાલનથી લાભ અપાલનથીગેરલાભ. (૧) સ્થૂલહિંસા વિરમણ વ્રત ૦ વ્રત–ભાવના ૦ પહેલા વ્રતના પાંચ અતિચાર ૭ વ્રત-કરણ (વધ–ખંભાદિ) (૨) સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત Page #8 -------------------------------------------------------------------------- ________________ (૬) સ્થૂલ દિકપરિણામ વ્રત ૦ વ્રત–સ્વરૂપ ૦ વ્રત અતિચાર ૦ વ્રતપાલન-અપાલનથી હિતાહિત ૦ વતભાવના ૦ વ્રતકરણી ૦ વ્રતસ્વરૂપ–પાંચ પ્રકાર (કન્યા લીકાદિ) ૦ સ્થૂલ અસત્યનાના ચાર પ્રકાર (ભૂતનિહ્નવા)િ ૦ રજા વ્રતના પાંચ અતિસાર (સાહસકથન ઈત્યાદિ) ૦ વ્રતથી લાભ: અવ્રતથી ગેરલાભ બીજા વ્રતની ભાવના ૦ બીજા વ્રતની કરણી () સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત ૦ વ્રત–સ્વરૂ૫–ચાર પ્રકાર (સ્વામી અદત્તાદિ) ૦ ૩જ વતની અતિચારો (સ્તનાદ્વતગ્રહાદિ) ૦ વ્રતના પાલન-અ/પાલનથી ગુણ દોષ ૦ ૩જા વતની ભાવના ૦ ૩જ વ્રતની ભાવના (૪) સ્થૂલ અબ્રહ્મ વિરમણ વ્રત ૦ વ્રત સ્વરૂપ-બે પ્રકાર (સ્વત્ની સંતોષાદિ). ૦ અતિચાર–(પરવિવાહકરણદિ) ૦ વ્રત પાલન-પાલનથી હિતાહિત ૦ વ્રત–ભાવના • વ્રત-સાવધાની (૫) સ્થૂલ પરિગ્રહ પરિણામ વ્રત ૦ વ્રત-સ્વરૂપ (ધન–ધાન્યાદિત્યાગરૂપ ૦ વ્રત–અતિચાર ૦ વ્રત પાલન–અપાલનથી હિતાહિત ૦ ત–ભાવના ૦ વ્રત–કરણી (૭) સ્થૂલ ભેગોપભેગવિરમણ વ્રત ૦ વિત-સ્વરૂપ ૦ બાવીશ અભક્ષ્ય ૦ ગ્રતાતિચાર (સચિત્તાદિ) ૦ પંદર કર્માદાન ૦ પાંચ સામાન્ય કર્માદાન અતિચાર ૦ વ્રત પાલન–અપાલનથી હિતાહિત , વ્રત-ભાવના ૦ વ્રત-કરણું (૮) સ્થૂલ અનર્થદંડવિરમણ વ્રત ૦ વ્રત સ્વરૂપ ચાર પ્રકાર (દુષ્ટ માનાદિ) ૦ ગ્રતાતિચાર-પાંચ પ્રકાર (કન્દર્યાદિ, ૦ તપાલના પાલનથી હિતાહિત ૦ વ્રત–ભાવના ૦ વ્રત–કરણી (૯) સામાયિક-નેત (૧લું શિક્ષાવ્રત) ૦ વ્રત–સ્વરૂપ ૦ ગ્રતાતિચાર (યોગદુપ્રણિધાનાદિ) ૦ વ્રત–પાલનપાલનથી હિતાહિત ૦ વ્રત–ભાવના ૦ વ્રત-કરણી Page #9 -------------------------------------------------------------------------- ________________ (૧૦) દેશાવગાસિક વ્રત ૦ વ્રતાતિસાર (સસ્તારક અપ્રત્યુ(રજુશિક્ષાત્રત) પક્ષ-અપ્રમાર્જન આદિ ૦ વ્રત–પાલનથી લાભ ૦ વ્રત-સ્વરૂપ ૦ વ્રત–ભાવના ૦ તાતિચાર (પ્રેષણદિ) ત્રત-કરણ ૦ તપાલનાદિથી લાભાદિ (૧૨) અતિથિ-સંવિભાગ વ્રત ૦ વ્રત–ભાવના ૦ વ્રત-કરણું (૪થું શિક્ષાવ્રત) ૦ વ્રત-સ્વરૂપ (૧૧) પૌષધેપવાસ વ્રત ૦ વરાતિચાર (સચિત-સ્થાપનાદિ ૦ તપાલનાથી હિતાહિત (૩નું શિક્ષાત્રત) ૦ વ્રત ભાવના ૦ વ્રત-સ્વરૂપ ૦ વ્રત કરણી [૧૪] શ્રાવની દિનચર્યા (ગૃહસ્થને વિશેષ ધર્મ) ......૨૪ર થી ર૪૬ ૦ પ્રાત:કાળે ૦ સંવેગવર્ધક દસ વિચારણાઓ ૦ મધ્યાહને (સૂમપદાર્થ આદિ) ૦ સાંજે-રાત્રે [૧૫] યતિધામ ... ..૨૪૭ થી ૨૮૭ ૦ યતિ ૦ સાપેક્ષ યતિધર્મમાં ૩ પ્રકારની ૦ યતિ ધર્મયોગ્ય કોણ? ( ૬ ગુણ) સમાચારી (આર્યદેશ સમુત્પન્ન આદિ) ૦ દશધા સમાચારી (ઈચછકાર આદિ) ૦ દીક્ષાની અગ્યતા કોનામાં (૪૮ પ્રકાર) (બાલ વૃદ્ધાદિ) ઈચ્છાકારાદિ ઉપર સમાચારી ૧ દીક્ષા શબ્દના ૮ પર્યાયવાચક વિશેષ-વિચારણું નામ (પ્રવ્રયાદિ) (૧) ઈચ્છાકાર ૦ ગુરુ તરીકેની યોગ્યતા (૨) મિથ્યાકાર ૦ દીક્ષા વિધિ (૩) તથાકાર ૦ ગુરુપરીક્ષા–પૃછા વગેરે વિધિ (૪) (૫) આવશ્યકી-નધિશ્રી ૦ યતિધર્મ પ્રકાર દ્વિધા (૬) આપૃછા ૧ સાપેક્ષ યતિધર્મ (૭) પ્રતિપછા. ૧૦ ભાવસાધુના લિંગ (૮) ઇન્દના Page #10 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રત (૯) નિમન્ત્રણ (ii) ગૃહસ્થપસમ્મદ (૧૦) ઉપસંપદા ૦ ૩જી પદ વિભાગ સમાચારી ૦ અભાગ્ય પ્રકરણ ૦ ભૂમિકા–પ્રાપ્ત-અપ્રામ, ૦ ઉપસંપદા પિતા-પુત્રાદિની (i) ચારિત્ર ઉપસમ્મદા ઉપસ્થાપનાને ક્રમ [૧૬] મહાવ્રત-સ્વરૂપ (વિરતારથી) ... ... ર૮૮ થી ર૮૩. ૦ (૧લું) સર્વથા હિંસા-વિરમણ ૦ (૪થું) સર્વથા મૈથુન વિરમણ મહાવ્રત ૦ (૨જુ) સર્વથા મૃષાવાદ-વિરમણ મહાવ્રત ૦ (૫મું) સર્વથા પરિગ્રહ વિરમણ ૦ (જુ સર્વથા તેય-વિરમણ મહાવ્રત મહાવ્રત [૧૭] પાચ મહાવ્રતની ૨૫ ભાવનાઓ ... ... ૨૦૪ થી ૨૯૯ ૦ ૧ લા મહાવ્રતની પાંચ ભાવના ૦ ૪ થા મહાવ્રતની પાંચ ભાવના (મનો ગુપ્તિ આદિ) (સ્ત્રી આદિવાળા સ્થાનને ૦ ૨ જા મહાવ્રતની પાંચ ભાવના ત્યાગ આદિ). (હાસ્ય ત્યાગાદિ). ૦ ૩ જા મહાવ્રતની પચિ ભાવના ૦ ૫ મા મહાવ્રતની પીચ ભાવના (મનથી વિચારીને આગ્રહ (સ્પર્શ ત્યાગ આદિ). યાચો ઈત્યાદિ [૧૮] ચરણસિત્તરી-કરણસિત્તરી .. ૩oo થી ૩૧૪ ૦ ચરણસિત્તરી (૮) ૪ પ્રકારે ક્રોધાદિ કષાયનિગ્રહ (૧) ૫ વ્રત (૦) કરણસિત્તરી (૨) ૧૦ પ્રકારને યતિધર્મ (૧) ૪ પિંડવિશુદ્ધિ (૩) ૧૭ પ્રકારે સંયમ (૨) ૫ સમિતિ (૪) ૧૦ પ્રકારે ગૌયાચ (૩) ૧૨ ભાવના (૫) ૯ પ્રકારે બ્રહ્મચર્યની (૪) ૧૨ પ્રતિમા | ગુપ્તિ (વાડ) (૫) ઈન્દ્રિયનિરાક (૬) ૩ પ્રકારે જ્ઞાનાદિ ગુણ (૬) ૩ ગુપ્તિ (૭) ૧૨ પ્રકારે તપ (૭) ૪ અભિગ્રહ Page #11 -------------------------------------------------------------------------- ________________ • વાતોમાં અતિચારે (૫) અપરિગ્રહ વ્રતાતિચાર (1) અહિંસા વ્રતાતિચાર (૬) રાત્રિભોજન વિરમણ (૨) સત્ય બતાતિચાર વ્રતાતિચાર (૩) અય વરાતિચાર ૦ અતક્રમાદિ ચારની ઘટના (૪) બ્રહ્મચર્ય વ્રતિચાર [૧૯] પંચા ચાર-પાલન .... ૩૫૫ થી ૩૧૮ (૧) જ્ઞાનાચાર (૪) રસત્યાગ (૨) દર્શાનાચાર (૫) કાયાકલેશ (૩) ચારિત્રાચાર (૬) સંસીનતા (૪) તપાચાર • અભ્યન્તર તપ ૦ બાપ (૧) પ્રાયશ્ચિત (૧) અનશન (૨) વિનય(જ્ઞાનવિનયાદિ ભેદથી (૨) ઉનેદરતા ૭ પ્રકારે) (૨) વૃત્તિસંક્ષેપ (૫) વીર્યાચાર [૨૦] સાપેક્ષતિ ધર્મના કેટલાક આવશ્યક કર્તવ્ય - ૩૧૯ થી ૩૪૨ (૧) યતિધર્મનું ૧લું કર્તવ્ય : (૩) કુશીલ ગચ્છવાસ (૪) નિગ્રંન્ય (૨) યતિધર્મનું ૧નું કર્તવ્ય (૫) સ્નાતક કુસંસર્ગ ત્યાગ (૭) યતિધર્મનું ૭મું કર્તવ્ય : (૩) યતિધર્માનું ૩જુ કર્તવ્ય : ગુરુદત્ત પ્રાયશ્ચિત્તો-વહન કરવું અર્થપદ ચિન્તન ૦ દશ પ્રકારના પ્રાયશ્ચિતોનું આવરૂપ (૪) યતિધર્મનું ચોથું કર્તવ્ય; (આલોચના આદિ) વિહાર (૮) યતિધર્મનું ૮મું કર્તવ્ય : (૫) યતિધર્મનું ૫મું કર્તવ્ય : ઉપસર્ગો સહવા મહામુનિઓના ચરિત્રનું શ્રવણ (૯) સાપેક્ષ યતિધર્મનું ૯ મું (૬) યતિધર્માનુ કઠું કર્તવ્ય : વિશિષ્ટ કર્તવ્ય : પરિષહજય અતિચારાલોચના ૦ ૨૨ પરિષહ (ક્ષુધા-તૃષા આદિ) ૦ ૫ નિગ્રંથ (૧૦) સાપેક્ષ યતિધર્મનું ૧૦મું (૧) પુલાક (અંતિમ) વિશિષ્ટ કર્તવ્ય : (૨) બકુશ સંખના Page #12 -------------------------------------------------------------------------- ________________ O • સલેખના ૩ પ્રકારની (i) ઉત્કૃષ્ટ સલેખના (ii) મધ્યમ સલેખના (iii) જધન્ય સલેખના • મરણના પ્રકાર [ર] નિરપેક્ષયતિ ધ (૧) જિનકલ્પિક ૫ તુલના (તપથી, સત્ત્વથી,આદિ) (૨) પરિહાર વિશુદ્ધિ (નિરપેક્ષ યતિધર્મ) ૧૧ (i) પાદપાપગમન (ii) ગિની ભરણુ (iii) ભક્તપરિત્તા • અનશનમાં અવશ્યન દુષ્ટ ભાવનાઓ (કાન્દપિ ાદિ) ૩૪૩ થી ૩૪૮ (૩) યથાલન્તિક (નિરપેક્ષ યતિધમ') DOCSIDIOUL મહત્ત્વની ત્રણ વાતે [૧] કમક્ષ પ્રકાશનના પુસ્તકામાં હવે નવા ફોટા લેવાનું બંધ કરવામાં આવ્યુ છે. [૨] દાતાઓની નામાવલિ તથા ફૉટા દરેક પુસ્તકની પ્રથમ આવૃત્તિમાં જ લેવાનું રાખેલ છે. [૩] મુક્તિદૂતનુ ત્રિવાર્ષિક લવાજમ હવેથી ચાલિસ રૂપિયા રાખ્યું છે. આજીવન ખસા રૂપિયા છે. સભ્ય -ટ્રસ્ટી મ`ડળ []]]]]-l ]]]]]] ][][][ UCul Page #13 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૫. શ્રી ચન્દ્રશેખર વિજયજી મહારાજ Page #14 -------------------------------------------------------------------------- ________________ અચરમાવતકાળ [૧] ભવ્ય–અભવ્ય–જાતિભવ્ય : સમગ્ર જીવસૃષ્ટિ આ ત્રણ પ્રકારમાં વહેંચાઈ જાય છે. જે જીવે મુક્તિપદ પામવાની ગ્યતાવાળા છે અર્થાત્ સિદ્ધપદના પર્યાયમાં જેમને આત્મા પરિણમી જવાની યેગ્યતા ધરાવે છે તે જ ભવ્ય કહેવાય. અહીં યોગ્યતા એટલે સ્વરૂપ–ગ્યતા સમજવી. અર્થાત્ જે આ જીવેને સાધનસામગ્રી મળી જાય તે તેઓની યેગ્યતા વિકાસ પામી જાય અને ફલત: સિદ્ધિ-પર્યાયમાં પિતાના આત્મા ફેરવાઈ જાય. જ્યાં સુધી આ સ્થિતિ જીવનમાં ન આવે ત્યાં સુધી તે જીવ તેવી ગ્યતાવાળે ભવ્ય કહેવાય. દરેક જીવ આવી ગ્યતા ધરાવે જ છે એવું નથી. રેતી પણ એક જાતની માટી જ છે છતા તેનામાં ઘડા રૂપે બનવાની ચેગ્યતા નથી. ઊંટડીનું દૂધ પણ એક જાતનું દૂધ જ છે, છતાં તેનામાં–ગાયના દૂધમાં દહીં બનવાની યેગ્યતા જેવી ગ્યતા નથી. તેમ અનેક એવા જેવો છે, જેમનામાં જીવત્વ સમાન હવા છતાં સિદ્ધિ-પર્યાયમાં ફેરવાઈ જવાની યોગ્યતા જ નથી. આવા અને અભવ્ય કહેવાય છે. આ જ કદાપિ મુક્તિમાં જવાના નથી. અનાદિકાળથી સંસાર-ભાવથ બદ્ધ છે અને અનંતકાળ સુધી સંસારભાવમાં જ રહેવાના છે. હવે જે છ-સિદ્ધિ પર્યાયમાં ફેરવાઈ જવાની ચગ્યતા ધરાવે છે તે બધાય જીવે ભવ્ય જરૂર કહેવાય છે છતાં તે બધા ય ભવ્ય ચી. ગુ. ૧ Page #15 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન છવા ગમે ત્યારે પણ સિદ્ધિપર્યાયને પામશે જ અર્થાત્ મેક્ષે જશે જ તેવું નહિ સમજવુ. મેક્ષે જવાની ચેાગ્યતા ઢાવા છતાં તેમને માક્ષે લઈ જનારી સામગ્રી જ કયારે પશુ ન મળે એટલે એમની એ ચેાગ્યતા એકલી ખિચારી શું કરે ? ઘડા ખનાવવાનું કાર્ય તા કુંભાર ત્યારે જ કરી શકે જ્યારે તેની પાસે માટી છે, તેમ ચક્ર-દંડ વગેરે પણ હાય. ૨ એકલી માટી હાવા માત્રથી કાંઈ ઘડા થોડા જ બની જાય ? આમ સિદ્ધિપદની ચગ્યતા ડાવા માત્રર્થો જેમને સિદ્ધિપદ માટે જરૂરી બીજી સામગ્રી ન મળે તે તેઓ કદાપિ સિદ્ધિપદ પામી શકે નહિ. આવા જીવાને કે એને કદાપિ સામગ્રી મળવાની જ નર્યાં તે જાતિ-ભવ્ય કહેવાય છે. તેમે જાતિથી ભવ્ય છે એટલું' જ; એથી વિશેષ મુક્તિપદને અધિકાર તેમને મળતા નથી. એટલે હવે એવા નિયમ નહીં કરવા કે જેટલા ભવ્ય હાય તે મધા જ માક્ષે જાય. કેમ કે જાતિ–લખ્યા કદાપિ માક્ષે જવાના નથી. આમાં કારણ છે; બીજી સામગ્રીના અભાવ. શાસ્ત્રકાર ભગવતાએ કહ્યું કે જાતિ-ભવ્ય જીવા હમેશ સાધારણપણામાં જ રહે ર્થાત્ તેએ કદાપિ પ્રત્યેકપણું પામી શકતા નથી. જે એક જીવને એક શરીરની પ્રાપ્તિ થાય તે તે જીવ પ્રત્યેક શીરી કહેવાય અને અનંતજીવાને એક જ શરીર મળે તે તે અન તજીવા સાધારણ (com.) શરીરી કહેવાય. લૌલ—ફૂગ–કંદમૂળ વગેરે અન તજીવાના એકકા શરીર રૂપ હોવાથી તે જીવને સાધારણ્ શરીરી જીવા કહેવાય, જ્યારે માટી-પાણી-અગ્નિ-વાયુ-ચ'પક-એ -કૃતરા-સિ‘હ-દેવ-મનુષ્ય-નારકી વગેરે પ્રત્યેક શરીરી કહેવાય. જાતિભવ્યજીવા માટી કે પાણીના સ્વરૂપે પણ પ્રત્યેક શરીરી ખની શકતા નથી તેઓ સદૈવ એર્થી પશુ નીચી કોટિનાં સાધારણ શી Page #16 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન માં જ હંમેશને માટે રહે છે. હવે આ ઇવેને મનુષ્ય-ભવ અને ધર્મ-સામગ્રીની પ્રાપ્તિની તે વાત જ કયાં રહી? માટે જ આવા જીવોને જાતિ–ભવ્ય કહેવાય. એટલે હવે એ જ સિદ્ધાઃ નકકી થાય છે કે જે જીવ મેક્ષપદ પામે છે તે અવશ્ય ભવ્ય હોય છે. જેઓ કદાપિ મેક્ષ પામતા નથી તેઓ ભવ્ય પણ હોય અને અભિવ્ય પણ હોય. શાસ્ત્રગ્રન્થમાં આ ત્રણેય પ્રકારના જીના ૩ દષ્ટાન્ડ આપ્યાં છે. જે સ્ત્રીમાં ગર્ભાધાન કરવાની યેગ્યતા છે અને તેને પતિ પણ જીવતે છે. તે સ્ત્રી રતિ-સુખ મેળવીને સંતાન પ્રાપ્ત કરે છે. આ સ્ત્રી જેવા મુક્તિપદને અવશ્ય પામનારા ભવ્ય જીવે છે જે સ્ત્રમાં ગર્ભાધાનની યોગ્યતા છે પણ તેને પતિ લગ્ન થતાં કચેરીમાં જ મરી ગયે છે અને સતી સીતા જેવી તે સતી છે. આ સ્ત્રીને કદાપિ સંતતિપ્રાપ્તિ શક્ય નથી. કેમ કે તેને ગર્ભાધાનનીચેગ્યતાને વિકાસ કરવામાં જરૂરી પતિ-સંબંધરૂપ સામગ્રી કદાપિ પ્રાપ્ત થવાની નથી. આ સ્ત્રી જેવા જાતિ-ભવ્ય જીવે છે. અને જે વાંઝણી સ્ત્રી છે, જેને પતિ-સંબંધની સામગ્રી મળે તે ય ગર્ભાધાનની ગ્યતા જ ન હોવાથી તે બધી સામગ્રી નિષ્ફળ જ જાય છે. આ સ્ત્ર જેવા અભવ્ય-જીવે છે. હવે જે ભવ્ય છ અવશ્ય મુક્તિપદને પામવાના છે તેઓને તે મુક્તિપદ-પ્રાપ્તિ માટે હવે એક પુદગલપરાવર્ત એટલે કાળ બાકી રહ્યો હોય ત્યારે તેઓ પુગલપરાવર્તકાળમાં પ્રવેશ્યા કહેવાય છે. અહીં આપણે પુદગલપરાવર્તનું સ્વરૂપ સમજી લઈએ, જેથી ચરમ અને અચરમ પુદગલપરાવર્ત શું છે? તે સમજવાનું સહેલું થઈ પડે. પગલપરાવતકાળ : પુદ્ગલપરાવર્તાકાળ દ્રવ્ય-ક્ષેત્ર-કાળઅભાવથી મપાય છે. અહીં તે આપણે ક્ષેત્ર પુદ્ગલપરાવર્તકાળને ઉપયોગ કરવાનું છે માટે તેને જ વિચાર કરશું. Page #17 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન કાઈ એક જીવ ચૌદ રાજલેાકમાં રહેલા અસખ્ય આકાશપ્રદેશને મરણ પામવા દ્વારા ક્રમથી સ્પર્શે -અર્થાત્ જે આકાશપ્રદેશમાં આજે મર્યાં તે પહેલા આકાશપ્રદેશ ગણતરીમાં લેવાના; પછી તે આકાશપ્રદેશની ખાજુના જ આકાશપ્રદેશમાં જ્યારે મરે ત્યારે તે ખીજો આકાશપ્રદેશ ગણતરીમાં લેવાના. ત્યાં સુધીમાં અન્ય આકાશપ્રદેશમાં અનતાં મરણા થઇ ચૂકાં હોય અને તે દરમિયાન અનંતે કાળ ગયા તા તે મધે ય મે જ આકાશપ્રદેશની મરણુ દ્વારા સ્પર્શનામાં ગણાઇ જાય. આમ વળી જ્યારે ખીજા આકાશપ્રદેશની તદ્ન માજીમાં જ રહેલા ૩ જા આકાશપ્રદેશને સ્પર્શે ત્યારે તે. ત્રીજા આકાશપ્રદેશની મરણુસ્પના ગણવાની. તે દરમિયાનના કાળમાં અન્ય આકાશપ્રદેશમાં મૃત્યુ પામે છતાં તે આકાશપ્રદેશને મરણ. દ્વારા થયેલી સ્પનાની ગણુતરીમાં લેવાના નહિ, પણ એ દરમિયાન વ્યતીત થયેલા કાળ ગણી લેવાના. આ રીતે ક્રમશઃ સર્વાં આકાશપ્રટેશને સ્પર્શે એમાં જેટલા કાળ પસાર થાય તે બધા એક ક્ષેત્ર. પુદ્દગલપરાવ ના કાળ ગણાય. આવા ૧ પુદ્ગલપરાવ માં અન તી ઉત્સર્પિણી-અવપિ ણીએ. (પરાર્ધાના ફ્રાઈં=અસંખ્ય ? = ૧ પચેાપમકાળ એવા ૧૦ કાટાકેાટિ પત્યેાપમના ૧ સાગરોપમકાળ——— એવા ૧૦ કાટાકેાટિ સાગરાપમની એક ઉત્સર્પિણી કે ૧ અવસિષ ણી) પસાર થઇ જાય. ૪ આ ઉપરથી સમજી શકાશે કે ૧ પુદ્ગલપરાવના કાળમાં તે જીવ અન તાન ત ભવા કરી નાંખે છે. આજ સુધીના જીવના સસારકાળમાં ૧ નહિં, ૧૦ નહિ, લાખ, કરોડ, અબજ કે પરાધ નહિ, અસંખ્યું નહિ પણ અનંતા પુદ્દગલપરાવત કાળ પસાર થઈ ગયા છે.. કેવલી પરમાત્માની દૃષ્ટિએ અમુક ભવ્ય જીવ મુક્તિપદ કયારે પામશે તે તદ્દન નિશ્ચિત હાય છે. હવે એમની દૃષ્ટિએ જે જે જીવાને મુક્તિપદ પામવા માટે પુદ્દગલપરાવ કાળ બાકી રહ્યો છે તે બધા ય ભવ્ય જીવા ય એક જ Page #18 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન છેલ્લા-ચરમ-૫દૂગલપરાવર્તમાં પ્રવેશ્યા કહેવાય. અને જે છ હજી પણ છેલ્લા પુદ્ગલપરાવર્તાના કાળમાં પ્રવેશી ગયા નથી તે બધા જ અચરમ–પુદ્ગલપરાવર્તામાં રહેલા કહેવાય. પ્રશ્ન : જે છ કદી મેક્ષે જવાના જ નથી તેમને અભવ્ય કે જાતિભવ્ય કહ્યા છે. શું આ છે જ્યારે પણ ચરમ-પુદ્ગલપરાવર્તામાં પ્રવેશવાના ખરા ? ઉત્તર : પૂર્વોક્ત વિચાર સારી રીતે સમજાયું ન હોય તે જ આ પ્રશ્ન થાય. આપણે કહી ગયા કે, “જેઓને મુક્તિપદ પામવા -હવે એક પુદ્ગલપરાવર્તકાળ બાકી હોય તેમને જ ચરમપુગલપરાવર્તકાળમાં પ્રવેશ્યા કહેવાય. હવે અભાવે કે જાતિભવ્ય તે કદાપિ મુક્તિપદ પામવાના જ નથી તે તેની અપેક્ષાએ જ ગણાતે ૧ પુદુગલપરાવર્તકાળ તેમને ક્યાંથી ઘટે ? અર્થાત્ તેઓ તે હંમેશ અચ. રમપુદ્ગલ-પરાવર્તામાં જ હેય. પ્રશ્ન : મુક્તિમાં અવશ્ય જનારા જીવ ચરમ-પુદ્ગલપરાવર્તનાકાળમાં શી રીતે પ્રવેશ કરતા હશે? શું તેઓ અચરમ-પુદ્ગલ પરાવર્તના. કાળમાં એ કઈ જબર સાધના કરતા હશે કે જેથી તેમને મુક્તિ ગમનકાળ ફક્ત એક જ પુદ્ગલપરાવર્ત જેટલે રહે? ઉત્તર : ના. ચરમ–પુદ્ગલપરાવર્તાકાળમાં આવી જવા માટે તે જીવને ભવ્યત્વ સ્વભાવ અને કાળ એ જ કારણ છે. ત્યાં કર્મ–ભાગ્ય કે ઉદ્યમ કશું જ કરી શકતા નથી. અચરમ પુણલપરાવર્તના કાળમાં વર્તતા જીવોને મુક્તિને આશય જ નથી હોતું એટલે મુક્તિની જમ્બર સાધનાની તે વાત --જ કયાં રહી? જેમ પેટમાં પુષ્કળ મળ-દોષ હોય ત્યારે સારામાં -સારું પકવાન પણ અરુચિકર બને છે તેમ એ આત્મામાં સહજ ભાવ-મળનું એવું જોર હોય છે કે તેથી તેમને મુક્તિને આશય જ જગતે નથી. Page #19 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન સહજ ભાવ મળી : સહજ ભાવ–મળ એટલે અનાદિ કાળને નિબિડ રાગ-દ્વેષ પરિણામ. આ પરિણામને લીધે જીવ પિતાના આત્માને, મોક્ષ વગેરેને વિચાર જ કરી શકતું નથી. ભાવમળ ટાળે ટળતું નથી, એ આપઆપ ટળે છે. ચરમાવતકાળમાં પ્રવેશવા જિગ જેને ભાવ-મળહાસ થાય છે તે આત્મા શરમાવર્ત કાળમાં પ્રવેશ્ય કહેવાય છે. આ વિવક્ષિત ભાવ-મળહાસ થયા પછી જ મુક્તિને આશય જાગે છે. તે પૂર્વે મહાવ્રતાદિ પાળવામાં આવે તે ય તેની પાછળ મુક્તિને આશય હોતો નથી, કિન્તુ આ લોકના કે પરલેકના સુખ-સમૃદ્ધિને જ આશય રહે છે. એ વખતે મુકિત-રાગ તે ન જ હોય પરંતુ જે. મુકિત પ્રત્યે અદ્વેષભાવ પણ હેય તે મહાવ્રતાદિનાકાયિક આચારના શુદ્ધ પાલનના બળે તે જીવે ૯ મા શૈવેયક સુધી પહોંચી જાય છે. એ જીવો શુદ્ધ-આચાર-કિયા કરે તે ય તેમનામાં સહજ ભાવ-મળને. હાસ નહિ થવાના કારણે તે બધી ક્રિયા નિષ્ફળ કે વિપરીત ફળાધાન કરે છે, જ્યારે ચરમાવર્તીકાળમાં પ્રવેશેલા જીવોની અશુદ્ધ-કિયા હેય. તે પણ ત્યાં સહજ મળને હાસ હોય છે એટલે તે અશુદ્ધિ ટાળીને શુદ્ધ-ક્રિયા દ્વારા મુક્તિનાં ફળને પ્રાપ્ત કરી જાય છે. યોગદષ્ટિ સમુચ્ચયમાં ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજાએ સહજ . ભાવ-મળહાસના ૩ કાર્ય-લિંગ બતાવ્યાં છે. (૧) એ જીવને દુઃખી આત્મા ઉપર અત્યન્ત દયા પ્રગટે, (૨) ગુણિયલ આત્મા ઉપર ઠેષભાવ ન હોય અને (૩) સર્વત્ર જે કાંઈ. ઉચિત કર્તવ્ય હોય તેને તે કશાય ભેદભાવ વિના સેવ હોય. અચરમાવતના સહજ ભાવ–સળવાળા જીવો માખીના પગને પણ નંદવાઈ જવા ન દે એટલી અહિંસા પાળે પણ તેમના અંતરમાં દયાપાત્ર જીવો પ્રત્યે દયાને છાંટેય ન હોય, તેમને ગુણિયલ પ્રત્યે અદ્વેષ–ભાવ ન હોય પરંતુ ઈર્ષ્યાદિ હોય અને ઔચિત્યપાલન પણ, Page #20 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ભૌતિક સુખની શુદ્ર લાલસાથી જ કરતા હોય. તદ્દન નિઃસ્પૃહભાવનું ઔચિત્ય–પાલન તેમનામાં ન હોય. ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજા ચરમાવવિંશિકામાં સહજ મળ અંગે જણાવે છે કે ફેરફુદડી ફરતે બાળક ફેરફુદડીની ક્રિયા કરતાં બધું વિપરીત પણે જુએ છે તેમ તે કિયાથી નિવૃત્ત થયા પછી પણ, એ કિયાથી ઉત્પન્ન થયેલી ભ્રમણશક્તિ રહે ત્યાં સુધી બધું વિપરીતપણે જ જુએ છે, તેમ સહજ મળને લીધે ઉત્પન્ન થયેલી શક્તિને લીધે હેયમાં ઉપયતાની અને ઉપાદેયમાં હેયતાની વિપરીત બુદ્ધિ જીવને થયા જ કરે છે. ચરમાવર્તમાં પ્રવેશ્યા પછી જ એ શક્તિ નષ્ટ થતાં એ વિપરીત બુદ્ધિ નષ્ટ થાય છે. જે પછી હિંસાદિ હેય છે. તેને હેય તરીકે અને જે અહિંસા ક્ષમાદિ ઉપાદેય છે તેને ઉપાય તરીકે જ તે માને છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ ચરમાવર્તકાળ [૨] તીવ્ર મિથ્યાત્વ-દ્વિબંધક અને સકૃત બંધક : આ કાળમાં જે જીને પ્રવેશ થઈ ચૂક્યો તે બધા ય ભવ્ય અવશ્ય યુક્તિ પદ પામવાના. હવે આ જીવો કઈ કઈ વિકાસકક્ષામાંથી કેવી કેવી રીતે પસાર થાય છે તે આપણે જોઈએ. ચરમાવર્ત કાળમાં પ્રવેશ્યા એટલે બધા જ જ ધર્મિષ્ઠ બની ગયા કે ગુણિયલ બની ગયા તે એકાન્ત નહિ. એટલે જ નિયમ થાય કે આ બધા ને નિબિડ-રાગ-દ્વેષના પરિણામમાં જરૂર મંદતા (સહજ-મળહાસ) પ્રાપ્ત થઈ ગયેલ હોય. આ કાળમાં પ્રવેશ્યા પછી હજી પણ જે તીવ્ર મિથ્યાત્વભાવ છે (અતત્વમાં તત્વબુદ્ધિ, તત્વમાં અતત્વબુદ્ધિરૂપ ભાવ) તેમાં શુભ અધ્યવસાયથી મંદતા આવતી જાય છે. જેમ જેમ મિથ્યાત્વ ભાવ મંદ થતું જાય તેમ તેમ જીવને વિકાસ થયે કહેવાય. પરંતુ કેટલીક વાર એવું બને છે કે અમુક હદ સુધી એ મંદતા આવી જાય અને વળી પાછી અનેકાનેક વાર એમાં તીવ્રતા પણ આવી જાય. વળી પાછી મંદતા આવે. વળી અનેક વાર તીવ્રતા આવી જાય. જ્યારે જ્યારે મિથ્યાત્વભાવ તીવ્ર બની જાય ત્યારે ત્યારે જીવ એવું મેહનીય કર્મ બાંધે છે કે જેના પરમાણુ આત્મા ઉપર ૭૦ કે. કે. સાગરોપમ સુધી રહેવાની યોગ્યતા ધરાવતા હોય છે. આમ આવી ઉગ્ર સ્થિતિવાળા મેહનીય કર્મને એ જીવ પુનઃ પુનઃ બંધ કરતે હોય છે. પણ જ્યારે કેવલી ભગવંતની દષ્ટિએ એવું બને છે કે મિથ્યાત્વભાવની મંદતાને Page #22 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન પામેલે જીવ પોતાના ભાવિના સમગ્ર સંસારકાળમાં બે જ વાર તીવ્ર મિથ્યાત્વ ભાવ પામવાને હોય ત્યારે તે જીવ દ્વિબંધક (હવે ફક્ત બે વાર મેહનીય કર્મની ઉગ્ર સ્થિતિ બાંધનાર) કહેવાય છે. વળી એ જીવ એક વાર એ ઉગ્ર સ્થિતિ બાંધી લે ત્યારે તેને ફરી એક જ વાર એવી ઉગ્ર સ્થિતિને બંધ થવાને બાકી રહે એટલે તેને સકૃત બંધક કહેવાય છે. વળી એ એક વારની પણ મેહનીય કર્મની ઉગ્ર સ્થિતિ બંધાઈ જાય પછી તે સમગ્ર સંસારકાળમાં મેહિનીય કર્મ બાંધે તે પણ તે ૭૦ કે. કે. સાગરોપમની સ્થિતિવાળું તે નહિ જ બાંધે માટે તે જીવ અપુનબંધક કહેવાય છે. અપુનબંધક : અપુનબંધક જીવનું લક્ષણ બતાવતાં કહ્યું છે કે (૧) આ જીવ તીવ્ર રાગ-દ્વેષથી પાપ ન કરે, (૨) પાપમય સંસારનું બહુમાન ન કરે અને (૩) ઉચિત સઘળું કરે. આ અવસ્થાવત આત્મા પાપ કરે તે બને પરંતુ જેમ તે પાપમાં રાગ-દ્વેષની તીવ્રતા ન હોય; સંસાર ભગવે–કરે પણ એના ઉપર બહુ આદરભાવ ન હેય. અને કોઈ પણ અનુચિત-પ્રવૃત્તિને તે સેવે નહિ કિનુ કૌટુમ્બિક, ધાર્મિક, લૌકિક, ન્યાયયુક્ત મર્યાદાઓને પાળે. અચરમાવર્તકાળવતી જીવે સંસારના ભાવમાં ખૂબ આનંદ માણતા હોય છે માટે તેમને ભાવાભિનંદી કહેવાય છે. ચરમાવર્તામાં પ્રવેશેલા અપુનર્બન્ધક વગેરે આત્માઓમાં ભવાભિનંદીપણું હેતું નથી. ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજાએ આ જીવને ક્ષીણપ્રાયઃ કર્મવાળા, વિશુદ્ધ આશયવાળા, ભવાબહુમાનવાળા અને મહાપુરુષ કહ્યા છે. ભવામિનન્દિતાના અભાવે તેમનામાં ક્ષુદ્રતા, લેભ, દીનતા, માત્સર્ય, • ભય, શઠતા, અજ્ઞાન વગેરે હોતાં નથી. અને પ્રાયઃ ઔદાર્ય, દાક્ષિણ્ય, પાપ-જુગુપ્સા, નિર્મલ બોધ, જનપ્રિયતા વગેરે તેમનામાં હોય છે. આથી જ ધર્મસંહ આદિ ગ્રંથમાં શાસ્ત્રકાર ભગવંતે એ અપુનબંધક અવસ્થાવર્તી મંદ મિથ્યાત્વી જીવોને પણ ધમ કહ્યા છે. - અર્થાત ૧ લા ગુણસ્થાને પણ અનુષ્ઠાનરૂપ ધર્મ કહ્યો છે. એટલે Page #23 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન અપુનર્બન્ધક અવસ્થા પછી પ્રાપ્ત થતી માર્ગાભિમુખ–માર્ગ પતીતમાર્ગાનુસારી રૂપે પ્રથમ ગુણસ્થાનની અવસ્થાઓમાં પણ ધર્મ કહ્યો છે. અપુનબંધક અવસ્થામાં ધર્મની સિદ્ધિ પ્રશ્ન : સમ્યગ્દર્શનાદિ-૪ થા વગેરે ગુણસ્થાનના ભાવની પુનઃ પુનઃ આરાધના રૂપ ભાવાભ્યાસ અનુષ્ઠાનને જ ધર્મ કહેવાય છે. તેથી નીચે પણ ધર્મ હોઈ શકે ખરો ? ઉપરોક્ત ભાવાભ્યાસ રૂપઅનુષ્ઠાન રૂપ–ધર્મ તે ૭ મા અપ્રમતાદિ ગુણસ્થાન સિવાય ક્યાંય સંભવ નથી. આમ નિશ્ચયનયથી ૭ માં ગુણસ્થાને ધર્મ છે એમ નક્કો વાત થાય છે. હવે ધર્મસંગ્રહણીમાં તે નિશ્ચયનયના મતે ૧૪ મા ગુણસ્થાનના અંતિમ સમયે જ ધર્મ કહ્યો છે. તેની નીચેને બધે ધર્મ તે ધર્મના કારણ રૂપ કહ્યો છે. એટલે નિશ્ચયનયમતે પણ ધર્મ ક્યાં? તે જ પહેલાં તે સમજાતું નથી. ઉત્તર : ધર્મસંગ્રહમાં શુદ્ધ (નિરૂપચરિત) ધર્મની વ્યાખ્યા બાંધવાની દષ્ટિથી તે ગ્રન્થકાર પરમર્ષિએ એવંભૂત દષ્ટિથી તેમ કહ્યું છે. એ નયથી તે શેલેશીના ચરમસમયની જે અવસ્થા તે જ ધર્મરૂપ. બને છે. ગુણસ્થાને જ ઘટતાં ભાવાભ્યાસ રૂપ ધર્મ (અનુષ્ઠાન) કહેલા છે તે ઉપચરિત એવંભૂત નયથી કહ્યું છે. એટલે વિભિન્ન દષ્ટિથી વિભિન્ન સ્થાને ધર્મ કહેવામાં કો બાધ નથી. પ્રશ્ન : સારૂં, એ તે સમાધાન થઈ ગયું પરંતુ હવે ૭ મા. ગુણસ્થાનથી નીચે ધર્મ હોય ખરો? કદાચ ઉપચારથી દઢા-૫ મા અને. ૪ થા ગુણસ્થાને ધર્મ કહીએ પરંતુ ૧ લા ગુણસ્થાનના મંદમિથ્યાત્વી. છની અપુનર્બન્ધકાદિ વિભિન્ન અવસ્થાઓમાં ધર્મ કહી શકાય? ઉત્તર : ધર્મસંગ્રહ ગ્રન્થમાં આ પ્રશ્નને ઉત્તર આપતાં જણાવ્યું છે કે, “દ્રવ્યાર્થિક નય પર્યાયની અપેક્ષાને સ્વીકારતા નથી અને. પરમાણુવાળા દ્રવ્યને સત્ માને છે, તેમ ઠેઠ પરમાણુની પણ સત્ત. માને છે, તેમ વ્યવહારનય નિશ્ચયનયની અપેક્ષા સ્વકારતે નથી; અને. વ્યવહારથી સમ્યગ્દષ્ટિ આદિ જીવોમાં ધર્મ માને છે, તેમ ઠેઠ અપુન Page #24 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન બંધૂકમાં પણ ધર્મ માને છે, આ અભિપ્રાયથી અપુનબંધક અવસ્થામાં પણ ધર્મ ઘટી જાય છે. આથી જ શ્રી યોગબિન્દુગ્રન્થના ૩૬૯ કમાં કહ્યું છે કે અધ્યાત્મ અને ભાવનારૂપ ભેગો વ્યવહારનયથી અપુનર્બન્ધકને પણ હેઈ શકે, જ્યારે નિશ્ચયનયથી તે ચારિત્રીને જ હોય છે. આ ઉપરથી સમજવું કે ગૃહિધર્મના ૩૫ ગુણે અપુનર્બન્ધક આત્મામાં પણ ઘટી શકે છે. આદિધાર્મિક : ચરમાવર્તકાળમાં પ્રવેશેલા અપુનર્બન્ધકઆત્માને જેમ જેમ વિકાસ થતું જાય છે તેમ તેમ તેને ઉત્તરોત્તર: માર્ગાભિમુખ-માર્ગાનુસારી–માપતિત વગેરે પદેથી સંબોધવામાં આવે છે. આ બધી અપુનર્બન્ધક ભાવની જ અવસ્થા છે. પૂર્વોક્ત, કથન મુજબ સઘળી ગુણવૃદ્ધિ ચરમાવર્તકાળમાં જ થાય છે તે કાળને. પામીને જ જીવ ધર્મને આરંભ (ધર્મની આદિ) કરે છે માટે જેના શાસ્ત્રોમાં અપુનર્બન્ધક જીવને આદિધાર્મિક કહેવામાં આવે છે. આ આદિધાર્મિક જૈન દર્શનાનુયાયી જ હોય તે નિયમ નથી.. મન્દમિથ્યાત્વને વેગે આદિધાર્મિક જી ભિન્ન ભિન્ન ધર્મોના આચારને સેવે એવું પણ બને છે. ગમે તે દર્શનની ક્રિયા કરવા છતાં તેમના . અંતરના રાગ-દ્વેષની તીવ્રતા તૂટી જવાને લીધે એ જેને અપુન બંન્ધક-આદિધાર્મિક કહેવામાં કશે વધે નથી. શ્રી ગબિન્દુગ્રન્થના: ૨૫૧ મા લકમાં જણાવ્યું છે કે અપુનબંધકની અનેક અવસ્થાએ, હેવાથી તેમની અંતઃશુદ્ધિ હોવાને લીધે જુદાં જુદાં દર્શનેની એક્ષસાધક ક્રિયાઓ તેઓમાં હોઈ શકે છે. આ તે સઘળા દર્શનેના અપુનર્બન્ધકની વાત થઈ. જૈનશાસ્ત્રોની અપેક્ષાએ આદિધાર્મિક અપુનર્બન્ધક અવસ્થાનાં, લક્ષણે શ્રી લલિતવિસ્તરા ગ્રન્થમાં બતાવવામાં આવ્યાં છે. જેને બૌદ્ધો. બોધિસત્વ' કહે છે, અન્ય દર્શનવાળા શિષ્ટ' કહે છે. સાંખે નિવૃત્તપ્રકૃત્યધિકાર કહે છે તેને જ જૈન–શાસ્ત્રો આદિધાર્મિક-અપુનર્બન્ધકહે છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ચૌદ ગુણસ્થાન | શ્રી લલિતવિસ્તરામાં કહ્યું છે કે અપુનર્બન્ધક આત્મા (૧) પાપમિત્રોને ત્યાગી હોય (૨) કલ્યાણમિત્રોને સોબતી હેય (૩) ઔચિત્ય સેવતો હેય () લેકમાર્ગને અનુસરતે હાય (૫) માતા-પિતા-કલા-ચાર્યને બહુમાની હોય, તેમની આજ્ઞા માન્ય કરતા હોય (૬) દાનાદિમાં પ્રવૃત્તિ કરતે હોય (૭) પ્રભુની અષ્ટપ્રકારાદિ પૂજા કરતે હોય (૮) સાધુકુસાધુને વિવેકી હેય (૯) વિધિપૂર્વક શાસ્ત્ર-શ્રવણ કરતે હેય (૧૦) પ્રયાનપૂર્વક તે શાસ્ત્રોનું ચિન્તન વગેરે કરતે હેય (૧૧) યથાશક્તિ શાસ્ત્રાનુકૂલ વર્તન પણ કરતે હોય (૧૨) શૌર્યવાળો હોય (૧૩) ભાવીના પરિણામને વિચાર કરતા હોય (૧૪) મૃત્યુને આંખ સામે રાખીને પરેકની સાધનાને મુખ્ય ગણતે હેય (૧૫) ગુરુવર્ગની સેવા કરતા હાય (૧૬) એમ-હી-કાર વગેરે પનું દર્શન-ધ્યાન વગેરે કરતે હોય (૧૭) ગસાધનામાં વિક્ષેપ કરતાં કાર્યને ત્યાગી હોય (૧૮) જ્ઞાનાદિગ સિદ્ધિમાં તત્પર હોય (૧૯) જિન-મૂર્તિ ભરાવતે હોય (૨૦) જિનાગમ લખાવતે હેય (૨૧) નમસ્કાર મહામન્ત્રાદિને માંગલિક જાપ કરતે હેય (૨૨) ચતુર શરણને અંગીકાર કરતા હોય (૨૩) દુષ્કૃતગહ, સુકૃત-અનુમોદના કરતા હોય (૨૪) પદેના, મન્ચના અધિષ્ઠાયક દેવની પૂજા કરતે હેય (૨૫) સદાચારનું શ્રવણ કરતે હોય (૨૬) ઉદાર હાય (૨૭) ઉત્તમ પુરુષના આચારોને અનુસરતે હેય ઈત્યાદિ. અપુનર્બન્ધક આત્માની સઘળી પ્રવૃત્તિ ઉત્તમ હોય છે. નગમનયથી તે અપુનબંધક ભાવની પ્રાપિત માંડીને જ પ્રવૃત્તિમાં ઉત્તમતા હોય છે. ભલે પછી કેટલીક પ્રવૃત્તિ વિચિત્ર પણ જણાતી હોય. ઊંઘતા માણસને કોઈ ચન્દનાદિને લેપ કરે તે તેને તે વખતે તેને ખ્યાલ ન હોય પરંતુ જાગ્યા પછી પિતાની તે અવસ્થાથી આશ્ચર્ય પામે; અથવા તે હેડકામાં ઊ ઘી ગએલા માણસને હેડીની ગતિને ખ્યાલ ન હોય પણ જાગ્યા પછી કિનારે પહેંચ્યાનું ભાન થતાં તે આશ્ચર્ય પામે એ જ રીતે અજ્ઞાનતા આદિના કારણે અપુનર્બન્ધક અવસ્થામાં પોતાની પ્રવૃત્તિનું મહત્વ તેને ન સમજાય, છતાં સમ્યક્ત્વાદિ Page #26 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૧૩ ધર્મની પ્રાપ્તિ થતાં તેને આશ્ચર્ય પમાડે તેવી સ્વરૂપ દશા જોવા મળે. માટે જ તેની પૂર્વની સઘળી પ્રવૃત્તિને પણ ઉત્તમ સમજવી. - સંખે કહે છે કે, તામસી આદિ પ્રકૃતિને અધિકાર આત્મા ઉપરથી દૂર ન થાય ત્યાં સુધી આવી (અપુનર્બન્ધક) અવસ્થા પ્રગટતી નથી,” બૌહો કહે છે કે, “જ્યાં સુધી ભવને પરિપાક થતો નથી ત્યાં સુધી આવી દશા પ્રાપ્ત થતી નથી.” જૈનદર્શન કહે છે કે જીવ હવે ક્યારે પણ મિથ્યાત્વની તીવ્ર સ્થિતિને બાંધવાનું નથી, તેનામાં આવી ઉત્તમતા પ્રાગે છે. ચરમાવર્તમાં પ્રવેશેલા જીવોને ગુફલપાક્ષિક કહેવામાં આવ્યા છે. કેમ કે આ જીવો ઉપરથી મેહનીય કર્મની ગાઢતમ તીવ્રતારૂપી અંધકારપક્ષ દૂર થઈ ગયું હોય છે અને અનેક ગુણેના ઉદયરૂપ શુકલપક્ષમાં પ્રવેશ થયેલ છે. અપુનર્બન્ધક ભાવમાં પણ જેમ જેમ મનઃ સંકલેશને ભાવ: ઘટતું જાય છે તેમ તેમ ઉચ્ચ-ઉચ્ચકર અવસ્થા ક્રમશઃ પ્રાપ્ત થતી જાય છે. માર્ગાભિમુખ: માર્ગાનુસારી: માગપતિત માર્ગાભિમુખ : “મા” એટલે ચિત્તનું અવક્રગમન-સરળતા.. જેમ સર્ષની ચાલ સામાન્યતઃ વાંકીચૂંકી હોવા છતાં દરમાં પેસતી. વખતે સીધા જ પેસે છે કેમ કે દર સીધું હોય છે, તેમ મનના ચંચળ આવેગેને લીધે જીવમાં જે વકતા હોય છે તે જ્યારે ટળી જાય અને જીવ માયાદિમુક્તિ બનીને સરળ બને અને પછી તેનામાં ઉત્તરોત્તર અનેક ગુણનું આધાન થતું જાય. આ સરળતામાં કારણભૂત જે કર્મ ક્ષપશમ તેને માર્ગ કહેવાય. આવા ક્ષપશમરૂપ માર્ગમાં પ્રવેશ કરવાની યેગ્યતાવાળે જીવ માભિમુખ કહેવાય. એવા ક્ષયરામની જેને શરૂઆત થઈ છે એવો ઉત્તરોત્તર ગુણવૃદ્ધિવાળે જીવ માર્ગપતિત (માર્ગે ચાલનારે, Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ચૌદ ગુણસ્થાન કહેવાય. અને એ રીતે ક્ષયે પશમ વધતાં વધતાં જે જીવને છેલ્લું યથાપ્રવૃત્તિકરણ પૂર્ણ થવાની તૈયારી હોય તેને માર્ગાનુસારી કહેવાય. શ્રી લલિતવિસ્તરા ગ્રંથમાં અપુનર્બન્ધક આત્મ માર્ગોનુસારી જ હોય તેથી જ તેની સઘળી પ્રવૃત્તિ ઉત્તમ હેય તેમ કહ્યું છે. જ્યારે ધર્મસંગ્રહમાં અપનબંધકને માર્ગાનુસારી ભાવની સન્મુખ કહ્યો છે. વળી ત્યાં અન્યત્ર ટીપણમાં છેલા યથાપ્રવૃત્તિકરણને અંતે વર્તતા - જીવને માર્થાનુસારી કહ્યો છે. તે પહેલાં વિભિન્ન અવસ્થામાં અપુનર્બન્ધક, માર્ગાભિમુખ-માર્ગાપતિત વગેરે કહેવાય એમ કહીને અપુનર્બન્ધકને માર્ગાભિમુખ કે માર્ગ પતિત અવસ્થામાં માર્ગાનુસારી ન કહ્યો. આ બધી વાતને સમય આ રીતે કરી શકાય કે, વાસ્તવ માનુસારીપણું તે છેલ્લા યથાપ્રવૃત્તકરણને અંતે રહેલા જીવમાં હોય. અને ભાવિમાં તે માર્ગોનુસારી ભાવની પ્રાપ્તિ અપુનબંધકને માર્ગાભિમુખ અને માર્ગ પતિતને થવાની જ છે માટે તે બધાયને ઉપચાર માર્ગોનુસારી કહી શકાય. એટલે શ્રી ધર્મસંગ્રહ ગ્રન્થના આધારે ચરમાવર્તાકાળવતી જીવના ૧લા ગુણસ્થાનની વિકાસયાત્રાને ક્રમશઃ આ રીતે નામ આપી શકાય : ૧. અપુનર્બક ભાવ-ફરી ૭૦ કે. કે. સાગરેપમની મિથ્યા ત્વની સ્થિતિ નહિ બાંધનારે જીવ. ૨. માર્ગાભિમુખમાવ-પૂર્વોક્ત ક્ષશિમરૂપ માર્ગની સન્મુખ જાય. ૩. માર્ગ પતિતભાવ – પૂર્વોક્ત પશમવાળો – ગુણબુદ્ધિવાળો જીવ. ૪. માર્ગાનુસારીભાવ-છેલા યથાપ્રવૃત્તકરણના અંતે વર્તતો જીવ Page #28 -------------------------------------------------------------------------- ________________ ચોદ ગુણસ્થાન ૧૫ આ બધાય આદિધાર્મિક જીમાં મિથ્યાવભાવ હોવા છતાં તેમનામાં માધ્યચ્ચ ” ગુણ એ સુન્દર પડ્યો છે કે જેને અંગે તેમને ધર્મદેશનાના અધિકારી કહ્યા છે. ધર્મદેશનાને અગ્ય તે જ મિથ્યાત્વી જીવે છે, જેઓ કદાગ્રહ-ગ્રસ્ત છે. પ્રશ્ન : આવું માધ્યશ્ય તો જૈનદર્શનના અનુયાયીરૂપ અપુનબન્યકમાં જ ઘટે ને ? બીજાઓ તે પિતાનાં દર્શનેમાં કહેલા આચારવાળા એકસરખા ન હોવાથી તે અપુનર્બન્ધકોમાં માધ્યસ્થ શી રીતે ઘટશે ? ઉત્તર : મિથ્યાત્વ ગુણસ્થાને પણ યોગની દષ્ટિ પ્રગટે છે માટે તે દૃષ્ટિ તેમને પણ ગુણપ્રાપક બનતી હોવાથી તેમનામાં સત્યશોધકવૃત્તિ, નિષ્પક્ષપાત વલણ વગેરે હોઈ શકે છે. તેમની માગભિમુખતાના બળે તેમાં શેરડી–શેરડીને રસશેરડીને અડધે ઉકાળેલે રસ અને ગોળની જેમ ઉત્તરોત્તર વધુ મીઠાશ હોય છે તેમ ઉત્તરોત્તર વધુ ગુણવાળી મિત્રા-તારા–બલા અને દીકા એ ચાર પ્રકારની ગદષ્ટિએ ક્રમશઃ પ્રગટે છે. અજ્ઞાની મિથ્યાદષ્ટિ પણ મિથ્યાત્વની મંદતા થતાં પ્રગટેલા માધ્યસ્થ; તત્વજિજ્ઞાસા વગેરે ગુણેના ચુંગે માર્ગને જ અનુસરતે હેવાથી ધર્મશ્રવણ માટે એગ્ય છે, તે પછી તેનાથી વિશેષ ગુણિયલ એ દુરાગ્રહ વિનાને આત્મા તો સુતરાં યોગ્ય છે. ટૂંકમાં કહેવાનો આશય એટલે જ છે કે આદિધાર્મિક જીવે તેમના મંદમિથ્યાત્વર્થી પ્રગટેલા કેટલાક ગુણને કારણે ધર્મદેશના સાંભળવાના અધિકારી બને છે. માર્ગાભિમુખ અને માર્ગ પતિત એ બેય વિશિષ્ટ અવસ્થાઓ અપુનર્બન્ધક ભાવ આવ્યા પછી જ આવે છે એવું આપણે નક્કી કર્યું છે. પરંતુ આ એક મત છે. બીજે પણ એક મત છે, જેનું કહેવું એમ છે કે માર્ગાભિમુખ અને માર્ગપતિત એ બે અવસ્થાએ -અપુનબંધક ભાવ પ્રાપ્ત થયા પહેલાં પ્રાપ્ત થાય છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૬ ચૌદ ગુણસ્થાન આમને પ્રથમ મત ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજાને છે, જે તેઓશ્રીએ પંચસૂત્રગ્રન્થના પાંચમા સૂત્રની વ્યાખ્યાના પ્રાન્ત ભાગમાં સ્પષ્ટ કર્યો છે. જ્યારે બીજે મત ગબિન્દુના ૧૭૯મા પ્લેકની અજ્ઞાતકર્તાક ટીકામાં જણાવાય છે. પરંતુ ટીકાકારે તેને નિરસ પણ કર્યો છે. શ્રી પંચાશક ગ્રન્થના ૩ જા પંચાશકના ૩ જા શ્લેકમાં પણ આ જ બીજે મત જણાવવામાં આવ્યું છે. ઉપદેશપદના ૨૫૩માં લેકની ટીકામાં ભગવાન મુનિચન્દ્રસૂરિજી મહારાજાએ તે પ્રથમ મતને જ નિર્દેશ કર્યો છે. આપણું ગ્રન્થકાર પરમર્ષિએ પિતાની દ્વા. ઢા. ૧૪મીના ૨ થી ૪ કલેકમાં બેય મતને સમન્વય. કરતાં જણાવ્યું છે કે, “માર્ગાભિમુખ અને માર્ગપતિત એ બેય. અવસ્થાઓ અપુનર્બન્ધક ભાવની જ ઉત્તરોત્તર ચડિયાતી અવસ્થા છે. પણ જેઓ એ બેય અવસ્થાને અપુનબંધક ભાવની પ્રાપ્તિ થતાં. પહેલાં પ્રાપ્ત થનારી માનીને અપુનબન્ધક ભાવથી પૃથ માને છે. તેમના મતે પણ એટલું તે સમજવું જોઈએ કે એ અવસ્થાએ પણ ધર્મના અધિકારની કટિમાં જ છે કેમ કે એનાથી જ આગળ. ઉપર અપુનબંધકભાવ પ્રાપ્ત થવાને છે અસ્તુ. આ અપનબંધક (આદિધાર્મિક) અવસ્થાના કાળમાં જ્યાં સુધી આગળ કહેવામાં આવશે તે ચેગના બીજ પ્રાપ્ત થયાં નથી ત્યાં સુધી ધર્મને બાલ્યકાળ કહેવામાં આવે છે અને બીજપ્રાપ્તિ પછીના કાળને ધર્મને યૌવનકાળ કહેવાય છે; એગ-બીજ અને ચગની. વિચારણા કરતાં પહેલાં આપણે એગની પૂર્વસેવાને વિચાર કરીએ. Page #30 -------------------------------------------------------------------------- ________________ ગની પૂર્વસેવા [૩] અપુનર્બન્ધક અને એની ઉપરના સમ્યગદષ્ટિ આત્માઓને આધ્યાત્માદિ ગની પ્રાપ્તિ થઈ શકે છે પરંતુ એ માટે જરૂરી એવી યેગની પૂર્વસેવાને અભ્યાસ કરવાને હેય છે. આ અભ્યાસમાંથી પસાર થયેલા આત્મા એ વ્રતસહિત તત્વચિન્તનાદિ એમના અધિકારી બની શકે છે. પૂર્વસેવા તરીકે મુખ્ય ચાર વસ્તુ છે : (૧) ગુરુ-દેવાદિપૂજન (૨) સદાચાર (૩) તપ (૪) મુક્તિઅદ્વેષ. ગુર–પૂજન : માતાપિતા કલાચાર્યને ગુરુ કહેવાય. તેમના સગા-સંબંધી આદિ ગુરુવર્ગ કહેવાય. એમનું પૂજન કરવું એટલે (૧) ત્રિકાળ નમસ્કાર (૨) અભ્યસ્થાનાદિ વિનય (૩) લઘુતા () અશુચિ-વિસર્જનાદિ અગ્ય સ્થાને એમને નામે ચાર ન કર. (૫) એમની નિંદા સાંભળવી નહિ. (૬) સારાં વસ્ત્રાદિ આપવા (૭) હિતકર ક્રિયા કરાવવ (૮) એમને અનિષ્ટ વ્યવહાર–ત્યાગીને ઈષ્ટમાં પ્રવૃત્તિ કરવી. પરંતુ તેમ કરતાં ધર્માદિ પુરુષાર્થને બાધ ન આવે તે ખાસ જેવું. (૯) ગુરૂવર્ગનાં આસનાદિ પોતે ન વાપરવા (૧૦) મૃત્યુ બાદ એમની સંપત્તિને તીર્થ–સ્થાનમાં જવી. જે પોતે લે તે તેમના મૃત્યુ આદિની અનુમતિ લાગે. (૧૧) એમના પ્રતિબિંબ સ્થાપી વ્યાદિ પૂજા કરવી. કેટલાક તેમણે સ્થાપિત કરેલી દેવપ્રતિમાદિની પૂજા કરવાનું કહે છે. (૧૨) આદરપૂર્વક એમનું પૂજન વગેરે મરણોત્તર ક્રિયા કરવી. ચી. ગુ. ૨ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ચૌદ ગુણસ્થાન દેવપૂજન : પુષ્પાદિપૂર્વક પ્રીતિ-ભક્તિભરી આરાધ્ય દેવની સ્તવનાઓ કરવી. જ્યાં સુધી સમજણના અભાવે વીતરાગસર્વજ્ઞ ભગવાનની ઓળખ ન થાય ત્યાં સુધી મહાદેવાદિ સર્વ દેવોને સામાન્યથી અથવા અતિશય શ્રદ્ધાથી પરલેકદષ્ટિવાળા આત્માને તેઓ પણ ગૌરવ કરવા એગ્ય છે. અહીં આ પ્રવૃત્તિ ચારિસજજીવની ચાર ન્યાયથી યેગ્ય જ સમજવી. સર્વ દેવોને સામાન્યથી પૂજતે આત્મા જ્યારે અરિહંત દેવમાં ગુણાધિકતા જુએ છે ત્યારે અન્ય દેવો ઉપર દ્વેષ કર્યા વિના એમને છેડી દઈને અરિહંતદેવનું પૂજન કરે છે. ગુરુદેવાદિ પૂજન કર્યું તેમાં આદિ પદથી પાત્ર એવા વ્રતધારી સાધુઓ અને સ્વયં રાંધવાના ત્યાગવાળા માત્ર ભિક્ષાજવી સાધુઓને વિશેષ દાન દેવું. તે સિવાય અન્ય, દીન, કૃપણ, કેઢિયા, રેગી વગેરે બધાને દાન દેવું. આ દાન પિતાના પિષ્ય વર્ગને બાધ ન કરે તે રીતે દેવું જોઈએ તથા સ્વ–પરને ધર્મબાધાકારી જાળ–છરા વગેરે વસ્તુનું ન હોય. સદાચાર : લેકનિંદાભય, દીનહીન ઉપર ઉપકારયત્ન, કૃતજ્ઞતા, દાક્ષિણ્ય, સર્વનિંદાત્યાગ, સદાચારી પ્રશંસા, આપત્તિમાં અદીનતા, સંપત્તિમાં ઉચિત વર્તાવ અને નમ્રતા, અવસરેચિત હિત–મિતભાષિત, વચનપાલન, વ્રતચુસ્તતા, અવિરુદ્ધ કુલાચાર અગ્ય ધન-વ્યયત્યાગ, સ્થાને ધનવ્યય, પ્રમાદત્યાગ, અવિરુદ્ધ કાચા-પાલન, પ્રામાણિકતાપૂર્વકને ઉચિત વ્યવહાર નિન્ય પ્રવૃત્તિને સદૈવ ત્યાગ. તપ : ચાન્દ્રાયણદિ (શુક્લપક્ષમાં ૧-૧ કળિયે વધારતો જવાને અને કૃષ્ણપક્ષમાં ઘટાડતે જવાને) બીજા પણ કષાયનિધિ, બ્રહ્મચર્યાદિ સહિતના મૃત્યુંજય, પાપસૂદન આદિ તપો. અહિદ સુખની આશંસા વિના “ો હી ઉસ મા ૩ ના નમ: આદિ મન્ટોની તપૂર્વકની સાધના મુક્તિ-અદ્વેષ : ભવાભિનંદિ જીવોને ભવની તીવ્ર આશંસા “હોવાથી મુક્તિ પ્રત્યે દ્વેષ હોય છે. માટે જ એની તપ–જપની ક્રિયાઓ Page #32 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન સંસારની વૃદ્ધિ કરાવનારા બની જાય છે. મુક્તિને રાગ તે દૂર રહ્યો, પણ મુક્તિને અદ્વેષ પ્રાપ્ત થતાં તે તપ-જપાદિ કિયા સફળ બનવા લાગે છે. એટલું જ કે તપાદિ સદનુષ્ઠાન ઉપર રાગ તેવો જરૂરી છે. આથી જ અભવ્યને મુક્તિ-અદ્વેષ હોવા છતાં સદનુષ્ઠાન ઉપર રાગ ન હોવાથી તેના તપાદિ અનુષ્ઠાને મુક્તિસાધક બની શકતા નથી. યોગની પૂર્વસેવાની જેમ સમ્યગ્દષ્ટિની પણ પૂર્ણસેવા હોય છે, જેમાં અન્ય દર્શનેના આચારની આરાધના સાથેને માધ્યસ્થ ભાવ પ્રધાન બને છે. માધ્યસ્થપૂર્વકની તે આરાધનાઓ સમ્યકૃવની પ્રાપ્તિમાં અત્યન્ત સહાયભૂત બને છે માટે જ તેને સમ્યફવની પૂર્વસેવા કહેવાય છે. આપણે પૂર્વે જોઈ ગયા કે આ અપુનબંધક ભાવમાં રહેલા આદિધાર્મિકને અધ્યાત્માદિ વેગનાં બીજેની પ્રાપ્તિ થાય છે. આ ગબીજ, આઠ યોગદષ્ટિમાંની ૧ લી મિત્રાદષ્ટિમાં વર્તતા ગીને પ્રાપ્ત થાય છે. એગદષ્ટિની સઝાયના ૮ મા છેકમાં આપણું ગ્રન્થકાર પરમષિ જણાવે છે કે, ગના બીજ ઈહાં ગ્રહે, જિનવર શુદ્ધ પ્રણ રે, ભાવાચાર જ સેવના; ભવ ઉદ્વેગ સુઠામે રે...” ગની આઠદષ્ટિનું સવિસ્તર વિવેચન કરવા પૂર્વે ૧ લા ગુણસ્થાને આદિધાર્મિકને પ્રાપ્ત ૧ લી ૪ દષ્ટિનું વર્ણન જરૂરી છે. એમાં ૧ લી મિત્રાદષ્ટિને આરંભ કરતાં પહેલાં તેના જ એક અંગ રૂપ એગ. બીજ -શું છે? વગેરે વિચાર કરીએ. Page #33 -------------------------------------------------------------------------- ________________ યોગ–બીજ [૪] ભગવાન હરિભદ્રસુરિજી મહારાજાએ “નિકુ કુરા ' ઈત્યાદિ પરથી, કેગના બીજેને લલિતવિસ્તરા ગન્થમાં સંગ્રહ કર્યો છે. તેમને પ્રથમ નામ, નિર્દેશ કરીને વિસ્તારથી વિચાર કરશું. (૧) જિનેશ્વરદેવોને વિશે નિરાશસભાવપૂર્વકની શુદ્ધ માનસિક પ્રીતિ. જેના બળે વાચિક સ્તવનાદિ રૂપ નમસ્કાર અને કાયિક પંચાંગપ્રણિપાત રૂપ કુશલ-મન-વચન-કાયાની શુદ્ધ પ્રવૃત્તિ થાય. (૨) ભાવ–આચાર્યાદિને વિશે પણ ઉપર પ્રમાણેની માનસી પ્રીતિ તથા પ્રવૃત્તિ. તથા શાસ્ત્રોક્ત વિધિપૂર્વક શુદ્ધાશયપૂર્વકની તેમની વૈયાવચ્ચ. (૩) આર્તધ્યાન રૂપ નિમિત્ત વિના જન્માદિ દુઓના ભાનથી સાહજિક ભદ્રેગ. (૪) મુનિવર્ગને ઔષધાદિ દાન, વગેરે દ્રવ્ય-અભિગ્રહોનું રૂચિપૂર્વક પૂર્ણ પાલન (સમ્યક્ત્વ પૂર્વની અવસ્થામાં આ ગ–બીજ પડે છે માટે ત્યાં ભાવ-અભિગ્રહ હેઈ શકે નહિ) (૫) સિદ્ધાન્ત લખાવવા દ્વારા સિદ્ધાન્તભક્તિ (૬) બીજ કથાની પ્રેમ-શુદ્ધ શ્રદ્ધા (૭) બીજકથાથી બીજ ઉપર ઉપાદેય ભાવ. અપુનર્બક અવસ્થાને પામેલા આત્માઓમાં ઉપરોક્ત બીજે સુખપૂર્વક વાવી શકાય છે. જેમ વિધિપૂર્વક સારી જમીનમાં વાવેલા અનાજનાં બજે ઊગી નીકળે છે તેમ એ ધર્મનાં બન્ને પ્રાય: તે Page #34 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન જીમાં ઊગી નીકળે છે. તેનું વાવેતર અંકુરા વગેરેનું સ્વરૂપ લલિતવિસ્તરા ગ્રન્થના આધારે જાણું લઈએ. ધર્મની નિર્મલ પ્રશંસા કરવી તે ધર્મબીજનું વાવેતર કરવા રૂપ છે, તે ધર્મ પ્રાપ્ત કરવાની ચિંતા કરવી એ બીજના અંકરે છે, તે ધર્મકથા સાંભળવી તે તેને કંદ કહેવાય છે. તે ધર્મનું આચરણ કરવું તે પુષ્પને નાળ કહેવાય છે, તેનાથી દેવ–મનુષ્ય પ્રોગ્ય સંપદા મળે તે પુષ્પ કહેવાય છે અને પરિણામે સર્વકર્મા નિવૃત્તિ તે ફળ કહેવાય છે. ઉપરોક્ત બીજના વાવેતર વિના જીવનમાં કદી પણ રોગને ઉદય થતું નથી. ઉપદેશ પદની ૨૨૪ મી ગાથામાં કહ્યું છે કે, “સારે વરસાદ થવા છતાં પણ જેમ બીજ વાવ્યા વિના ધાન્ય થતું નથી નેમ ઉપર જણાવેલા ધર્મબીજના વાવેતર વિના શ્રીતીર્થકર ભગવંતની - હાજરીમાં પણ આત્મામાં ધર્મવૃક્ષ ઊગી શકતું નથી. ગદષ્ટિ સમુચ્ચય ગ્રન્થમાં કહ્યું છે કે યોગબીજને પ્રાપ્ત કર્યા પછી મુક્તિપદની અવશ્યમેવ સિદ્ધ થાય છે કેમ કે આ બીજ -વાંઝિયા નથી. ગ–બીજ પ્રાપ્ત થયા પછી આત્માના બાધક ભાવ દૂર થઈ જાય છે અને સાધક ભાવને જ પ્રસાર થવા લાગે છે. શ્રીદેવચન્દ્રજી મહારાજે કહ્યું છે કે, “બાધક પરિણતિ સવિ ટળે, સાધક સિદ્ધિ કહાય રે... જગતારક પ્રભુ વિનવું.” વિનેગુ શરું વિત્ત : વીતરાગ સર્વજ્ઞ ભગવંતેને વિશે (૧) પ્રીતિ-ભક્તિ ભાવભર્યું ચિત્ત રાખવું. તેમને તેવા મનપૂર્વક, (૨) -વાચિક નમસ્કાર કરે અને (૩) કાયાથી પંચાગ પ્રણિપાતાદિ કરવાં. આ પ્રણામાદિ સંશુદ્ધ હોવા જોઈએ. કેમ કે અસંશુદ્ધને અહીં સ્થાન જ નથી. કેમ કે તેવા પ્રણામાદિ તે યથાપ્રવૃત્તિકરણના ભેદરૂપ હાઈ તેમનામાં ગબીજેપણું ઘટે નહિ. કેમ કે તેવા પ્રણામ મુક્તિ-ફળના દાતા બની શકતા નથી. જ્યારે ગબીજ તે અવધ્ય છે, અવશ્ય મુક્તિફળની ભેટ ધરનારું છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન રોગ-જમાં સર્વ પ્રથમ બીજ તરીકે વિતરાગ ભક્તિ જણાવીને તેની સર્વોત્કૃષ્ટ વિશેષતા સૂચવી છે. શ્રી રૂપવિજ્યજી મહારાજા જણાવે છે કે, ભક્તિ વિના નવિ મુક્તિ હવે કે ભક્તને, રૂપી વિના તે તે ન હવે કઈ વ્યક્તિને.” આ પ્રથમ દષ્ટિમાં ભગવાનને વંદનાદિ રૂપ દ્રવ્યભક્તિ મુખ્યપણે અભિપ્રેત છે પરંતુ પ્રભુ સાથે અભેદ થવાની ઈચ્છા, નિષ્કામભાવાદિ રૂ૫ ભાવભક્તિની મુખ્યતા અભિપ્રેત નથી. પ્રશ્ન : સંશુદ્ધ પ્રણામ એટલે કેવા પ્રણામ ? ઉત્તર : તેનાં ત્રણ લક્ષણ જણાવ્યાં છે. ૧. અત્યન્ત ઉપાદેય. બુદ્ધ ૨. સંજ્ઞાનિરોધ ૩. નિષ્કામપણું. ઉપાદેયબુદ્ધિ : જિનેશ્વરદેવ અત્યન્ત આદરણીય છે એવી બુદ્ધિ. પ્રભુની ભક્તિમાં ગાંડા બનતે આ જીવ બધાં ય કામને ગૌણ કરી દે છે, પડતાં મુકે છે. સંજ્ઞાનિરોધ : અહીં “સંજ્ઞા પદથી ૧૦ સંજ્ઞા લેવાની છે. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, ઓઘ અને લોકસંજ્ઞા-આમાંની એક પણ સંજ્ઞા ભક્તિકાર્યમાં લેશ પણ સ્કુરાયમાન. ન થાય. ભક્તિમાં રસતરબળ ભક્ત ખાવા-પીવાનું પણ ભૂલી જાય. પ્રભુ પાસે વળી ભય કે? એ વાત તેના રૂવાડે રૂવાંડે રમી જાય. રતિ તે આ જિનેશ્વરમાં જ ઓતપ્રેત બની હેય એટલે લૌકિકમૈથુનની ક્રિયા તે અતિનિન્જ લાગે, મૂચ્છને ભાવ તે ક્યાંય પલાયન થઈ ગયું હોય, ક્રોધાદિ કષાયે શાન્ત થઈ ગયા હોય. જડતા અને લેકેની ખુશામતી મેળવવા વગેરેની મને વૃત્તિ નષ્ટપ્રાયઃ થઈ ચૂકી હેય. શ્રી ચિદાનંદજી મહારાજાએ લેકસંજ્ઞાને અનુલક્ષીને કહ્યું છે કે, “જનમનરંજન ધર્મનું મૂલ ન એક બદામ.” નિષ્કામભાવ : ભક્તિની પાછળ કોઈ પણ પ્રકારની એહિક કામના ન હોવી જોઈએ. Page #36 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૨૩ આ ત્રણેય ભાવાળા પ્રણામાદિ જ સંશુદ્ધ ચિત્ત ગણાય છે. સત્તાકવિત્ર પરત્(કાલચિત્ત) ભાવગી એવા ભાવાચાર્ય, ભાવ-ઉપાધ્યાય, ભાવ–સાધુ, ભાવ—તપસ્વી વગેરે પ્રત્યે પણ શુભભાવસંપન ભક્તિ-ભાવભર્યું વિશુદ્ધ કુશળ ચિત્ત જેવું..તે બીજું ગબીજ છે. અહીં દ્રવ્યાચાર્યાદિને નિષેધ કર્યો છે. કેમ કે તેઓ ખોટા રૂપિયા જેવા છે. જેમને વટાવવા જતાં કેડીની કિંમત તો ઊપજતી જ નથી પણ કેટલીક વાર તો ભારે મુશ્કેલીમાં મુકાઈ જવું પડે છે. ધાતુ બેટી અને છાપ બેટી, અથવા ધાતુ ખેટી અને છાપ સાચી. આ બે ય પ્રકાર બનાવટી રૂપિયાના છે. આ બે ય દ્રવ્યલિંગીઓની સેવા વગેરે નિષ્ફળ હોવાથી તેમની સેવામાં ઉધત થવું ન જોઈએ. અન્યથા અધર્મની જ પુષ્ટિ થાય. એગી આત્માઓ એવા દાંભિક દ્રવ્યલિંગી તરફ આદરભાવ બતાવતા નથી, કેમ કે તેઓ સ્વયં વિશુદ્ધભાવના પુજારી છે, કેવળ દ્રવ્યના નહિ. માટે જ દ્રવ્ય-ભાવ ઊભયથી સાધુને અથવા ભાવથી સાધુને તેઓ માન્ય કરે છે. આવા મુનિઓની તેઓ વિનમ્રભાવે સેવા કરે છે. તેમને આહાર-ઔષધાદિનું દાન કરે છે. સહજ ભદ્રેગઃ સંસારની અસારતાને જાણીને તેના તરફને અરુચિભાવ હ. ઈષ્ટ વિયેગાદિ આર્તધ્યાનના નિમિત્તે પ્રાપ્ત થતાં સંસાર ઉપર ઘણાને નફરતભાવ જાગી જાય છે. પરંતુ તેવા નફરતભાવની અહીં વિવક્ષા નથી. પરંતુ અહીં તે સંસારનાં વિવિધ પાસાંએનું અનિત્યાદિ ભાવના દ્વારા દર્શન કરીને સંસાર માત્ર ઉપર અરુચિભાવ વિવક્ષિત છે. ટૂંકમાં સાંસારિક સમગ્ર સુખે પ્રત્યે પણ સહજ બની ગએલે ઉદ્વેગ એ જ ગ-બીજ છે. આવા સાહજિક ભકૅગ માટે ૧૨ ભાવનાનુ પુનઃ પુનઃ ચિન્તન અત્યન્ત અનિવાર્ય છે, તેનાથી જ જગતનું વાસ્તવિક સ્વરૂપ નજરે ચડી જાય છે. અને સંસારની નરી નિર્ગુણતાનું દર્શન થતાં તેના તરફ જે સૂગ ઉત્પન્ન થાય છે તે સાહજિક બની જાય છે. દુઃખ પ્રત્યેને જ ઉગ-ભાવ સુખ પ્રાપ્ત થતા ટળી જાય છે. કેમ કે દુખથી ત્રાસેલો સંસારના સુખને તે સારું માની Page #37 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન સ્વાભાવિક રીતે સાથ છે. આથી જ રાજ માંથી પાછા રહ્યો છે એટલે સુખ પ્રાપ્ત થતાં જ તેને દુઃખ જેવું જ ધિક્કારવા લાયક માની લેવા તે લાચાર બનશે. પરિણામે તેને ભદ્રેગ દૂધના ઊભરા જેવું બની રહે. દ્રવ્ય-અભિગ્રહપાલન : વિશિષ્ટ કોટિના આધ્યાત્મિક જીવનમાં મસ્તાન રહેતા મહામુનિઓને આહારદિના દાન વગેરે દ્રવ્યાભિગ્રહો કરવા એ ગ–બીજ છે. સમ્યકૃત્વ ભાવની પ્રાપ્તિની નજદીકમાં આવી ચૂકેલા આત્માઓનું માનસવલણ સ્વાભાવિક રીતે જ એવા મહામુનિઓ તરફ, સદાચારી જીવન તરફ ઢળી રહેતું હોય છે. આથી જ સાંસારિક પ્રવૃત્તિમાં કયારેક ઘસારો વેઠીને પણ તેઓ મહામુનિના દાનાદિ ધર્મોથી પાછા હટતા નથી. જેમ આ આત્માઓ પ્રભુ-ભક્તિમાં ઘેલા બને છે તેમ મુનિ-ભક્તિમાં પણ ગાંડા બને છે તેથી જ તેમના જીવનમાં તે સંબંધિત અનેક દ્રવ્યાભિગ્રહનું પાલન થતું હોય છે. આવા આત્માઓમાં દીનદુખિતે ઉપર અત્યંત દયાભાવ હોય છે. એટલે તેઓ સાર્વજનિક ઉપગમાં આવતી સંસ્થાઓમાં પણ દાનાદિ દેતા હોય છે. દીને દ્ધાર માટે દાનશાળાદિ લાવવા તરફ પણ તેમની સુરુચિ રહ્યા કરે છે. દ્વા. દ્વા. માં આપણા ગ્રંથકાર પરમર્ષિ જણાવે છે કે પુષ્ટાલંબનને આશ્રયીને વાવ-કૂવા–દાનશાળાદિ કરાવવા પડે તો પણ તેનાથી જિનશાસનની ઉન્નતિ થાય અને અન્ય જીવોમાં ધર્મ-પ્રશંસા રૂપ બીજનું આધાન થાય અને અનેક માનવે ઉપકાર કરીને અનુકંપા-ધર્મ બજાવવાની તક પણ મળે છે, તેથી આવા દાનાદિમાં મુખ્ય હેતુ તે તે આત્માને શુભાશય જ હોય છે. વળી ભગવંતે પણ દાનને ધર્મનું મુખ્ય અંગ કહ્યું છે અને તે માટે તે ભગવંતે પણ ચારિત્ર્યધર્મ અંગીકાર કરતાં એક વર્ષ સુધી દાન દીધું હતું. વિધિ-સિદ્ધાંત લેખન : જગતના વાસ્તવિક સ્વરૂપને જણાવતું અને હેય-ઉપાદેય તને વિવેક કરતું શાસ્ત્ર તે જ સિદ્ધાંત. એવા સિદ્ધાંતનું પ્રતિપાદન કરતાં શાસ્ત્રો લખાવવા, વંચાવવા, સાંભળવા વગેરે Page #38 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ઉત્તમ કોટિનું ગ–બીજ છે. સિદ્ધાંત-લેખન પણ વિધિપૂર્વક જોઈએ, અનીતિથી ઉપાર્જિત ધનથી સિદ્ધાંત લેખન કરાવવું તે ઉચિત નથી. તેમ સિદ્ધાંત લખાવતાં કોઈ પણ આશાતના વગેરે ન થાય તે પણ જાળવવું જોઈએ. સિદ્ધાંત–લેખકને પણ સંતોષ આપ જોઈએ. સિદ્ધાંતગ્રંથ લખાઈ ગયા બાદ નગરમાં તેને સત્કાર-બહુમાન થાય તે માટે ઠાઠથી મહોત્સવપૂર્વક વરઘોડો કાઢવે જોઈએ. સિદ્ધાંતનું સારી રીતે -રક્ષણ થાય તે માટે પેટી વગેરે બનાવવાનો પ્રબંધ કરવું જોઈએ. શ્રી ગદષ્ટિની સજઝાયમાં કહ્યું છે, “લેખન–પૂજન દાનને, શ્રુતિ વાચન ઉદ્ગ્રાહ, પ્રકાશના સ્વાધ્યાયને, ચિંતન ભાવન ચાહ.” સિદ્ધાંતલેખનની જેમ સિદ્ધાંતનું ધૂપ–વાસક્ષેપાદિથી પૂજન પણ કરવું જોઈએ. વળી મુમુક્ષુને અથવા સત્પાત્રને એ સિદ્ધાંત-ગ્રંથનું દાન પણ કરવું જોઈએ. જે ધર્મગ્રંથ વાંચવાને પિતાને અધિકાર હોય તેનું વિનયાદિપૂર્વક વાચન પણ કરવું જોઈએ. સદ્ગુરુના વિરહે આવા ગ્રંથનું વાચન ગુરુની બેટ પૂરી પાડનારું બને છે. ઉગ્રહ : વિધિપૂર્વક સિદ્ધાંતનું ઉદગ્રહણ કરવું જોઈએ. અર્થાત્ શાસ્ત્ર-વાંચનને અધિકાર મેળવવા માટે શાસ્ત્રોક્ત ક્રિયા વહન કરવી જોઈએ. પ્રકાશન : પિતાને જે બંધ થયે તેનું બીજા એગ્ય આત્મા પાસે પ્રકાશન કરવું જોઈએ. કેમ કે શ્રોતાના અનુગ્રહની બુદ્ધિથી પ્રવર્તતા વક્તાને એકાંતે લાભ થાય છે તેમ જ પિતાને ચિંતન કરવાની તક પણ મળી જાય છે. સ્વાધ્યાય : સિદ્ધાંતને સ્વાધ્યાય કરે એટલે વાચના–પૃચ્છનાપરાવર્તન કે ધર્મકથા કરવી. (૧) વાચના–વિનયપૂર્વક ગુરુ સમીપે સૂત્રનું વાચન લેવું. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૬ (૨) . ચી ગુણસ્થાન પૃચ્છની-વિનયપૂર્વક તવપૃચ્છા કરવી. માધ્યસ્થભાવ જાળવીને પૂછવું. કદાગ્રહ રાખ્યા વિના પૂછવું. (૩) પરાવર્તન –શીખેલા સિદ્ધાંતને પુનઃ પુનઃ પાઠ વગેરે કરવા. () ધર્મકથા–શ્રોતાઓ સમક્ષ સિદ્ધાંતને વિધિપૂર્વક શાસ્ત્રચુસ્ત રહીને સંભળાવવા તથા, (૫) ચિંતન-મેળવેલા તત્વની પુનઃ પુનઃ ચિંતા કરવી, સૂક્ષમ વિચારણા કરવી, ઊહાપોહ કરે. (૬) ભાવના–તે તે સિદ્ધાંતને આત્મામાં ભાવિત કરી દેવા ફરી ફરી. તેનું રટણ કરવું. ભાવના એટલે પુટ. સુવર્ણને એકદમ ચેમ્બુ કરવા સંપુટમાં, કુલડીમાં મૂકી ફરી ફરી તપાસવારૂપ ભાવના– પુટ દેવાય છે ત્યારે તે શુદ્ધ થાય છે. તેમ જુદી જુદી રીતે તત્વ-ચિંતા કરવાથી આત્માની-જ્ઞાનની નિર્મળતા પ્રાપ્ત થાય છે. બીજકથાને પ્રેમ–શુદ્ધ શ્રદ્ધા : ગના બીજેની કથા સાંભળતાં અતિ ઉલ્લાસ થાય. “એ એમ જ છે” એવી શ્રદ્ધા થાય. એ પણ ગ–બીજ છે. આથી જ ગ-બીજવાળા રોગીઓ જ્યારે જ્યારે તત્વશ્રવણું કરે છે ત્યારે તેમનાં સંવે રૂંવાં ખડાં થઈ જાય છે. એમનું અંતર આનંદમય થઈ જાય છે. પુનઃ પુનઃ અંતરમાં પિકારી ઊઠે છે, ગુરુદેવ જેવું કહે છે તેવું જ છે! કેવું અદભૂત તત્વ! કેવા ભગવાન! કેટલા ઉપકારી !” યદ્યપિ અહીં સમ્યગ્દર્શનના ઘરની રુચિ નથી કિન્તુ એ રુચિને તાણી લાવે તેવી તત્વ-રૂચિ જરૂર છે. બીજકથામાં ઉપાદેયભાવ : આ છેલ્લું ગ–બીજ કહ્યું છે. બીજથા સાંભળતાં તે બીજ અત્યંત ઉપાદેય લાગે, તેની ઉપર : ભારે આદર જાગે. Page #40 -------------------------------------------------------------------------- ________________ યેાગિ [૫] હવે અપુનઃખ ન્ધક આત્મામાં સંભવતી ૪ યોગદષ્ટિનું સ્વરૂપ વિચારીએ. આ ચેાગઢષ્ટિ જેમને પ્રાપ્ત થઇ નથી તે તીવ્ર મિથ્યાત્વી જીવાને આઘષ્ટિ હાય છે. આધ એટલે સ્થૂલ-સામાન્ય-પ્રવાહ. ષ્ટિ એટલે ઇન-જ્ઞાન. જે જીવા તીવ્ર મિથ્યાત્વભાવમાં હોય છે તેમની દૃષ્ટિ (vision)માં ઘણી સ્થૂલતા વિપરāતતા વગેરે હોય છે. વસ્તુને તેના સ્વરૂપમાં તેઓ જોઈ શકતા નથી. અનાદિકાળના સસ્પેંસાર–પ્રવાહમાં તણાતા એ જીવાની દૃષ્ટિમાં તત્ત્વાતત્ત્વના કર્યો વિવેક હાતા નથી. આવા પ્રાકૃત જીવાનુ જે લૌકિક દન તે આધ-ષ્ટિ છે. (layman's vision) આ એઘદષ્ટિ પણ બધાની સરખી નથી હાતી કિન્તુ જ્ઞાના.. વરણાદિ કર્મોની વિચિત્રતાને લીધે અનેક પ્રકારની હાય છે. જેમ કે (૧) મેઘલી રાતે અત્યંત ઝાંખુ કાઇક દેખાય (૨) પશુ મેઘ વિનાની રાતે તે જ કાંઇક વધારે સ્પષ્ટ દેખાય (૩) અને તેથી પણ સ્પષ્ટ મેઘલા દિવસે દેખાય (૪) તેથી પણ વધુ સ્પષ્ટ વાદળ વિનાના દિવસે ઢેખાય (૫) તેમાં પણ જે જોનારા ભૂતાદિના વળગાડ વગેરેવાળા હાય તે દેખાવમાં જે આવે (૬) તેના કરતાં એ એવા વળગાડ વગેરે વિનાનાને ઘણું વધુ સ્પષ્ટ ઢેખાય (છ) એય જે બાળક હાય તો તેને જે ઢેખાય તેના કરતાં (૮) પુખ્ત ઉંમરનાને અતિ વધુ Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ચૌદ ગુણસ્થાન સ્પષ્ટ દેખાય, તે પણ જે અ૫ વિવેકવાળે હોય તે તેના કરતાં (૯) વધુ ને વધુ વિવેકીને ઉત્તરોત્તર વધુ ને વધુ સ્પષ્ટ દેખાય. આ મેતી આ વગેરેના પડળના આવરણથી જેવું દેખાય તેથી વધુ સ્પષ્ટ કઈ પણ આવરણ વિના દેખાય. આમ એક જ વસ્તુ વિચિત્ર કારણોને લીધે જુદી જુદી દેખાય છે તેમ ઓઘદષ્ટિવાળા જ લેકિક પદાર્થોને અનેક પ્રકારની દષ્ટિથી જુએ છે. એ બધાયનાં લૌકિક-દર્શન તે બધી એઘદષ્ટિ કહેવાય છે. જે રીતે કર્મ વિચિત્રતાને લીધે એ દષ્ટિના અસંખ્ય ભેદ પડે છે તેમ કર્મના ક્ષપશમ (મિથ્યાત્વમંદતા)ની વિચિત્રતાને લીધે ગદષ્ટિના પણ અસંખ્ય ભેદ પડે છે. એગમાર્ગને અનુસરતી યેગી પુરુષની દષ્ટિ તે ચગદષ્ટિ કહેવાય. આ ઉપરથી એમ કહી શકાય કે એઘદષ્ટિ તીવ્ર મિથ્યાત્વીને હોય, જ્યારે યોગદષ્ટિ મંદ મિથ્યાત્વી અપુનર્બન્ધકાદિ જીવેને હેય. એઘદષ્ટિ આત્માદિને માન પણ ન હોય જ્યારે ગદષ્ટા આત્માપરકાદિને માનતો હોય એઘદૃષ્ટાનું પદાર્થદર્શન બિલકુલ ઢંગધડા વિનાનું હોય જ્યારે ગદષ્ટ તત્ત્વગ્રાહી દષ્ટિથી જેતે-વિચારતે હેય; એઘદ્રષ્ટા દર્શનેને (ધર્મોને) વિશે કદાગ્રહ હેય જ્યારે ગદ્રષ્ટા મધ્યસ્થ હેય. ૮ એગદષ્ટિનાં નામે આ પ્રમાણે છે : મિત્રા-તારા–બલા-દીકા-સ્થિરા-કાન્તા-પ્રભા-પરા. - આ આઠમાંથી ૧ લી ૪ દષ્ટિ ૧ લા ગુણસ્થાનના જીવમાં જ સમાઈ જાય છે. -આઠે ય દૃષ્ટિમાં બોધના પ્રકાશનું તારતમ્ય (સંક્ષેપથી) ૧. મિત્રાદષ્ટિ : તૃણુના અગ્નિકણુ સરખે બેધ હોય છે. "આ બધપ્રકાશ ઈષ્ટ પદાર્થનું દર્શન કરાવવા સમર્થ થતું નથી. "કેમ કે તૃણગ્નિકણની જેમ આ બધપદાર્થની બરાબર સૂર પડે ત્યાં -સુધી ટકી રહેતો નથી. Page #42 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૨. તારાદૃષ્ટિ : આ દૃષ્ટિના મેધ છાણુના અગ્નિકણુ સમા હાય છે. મિત્રા કરતાં આ તારાષ્ટિના ખાધ કાંઇક વધારે ખરા પરંતુ તે એમાં વિશેષ તફાવત હોતા નથી. આથી મિત્રા-તારા દષ્ટિમાં દ્રવ્ય-વંદનાદિ હાય છે. ૩. અલાદ્દષ્ટિ : કાષ્ટના અગ્નિકણુ સમે અહીંના મેધ હાય. છે. અહી પુર્વાક્ત એ ય દષ્ટિ કરતાં અહી વિશેષ આધ હાય છે.. અર્થાત્ ધનુ ખળ, વીય, સ્થિતિ વગેરે વધુ હોય છે. એટલે અહી આધના પ્રયોગ સમયે નિપુણ સ્મૃતિ હોય છે. ૨૯ ૪. દીયાદૃષ્ટિ : દીપકપ્રભાની સદશ અહીના બેષ હોય છે.. ઉપરોક્ત ત્રણેય દૃષ્ટિથી વિશિષ્ટ કાર્ટિને એધ અહી... હાય છે. આ આધ વધુ વીય વાળા અને વધુ ટકનારા હોય છે. છતાં અહીં પણ. ભાવપૂર્વકની ક્રિયા હાતી નથી કિન્તુ દ્રષ્યક્રિયા હૈાય છે. આ દૃષ્ટિવાળા જીવા છેલ્લાં યથાપ્રવૃત્તિકરણના અંત ભાગમાં આવી ચૂકયા હાય છે. પૂર્વ પૂર્વ દષ્ટિ કરતાં ઉત્તરોત્તર દ્રષ્ટિમાં મિથ્યાત્મ ભાવની વધુ ને વધુ મઢતા થતી જાય છે અને ગુણુનું પ્રમાણુ ઉત્તરાત્ત વધતુ' જાય છે. ૫. સ્થિરાષ્ટિ : અહી'થી ચારેય દૃષ્ટિ સમ્યક્ત્વભાવ સહિત જ હોય છે એટલે કે ૪ થા વગેરે ગુરુસ્થાને હાય છે. આ દૃષ્ટિના ખાધ રત્નની પ્રભા સમા છે. રત્નના પ્રકાશની જેમ અહીના મેધ સ્થિર ડાય છે. તેને. આપત્તિના વાયુ એલવી શકતા નથી. એથી જ આ દૃષ્ટિના ધને. ૧. અપ્રતિપાતી ૨. પ્રવÖમાન ૩. નિરપાય (તેલ ખૂટતાં દીવા આલ-વાય તે રૂપ અપાય વિનાના.) ૪. અપરિતાપી (મૌજાને ક્લેશાદિ ન પમાડનારી) ૫. પરિતાષ હેતુ (જેનાથી ખીજાના આત્મા શાન્ત. થાય, તેાષ પામે) ૬. પરિજ્ઞાનાદિનું જન્મસ્થાન (આત્માનુ' અને ચારે ય પદાર્થ જ્ઞાન કરાવે છે) રૂપ કહ્યો છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૬. કાન્તાદષ્ટિ : અહીંને બેધ તારાની પ્રભા જેવો હોય છે. આ દષ્ટિને યેગી સાચે જ કાન્તા (પતિવ્રતા સ્ત્રી)ના જેવા સ્વભાવ - વાળ હોય છે. જેમ ગમે તે કામ કરતાં સ્ત્રીનું મન તેના પતિમાં જ રમતું હોય છે. તેમ આ યોગી સંસારની ગમે તે પ્રવૃત્તિ કરવા છતાં મૃતધર્મમાં જ લીન રહે છે. પૂર્વની દષ્ટિ કરતાં અહીંને બેધ * વિશેષ ઉજ્જવળ હોય છે, વધુ ગાઢ અને સ્થિર હોય છે. આથી જ અહીં ભાવઅનુષ્ઠાન–સલ્કિયા હોય છે. આ અનુષ્ઠાન પણ નિરતિચાર 'હેય છે. શુદ્ધોપગને અનુસરતું અને વિશિષ્ટ અપ્રમતભાવવાળું "હોય છે તેમ જ અહીં રહેલા જીવે બીજાઓને પણ ગ–માર્ગમાં ડે છે. ૭. પ્રભાષ્ટિ: આ દષ્ટિને બેધ સૂર્યના પ્રકાશ સમે અત્યન્ત - જાજવલ્યમાન હોય છે. માટે જ આ દષ્ટિને પ્રકૃષ્ટ પ્રકાશવાળી (પ્રભા) કહી છે. અહીંને બાધ (૧) સર્વદા ધ્યાનહેતુ બને છે. (૨) પ્રાયઃ નિર્વિકલ્પ હોય છે. (૩) પ્રથમસાર સુખને અનુભવ કરાવનારે હેય છે. વળી અન્ય શાસ્ત્રાધ્યયનાદિનું અહીં મહત્વ રહેતું નથી. સઘળી - અનુષ્ઠાને સમાધિમય હોય છે. આ ગીના સાનિધ્યમાં નિત્યવૈરી છે પણ પિતાના વૈરભાવને વિસરી જાય છે, એઓ પરાનુગ્રહ કર- નારા હોય છે. શિષ્ય પ્રત્યે ઔચિત્ય રાખીને તેમના આત્મકલ્યાણમાં મદદગાર બને છે. અહીંની સઘળી સલ્કિયા અવશ્ય ક્ષેત્રફળ આપે છે. ૮. પરાષ્ટિ : અહીં ચન્દ્રપ્રભા સરખો બધ હોય છે. સૂર્યપ્રકાશ તે તાપ પમાડે જ્યારે પ્રકાશ સૌમ્ય હેઈને શીતલતા આપે, અપૂર્વ આહૂલાદક બને. બે ય વિશ્વપ્રકાશક છતાં સૂર્યપ્રકાશ કરતાં ચન્દ્રપ્રકાશનું સ્થાન વિશિષ્ટ માનવામાં આવ્યું છે. આ બધા આઠેય દષ્ટિના બેધમાં સર્વશ્રેષ્ઠ છે, પર છે માટે જ આ દષ્ટિને “પરાદષ્ટિ કહેવામાં આવી છે. આ દષ્ટિના ચેગીને નિર્વિકલ્પ ધ્યાનસુખ પ્રવર્તે છે, તે પરમ-સુખને અનુભવ કરે છે, યથાભવ્યત્વ પ્રમાણે પોપકારનિરત હોય છે, આમની સલ્કિયા અવધ્ય હોય છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન આ આઠે ય દષ્ટિ સદ્દષ્ટિ કહીં છે. યદ્યપિ સ્થિરાદિ છેલ્લી ચાર દષ્ટિને જ સદષ્ટિ કહી શકાય કેમ કે ૧ થી ૪ દષ્ટિમાં સમ્યકત્વભાવ નથી તથાપિ સમ્યફવની કારણતા ૧લી ૪ દષ્ટિમાં હોવાથી તેને પણ સષ્ટિ કહેવાય. ખડીસાકર કાંઈ એમ ને એમ બની જતી નથી, પરંતુ તેની પૂર્વકની અનેક અવસ્થામાંથી પસાર થવું પડે છે. ૧. પ્રથમ તે શેરડી હોય ૨. પછી તેને રસ થાય ૩. તેને ઊકાળીને કાવે બનાવાય ૪. પછી તેમાંથી ગોળ બને ૫. ત્યાર પછી તેને શુદ્ધ કરતાં તેમાંથી - બારીક ખાંડ થાય ૬. પછી શર્કરા-ઝીણું સાકર બને છે. અશુદ્ધ -સાકરના ગઠ્ઠા થાય પછી છેવટે, ૮. શુદ્ધ સાકરના ચોસલા–ખડી સાકર થાય. અહીં શેરડીથી ગોળ બનવા સુધીની ૪ અવસ્થાઓ એટલે મિત્રાદિ ચાર દષ્ટિએ સમજવી. અને બાકીની ૪ અવસ્થા તે સ્થિરાદિ ૪ દષ્ટિ સમજવી. આમ સ્થિરાદિ દષ્ટિની સિદ્ધિમાં મિત્રાદિ દષ્ટિની ઉપગિતા જરા ય ઓછી નથી. માટે મિથ્યાત્વ ગુણસ્થાને એ ૪ દષ્ટિ હોવા છતાં તેને પણ સદ્દષ્ટિ કહેવાય. ઉપરોક્ત આઠ દષ્ટિએમાં ક્રમશઃ યમ-નિયમાદિ ૮ યુગ હોય છે, ખેદાદિ ૮ ને ત્યાગ થતું જાય છે, અહેવાદિ ગુણ પ્રાપ્ત થતા જાય છે. આઠ ચોગાંગ : યમ : આનું બીજું નામ વ્રત પણ છે. તે પાંચ છે. અહિંસા-સત્ય-અસ્તેય–બ્રહ્મચર્ય–અપરિગ્રહ પ્રત્યેક તારતમ્યને લીધે જ પ્રકારે છે. ઈચ્છામય-પ્રવૃત્તિમ થિયમ-સિદ્ધિયમ. નિયમ : પાંચ પ્રકારે છે. શૌચ–-સંતેષ–તપ–સવાધ્યાય અને ઈશ્વરધ્યાન. Page #45 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન આસન : દ્રવ્યથી કાયિક ચાપલ્ય રાકને એક સ્થાને સ્થિરતા રૂપ પદ્માસનાદિ; ભાવથી પરભાવને ત્યાગી સ્વભાવમાં સ્થિરતા રૂપ આસન. ગાંગ | દષત્યાગ ! ગુણપ્રાપ્તિ) બેધની ઉપમા ! વિશેષતા યમ | ખેદ અષા તૃણ અગ્નિકર્ણ ડગ | મિથ્યાત્વ જિજ્ઞાસા | ગોમય , ગાસન શુશ્રષા | કાષ્ઠ , પ્રત્યાહાર, [ રત્ન સમ્યક્ત્વ ધારણ અન્યમુદ્દે | મીમાંસા | તારા દયાન | રોગ | પ્રતિપત્તિ ! સૂર્ય સમાધિ | આસંગ પ્રવૃત્તિ | ચન્દ્ર , પ્રાણાયામ : અહીં હઠાગની ક્રિયાએ ઈષ્ટ નથી. કેમ કે તેમાં શરીરને કષ્ટ થાય છે અને મનને કલેશ થાય છે. તેવી ક્રિયામાં વાયુ બહાર કાઢવાનું રેચન, વાયુ પુરવારૂપ પૂરણ અને પેટમાં રેકી રાખવાનું કુંભન કરવામાં આવે છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ ચદ ગુણસ્થાન જ્યારે પ્રસ્તુત ઈષ્ટ પ્રાણાયામમાં બાહ્ય ભાવમાં જતા ભાવનું રેચન, અંતરાત્મભાવનું પૂરણ અને અંતરાત્માભાવની સ્થિરતા કરવાનું કુંભન કરવાનું છે. પ્રત્યાહાર : વિષ તરફ દોડતી ઇન્દ્રિયને પાછી ખેંચવી તે. ધારણું : ચિત્તને દેશબંધ કરે છે. અર્થાત ચિત્તને અમુક તત્વચિન્તનાદિમાં બાંધી રાખવું તે. ધ્યાન : તત્વવરૂપને એકાગ્રપણે ધ્યાવવું તે. સમાધિ : આત્મસ્વરૂપમાં લીન થઈ જવું. જ્યાં ધ્યાન-ધ્યાતા અને ધ્યેયને અભેદ થઈ જાય. - આઠ દેશ : એકેકા દેને ત્યાગ થતાં મિત્રાદિ દષ્ટિ ક્રમશ: પ્રાપ્ત થતી જાય છે. મને જવમાં આઠ દે ભારે નડતરભૂત બને છે, માટે તેને દૂર કરવા જ જોઈએ. ખેદ : શુભ પ્રવૃત્તિ કરતાં થાકી જવું. ખેદને લીધે મનની દઢતા રહેતી નથી અને ધર્મને મુખ્ય હેતુ દઢતા છે જેમાં ખેતીને મુખ્ય હેતુ પાણી છે. ઉદ્વેગ : શુભ ક્રિયામાં કંટાળો આવે. આને લીધે તે ક્રિયામાં વેઠ ઉતારવાનું બને છે. ક્ષેપ : ચિત્તની ડામાડોળ પ્રવૃત્તિ ક્રિયામાંથી વચ્ચે વચ્ચે ચિત્તનું અન્યત્ર ગમન જેમ શાલિને વારંવાર ઊખેડીને વાવ્યા કરવામાં આવે તે ફલ ન થાય તેમ ક્ષેપવાળી ક્રિયાનું ફળ પણ ન આવે. ઉત્થાન : શુભ ક્રિયામાંથી ચિત્તનું ઊઠી જવું, ચિત્તમાં ઠરેલ– પણને અભાવ. આવી ગક્રિયા છોડી દેવા ગ્ય છે. પરંતુ લેકલજજાદિથી છેડી શકાતી નથી. આવી ક્રિયામાં શાન્તવાહિતા લેતી નથી. બ્રાન્તિ: શુભ ક્રિયાને છોડીને ચિત્તનું ચોમેર ભ્રમણ અથવા છીપમાં રૂપાની જેમ તત્વમાં અતવને ભ્રમ , અથવા કિયા કરી ચો. ગુ. ૩ Page #47 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન કે ન કરી તેને ભ્રમ થવે. આવા જમવાની ક્રિયાથી ઈષ્ટ ફલની સિદ્ધિ થતી નથી. અન્યમુદ્ : જે ક્રિયા ચાલે છે તેમાં આનંદ પામવાને બદલે તેને અવગણીને અન્ય ક્રિયામાં આનંદ પામવે, આ અન્યમુદ્ દેષ ઈષ્ટ કાર્યમાં અંગારાના વરસાદ રૂપ છે. - રાગ (ર) : રાગ-દ્વેષ-મેહ એ ત્રિદેષ રૂપ મહારોગ, ભાવરાગ, અથવા સાચી સમજ વિના ક્રિયા કરવામાં આવે તે શુદ્ધ ક્રિયાને ઉછેર થાય એટલે શુદ્ધ ક્રિયાને પીડા કે ભંગરૂપ રેગ પ્રાપ્ત થતાં આવી રેગિષ્ટ ક્રિયા પણ નિષ્ફળ જાય છે. આસંગ : શુભ કિયા કરતાં પર ભાવમાં આસક્તિ થવી અથવા અમુક જ ભેગમાં ખૂબ રાગ થઈ જવાથી અમુક એક શુભ–ાગમાં જ આસક્ત થઈ પડવું. અમુક વેગને જ ખૂબ સારો માની તેમાં જ એકતાન થઈ પડવું. આવી સ્થિતિને લીધે તે યોગી આત્મા જે ગુણસ્થાને હોય ત્યાં જ સ્થિર રહે પણ આગળ વધી શકે નહિ. તેથી મુક્તિનું ફળ પ્રાપ્ત ન થાય. નીચેના દેષ હોય ત્યાં ઉપરના બધા દેષ હેય અને ઉપરના ગુણે હોય ત્યાં નીચેના ગુણે અવશ્ય હાય. અને જ્યાં ઉપરના ગાંગ હોય ત્યાં નીચેના ગાંગ પણ અવશ્ય હોય ? આડે ગુણે : અદ્વેષ : તવ પ્રત્યે દ્વેષભાવ-માસ્યભાવ ન હો તે. જિજ્ઞાસા : તત્ત્વ જાણવાની તીવ્ર તાલાવેલી. શ્રવણ ઃ તત્વ સાંભળવું. બેધ : તત્વ બંધ થ-તત્વનું જ્ઞાન થવું. મીમાંસા : તત્વબોધનું સુસૂક્ષ્મ ચિંતન. પ્રતિપત્તિ : આદેય તત્વને અંતરથી સ્વીકાર. પ્રવૃત્તિ ઃ તત્વનું આચરણ–આત્મસ્વભાવમાં રમણતા. Page #48 -------------------------------------------------------------------------- ________________ આઠ ચોગદષ્ટિએ (૧) મિત્રા-દષ્ટિ : ચરમપુદ્ગલપરાવર્ત માં આવેલા છે દુખિતે પ્રત્યે અત્યન્ત દયાળુ, ગુણ પ્રત્યે અદ્વેષભાવવાળા અને સર્વત્ર ઔચિત્યસેવી હોય છે એ વાત પૂર્વે જણાવાઈ છે. સહજમળની ઘણું અલ્પતા થવાથી જ આત્મા આવા ગુણે પ્રાપ્ત કરે છે. ત્યાર બાદ દેવ-ગુર્નાદિને વિશે કુશળ ચિત્ત વગેરે ચગ-બીજાને પ્રાપ્ત કરે છે તેથી તેમને પુરુષને અવધ્ય યુગ પ્રાપ્ત થવારૂપ ગાવંચક પ્રાપ્ત થાય છે. ત્યારે સન્ક્રિયામાં અવધ્ય પ્રવૃત્તિરૂપ ક્રિયાવંચક પ્રાપ્ત થાય છે અને તેના અવધ્ય ફળની પ્રાપ્તિરૂપ ફલાવંચક પ્રાપ્ત થાય છે. ભાવમળની અલ્પતા થાય પછી સદ્દગુરુને સંગ થાય છે અને તે અવંચાગ (અવધ્યયોગ) કેટલે મહત્વનું છે તે ઉપરના અવંચકત્રયની કમિક પ્રાપ્તિથી સમજાય તેવું છે. પૂર્વે જણાવ્યા મુજબ મિત્રાદષ્ટિમાં વર્તતે યેગી સર્વદર્શને વિશે માધ્યચ્ચ ભાવવાળ હોય છે. એટલે બળદરૂપ બનેલા પતિને મનુષ્યરૂપે બનાવવાની ઔષધેિ ખવડાવવા તેની સ્ત્રીએ જેમ બધે -ચારે ચરાવી દીધું અને તેમાં તે ઔષધિ પણ આવી જતાં તેને પતિ બળદ મટીને પુરુષ બની ગયો તેમ આ યોગીઓ પણ સર્વદર્શનના તત્વને ચારો ચરતાં શુદ્ધ તને પણ પામી જાય છે અને પિતાના આત્માની વિભાવ–દશામાંથી મુક્ત થઈને શુદ્ધ-સ્વભાવ દશા પ્રાપ્ત -કરે છે. યોગદષ્ટિ સઝાયની ૧ લી ઢાળમાં કહ્યું છે કે, દર્શન સકલના નય ગ્રહે, આપ રહે નિજ ભાવે રે, હિતકરી જનને સંજીવનની, ચારે તે ચરાવે રે !...” Page #49 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન શ્રી ચેાગદષ્ટિ ગ્રન્થમાં મિત્રાદિ ચાર દષ્ટિની સ્પૂનાવાળા છેલ્લા યથાપ્રવૃત્તિકરણને અપૂર્ણાંકણુરૂપ કર્યુ છે. કેમ કે અપૂર્ણાંકરણની તદ્દન નિકટમાં હાવાથી અને હવે અપૂર્વકરણની પ્રાપ્તિમાં કાઈ જ વિક્ષેપ વિલંબ થવાના ન હેાવાર્થી એ છેલ્લા યથાપ્રવૃત્તકરણને અપુ જ (પૂર્વે આવુ યથાપ્રવૃત્તકરણ કયારે ય થયું ન હતુ) કહેવાય. આર્થી જ ચગદષ્ટિ સજ્ઝાયમાં પ્રસ્તુત ગ્રન્થકાર પરમર્ષિ જણાવે છે. કે આ છેલ્લા ચથાપ્રવૃત્તકરણમાં જ અનેક ગુણેાની પ્રાપ્તિ થાય છે. માટે મુખ્યત્વે તે આને ૧ તું ગુણસ્થાન કહેવુ જોઈએ. અર્થાત્ ગુણુ વિનાની નીચીઁ અવસ્થાને તે મુખ્યપણે જીણુસ્થાન’ કેમ કહેવાય ? મિત્રાદૃષ્ટિ કાષ્ટક પ્રાપ્તિમ ૩૬ દૃન | ચાર્મીંગ તૃણ અગ્નિ જેવુ મ યમ દોષ ગુણ્ યાગખીજ ત્યાગ પ્રાપ્તિ ગ્રહણ અખેદ દ્રેષ જિન શક્તિ ભાવમલ અલ્પતા ↓ સદ્ગુરુ સેવા સંતને ભવ ઉદ્વેગ ↓ દ્રવ્યઅભિગ્રહ શુભ પાલન નિમિત્ત પ્રણામાગ્નિ ↓ ખીજકથાનુ માન્યપણુ ઉપાદેય ભાવ અવ ચક પ્રાપ્તિ સિદ્ધાંતના | ચેગખીજ લખનાદિ આદિ સમય છેલ્લા પુ. ૫૦ માં છેલ્લા કથા. . ૩. માં નિકટ હોય ત્યારે ગ્ર ચિભેદ ગુણ સ્થાનક મુખ્ય પહેલુ ગુણ સ્થાનક (ખરેખર યથા ગુણુ ઠાણુ Page #50 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન મિત્રાદિ આઠે ય દષ્ટિ અંગે વિશેષ એધની ઇચ્છાવાળાએ ચેાગ-દ્રષ્ટિ ગ્રન્થ તથા યાગદ્યષ્ટિની સઝાય જોઈ લેવા ભલામણ છે. (૨) તારાષ્ટિ : આ જીવાને ૧. ચેાગકથા પ્રત્યે અત્યન્ત પ્રીતિ હાય ૨. ચાઓ પ્રત્યે બહુમાન હાય ૩. યોગીઓની યથાશક્તિ સેવા હાય કે જે સેવા ૪. ખીજા અનેક ગુણાને લાભ તેના આત્મામાં કરી આપે. વળી એ સેવા શ્રદ્ધાત્મક હિતના ઉદયને પણુ કરનારી અને. ૫. એ સંતસેવાને લીધે તેના ક્ષુદ્ર ઉપદ્રવાન નાશ થઈ જાય. ૬. વળી આ ચોગી શિષ્યને સંમત અને. ૭. આ યોગીને ભવજન્ય ભય અત્યન્ત ન હોય કેમ કે તેવાં અશુભ કાર્યમાં તેની પ્રવૃત્તિ જ નથી હોતી ૮. વળી ચિત-નૃત્ય અવશ્ય કરતા રહે. અર્થાત્ જે કાંઈ ઉચિત હોય તેમાં ખામી આવવા દેતા નથી. ૯. અને અનુચિતમાં પ્રવૃત્તિ રતા નથી. કેમ કે તે સરળ પિરણામી આત્મા છે. ૧૦. ઉચ્ચ ક્રિયાસાધકોને જોઈને તેને પણ તે ક્રિયાની તેવી સિદ્ધિ જોઈને તે સિદ્ધિ શી રીતે પ્રાપ્ત થતી હશે? તે જાણવાની તૌત્ર લાદ્યસા થયા કરે. તેનું અંતર પાકારી ઊઠે છે, “અહા ! ધન્ય એ ક્રિયા ! પવિત્ર એ ક્રિયા ! અહા ! એ મહાત્માની ધર્મ સાધના ! અહા ! એમનું' ધન્યજીવન ! શી રીતે પામ્યા હશે. આવી સાધના ! તે ચેાગીનું ચિત્ત આટલું જ વિચારીને શાન્ત થઈ જતું નથી. તેનામાં રહેલી તે વિચારે છે, કિન્તુ તેવી જ ક્રિયા પોતે પણ કરતા હોય ત્યારે વિકલતા નઈને પોતાની તરફ નફરત જગવે છે. ધિકાર હા આ જાતને. જે આવી ઢંગધડા વિનાની ક્રિયા આરાધે છે! અહા મારી પામરતા ! પતિતતા ! શ્રી ચેાગદષ્ટિ સજ્ઝાયમાં કહ્યું છે, ૩૭ વિનય અધિક ગુણીના કરે મન; ટ્રુખે નિજ ગુણુ હાણુ રે.... મન. ૧૧. વળી આ દષ્ટિવાળા ચચાઁ સમસ્ત સંસારને દુઃખરૂપ માને છે. શી રીતે આ સંસાર–ભાવના ઉચ્છેદ થાય તેની ચિન્તા Page #51 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન કરતે રહે છે. ૧૨. અને સંસારને ઉચછેદ કરતી સંસાની ચારિત્ર્યકિયા જઈને દંગ થઈ જાય છે. એ આતમરામી યોગીના સમગ્ર ચિત્ર-- વિચિત્ર ચારિત્ર્યજીવનને જાણવાની તીવ્ર ઈચ્છાવાળ બને છે. ૧૩. પરંતુ વળી લઘુતાભાવે વિચારે છે કે ક્યાં એ અવધૂત આતમરામીની. સદાચારની ઉત્કૃષ્ટ સાધના અને ક્યાં મારી મંદ મતિ ! હું તે શી રીતે એ સાધનાને સમજી શકું ? એટલે મારે તે એ ચાચિ–ક્રિયાને જાણવા કરતાં એને ખપ કર એ આતમરામી અવધૂતેની પાછળ ચાલવા લાગવું એ જ ઉચિત છે. ટૂંકમાં, આ દષ્ટિવાળા રોગીઓ અત્યન્ત વિનમ્ર હોય છે. એથી જ શિષ્ટની વિચારણા અને આચરણને. પ્રમાણભૂત ગણીને જ પિતાના જીવન-વિકાસની યાત્રામાં આગળ. વધવાની તમન્ના સેવતા હોય છે. બીજી તારાદષ્ટિની સક્ઝાયમાં પરમર્ષિએ ભેગીના આ ભાવને વ્યક્ત કરતાં જણાવ્યું છે, શાસ્ત્ર ઘણું મતિ શેડલી, શિષ્ટ કહે તે પ્રમાણ, સુજસ લહે એ ભાવથી, ન કરે જૂઠ ડફાણ...૫ તારાદષ્ટિ કેષ્ટક દર્શન ગગ | દોષ–ત્યાગ | ગુણ–પ્રાપ્તિ બીજુ ગુણ સમૂહ છાણાના | નિયમ | ઉગત્યાગ | જિજ્ઞાસા |ગ, કથાપ્રીતિ, ગી) અગ્નિકશું (અનુયૅગ) (પ્રતિ બહુમાન ઉપચાર) જેવું ( હિતેાદય, ઉપદ્રવનાશ, 0. (શિષ્ટ સંમતતા, ભવષય) ૫લામત ઉચિત આચરણું, (અનુચિત અનાચરણ (ગુણવંત પ્રતિ જિજ્ઞાસા, (નિજ ગુણહાનિથી ખેદ) જવ વરાગ્ય, શિષ્ટ પ્રમાણતા Page #52 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૩૯ (૩) બલાદષ્ટિ : પર્વે જણાવ્યું કે બલાદષ્ટિવાળાને યમ–નિયમરૂ૫ ગાંગની પ્રાપ્તિ થઈ ચૂકી છે. એટલે હવે આસન રૂપ (સુખાસન રૂ૫) ગાંગ સિદ્ધ થાય છે. આ આસન સિદ્ધ થવામાં કારણભૂત બને છે. ૧. અસત્ તૃષ્ણાને અભાવ. અસત્ તૃણુઓ દૂર થવાથી સનતેષભાવની પ્રાપ્તિ થાય છે. તેથી જ સર્વત્ર સુખાસનની સિદ્ધિ થાય છે. એટલે કે મનની બેઠક બાહ્ય વસ્તુમાં હતી તેમાંથી નિવૃત્ત થઈને આત્મામાં બેઠક જમાવે છે. આથી જ આ મેગીની કઈ પ્રવૃત્તિમાં ઉતાવળિયા–વૃત્તિ હતી નથી. બધું જ શાન્તિ અને સ્વસ્થતાથી તે કરતે રહે છે. ૨. વળી અપાયને પરિહાર થવાથી તેનું બધું કાર્ય ચિત્તની સાવધાનતા-યુક્ત થાય છે. એને જે શુશ્રષા છે તે પણ તરુણ, સુખી, સ્ત્રીથી પરિવારે યુવાન દૈવી સંગીત સાંભળવામાં જેટલું લીન થઈ જાય તેવી તત્વશુશ્રુષા હોય છે. જ્ઞાનીભગવંતે કહે છે કે ચિત્તના આવા અધ્યવસાયપૂર્વક સાંભળેલું તત્વ જ સાર્થક બને છે. અન્યથા સરવાણું વિનાની ભૂમિમાં કૃ દવા જેવું વ્યર્થ બને છે. અર્થાત્ ઉક્ત શુશ્રષા વિનાનું તત્ત્વશ્રવણ નિષ્ફળ છે. જેમ કેઈ રાજા સૂતી વેળાએ વાર્તા સાંભળતું હોય અને તન્દ્રામાં પડતે હંકારે ભણે તેમાં તેનું શ્રવણ નિષ્ફળ જાય છે તેમ અહીં પણ શુશ્રષા વિનાનું શ્રવણ સમજવું. કહ્યું છે કે, મન રીઝે તન ઉલસેઝ, ઝેિ બુઝે એક તાન, એ ઈચ્છા વિણુ ગુણકથાજી, બહેરા આગળ ગાન રે..” ૩. ગદષ્ટિમાં ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજાએ જણાવ્યું છે કે ઉક્ત સુશ્રષા ભાવવાળા ગી કદાચ તત્વશ્રવણ પ્રાપ્ત ન પણ કરે તે ય શુભ ભાવની પ્રવૃત્તિને લીધે તેમને કર્મક્ષયનું તેવું ફળ પ્રાપ્ત થાય છે જે પરમધ પ્રાપ્તિનું કારણ બની જાય છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણુસ્થાન ૪. આ દૃષ્ટિના ગીને ધમના ઉપકરણેામાં (સાધનામાં) વિશેષ રાગભાવ વિદ્યાતભાવને પ્રાયઃ પામતા નથીં. અર્થાત્ ચિત્તના તેવા માલિન્યને થયા ઢંતા નથી. જેથી સાધન ખંધનરૂપ બની જાય. વળી આ આત્માને નિષિદ્ધ સાવદ્ય પ્રવૃત્તિને વધાત પણુ ઢાતા ની. આમ એ ય રીતે અવિઘાતભાવ પ્રાપ્ત છે જે તેના અભ્યુદય અને મુક્તિનુ' કારણ બની રહે છે. ૪૦ શ્રી ચેાગઢષ્ટિ સજ્ઝાયમાં કહ્યું છે, વિઘન ઇંડાં પ્રાયે નહિ જી, ધમ હેતુમાં કાય; અનાચાર પરિહારથીજી, સુયશ મહાય હાય રે...જીનજી.’ મલાષ્ટિ કાષ્ટકુ ષત્યાગ દર્શન દૃઢ-કાષ્ટ અગ્નિ–સમ યામાંગ આસન તૃષ્ણા અભાવે સત્ર સુખાસન અત્યા -પૂવ ક–સવ ગમન નૃત્ય ક્ષય-દોષ ત્યાગ ઉપકરણ વિષયે અવિઘ્ન ગુણુપ્રાપ્તિ (૪) દીપાદષ્ટિ : આ દૃષ્ટિવાળા ચેગી ૧. ધર્મને પ્રાણથી પણુ અધિક માને છે. ધમ માટે પ્રાણ છેડે પણ સકટ વખતે ય ધર્મને ન છેડે, કેમ કે આ ચેગી સારી રીતે જાણે છે કે મરેલાની પાછળ પણ જનારી જો કાઈ સારી વસ્તુ હાય તેા તે માત્ર ધર્મ-મિત્ર છે. માકીનુ અધું ય માહ્ય-તત્ત્વ તે શરીરની સાથે જ નાશ પામી જાય છે. ૨. આથી જ આ ચૈાગી તત્ત્વશ્રવણુ દ્વારા ધર્મોંમૂર્તિ ખની જાય છે. ૩. મિત્રાદૃષ્ટિની ચેગી અવસ્થામાં જે ચેાગખીજ વાવેલાં હતાં તેને તત્ત્વશ્રવણુ રૂપ મીઠા જલના સિંચનથી અહીં અંકુરા ફૂટે છે અને ઉત્તરાત્તર શ્રુષા મેધપ્રવાહ સરવાણી, સમી– તકણ સુખી જેવી તીવ્ર યાગ ઉપાય કોશમ Page #54 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન નવા નવા વિકાસને પામતા જાય છે. ખારા પાણું સમે અતવ શ્રવણદિ સકળ સંસાર છે. તેમાં મીઠા પાણીની કેઈ નહેર હોય તે આ તત્વ શ્રવણની જ છે. ૪. આ તત્વશ્રવણથી આત્માનું કલ્યાણ અફર બની જાય છે. ગુરુભક્તિપૂર્વકનું આ તત્વશ્રવણ ઊભોલેકમાં હિતકર બની રહે છે. ગુરુભક્તિના પ્રભાવથી સમાપત્તિ આપત્તિ અને સંપત્તિ પ્રાપ્ત થાય છે. અંતરાત્મામાં પરમાત્મભાવનું, સ્ફટિકમાં લાલ રંગની જેમ પ્રતિબિંબ પડવા દ્વારા તીર્થંકરદર્શન થવું–થેય-ધ્યાતા–ધ્યાનની એકતા થવી–તેને સમાપતિ કહેવાય છે. એ ભાવ દ્વારા તીર્થકર - નામકર્મને બંધ અને ઉદય થવે તેને આપત્તિ કહેવાય છે. ગુરુભક્તિના પ્રભાવથી પ્રાપ્ત થતા આ સમાપત્તિ આદિ ત્રણેય મુક્તિનું અવધ્ય કારણ છે. સમાપતિ પ્રાપ્ત થવામાં ૩ શરતે છે. સ્ફટિકના જેવી ચિત્તની નિર્મળતા, સફટિક જેવી સ્થિરતા અને સ્ફટિકમાં લાલ ફૂલની છાયા પડે તેવી જાતની તન્મયતા. નિર્મળતા વિના સ્થિરતા (એકાગ્રતા) ન આવે, સ્થિરતા વિના તન્મયતા ન આવે. આ દષ્ટિના યોગીને સૂક્ષમધ હોતું નથી કેમ કે સૂક્ષમબેધ વેદ-સંવેદ્ય પદથી જ પ્રાપ્ત થાય છે. વેદ-સંવેદ્ય એટલે જાણવા -સંવેદાય છે, સારી રીતે સમજાય છે. સુહમધ ત્યારે જ થઈ શકે છે જ્યારે જીવ સંસારસાગરના - કાંઠે આવીને ઊભું રહે છે, કર્મરૂપી વજના ભેદ થાય છે અને એકાન્ત - વાદથી વસ્તુનું સમગ્ર દર્શન થવા લાગે છે. હવે પહેલી ચારે ય દષ્ટિમાં તે એ વેવસંવેદ્ય પદ જ ઉગ્ર રૂપમાં હોય છે. અને વેદ્ય-સંવેદ્ય પદ તે પક્ષીની છાયા પ્રત્યે જલચર - જીવની ‘ડધામ જેવી બેટી પ્રવૃત્તિરૂપ હેઈને નિષ્ફળ છે. અર્થાત્ આ ચાર દષ્ટિનું વે-સંવેદ્ય પદ માત્ર આભાસરૂપ હોય છે. જ્યાં સુધી અપાયની શક્તિની મલિનતા રહે ત્યાં સુધી વેદ્ય-સંવેદ્ય પદ કે સૂક્ષમધ થઈ શકતા નથી. Page #55 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન આથી જ અહીં જે સ્કૂલબધ હોય છે તે સૂફમધનું અવશ્ય કારણ હોવા છતાં એવા સ્થૂલભેદ રૂપથી શ્રુતદીપક જગતના કિલષ્ટકર્મો નરકાદિ અપાનું જે દર્શન થાય છે તે પણ તાવિક હતું નથી કિન્તુ આભાસ રૂપ હોય છે. આથી જ અજાણતાં પણ આ ગથી પાપમાં પ્રવૃત્તિ થઈ જાય છે. જે અપાયનું તાત્વિક દર્શન થાય તે તે જીવ અજાણતાં પણ પાપમાં પ્રવૃત્તિ ન કરે. વેદ્ય-સંવેદ્ય પદમાં કર્મના અપરાધથી નિકાચિતપણાથી) કદાચ પાપમાં પ્રવૃત્તિ કરવી પડે તે પણ તે પ્રવૃત્તિ તપેલા લેઢા ઉપર પગ મૂકવા જેવી હોય છે. એટલે કે તપ્તાહ ઉપર પદન્યાસ કરતાંની સાથે જ એકદમ આંચકો લાગે છે અને ત્યાં પગ રહી શકતું નથી તેમ આ પાપભીરૂ વેદ્યસંવેદ્ય પદવાળે આત્મા તક્ષણ પાપથી પાછા વળી જાય છે. અર્થાત્ આવા આત્માનું તન સંસારભાવમાં પડે તે હજી બને પરંતુ મન તે કદી પણ સંસારભાવમાં પતન પામતું નથી. આથી જ એ આત્માઓને કાયપાતી કહ્યા છે, ચિત્તપાતી નહિ. આવા આત્મા સંસારની પ્રવૃત્તિ કરે ત્યારે પણ તેમનું ચિત્ત મોક્ષમાં જ રમતું હોય છે કેમ કે એ સંસારભાવ તરફ તેમને ભારે સૂગ . ઉત્પન્ન થઈ હોય છે. આ જ કારણે વેદ્ય-સંવેદ્ય પદવાળા (સમ્યકત્વ). આત્માઓને સંસાર–પ્રવૃત્તિમાં પણ અત્યલપ કર્મને બંધ કર્યો છે. એમની એ પાપ-પ્રવૃત્તિ પણ છેલ્લી જ બની રહે છે કેમ કે તેમને સવેગની (મેક્ષાભિલાષની) અતિશયતાને લીધે દુર્ગતિને વેગ હેતે નથી. (આ કથન ક્ષાયિક સમ્યકત્વની અપેક્ષાએ સમજવું) નિશ્ચયનયની દષ્ટિએ જે વ્યાવહારિક ઘ-સંવેદ્ય પદ (ક્ષપશમ. સમ્યકત્વ) છે તેનાથી તે ભવભ્રમણ અટકતું નથી કેમ કે તે ભાવથ. પુનઃ પુનઃ પતન થાય છે અને દુર્ગતિઓને પુનઃ પુનઃ યોગ થયા. કરે છે. માટે તે વેદ્ય-સંવેદ્ય પદ તે એકાને અસુન્દર જ છે. આથી . અવેદ્ય-સંવેદ્ય પદ તે વસ્તુતઃ પદ જ નથી, અપદ જ છે. એને વળી . ગીઓનું પદ કેમ કહેવાય? Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૩ ચૌદ ગુણસ્થાન પ્રશ્ન : વેધ–સંવેદ્યાદિ પદને સ્પષ્ટ અર્થ શું થાય ? ઉત્તર : નરકાદિ અપાયના કારણરૂપ સ્ત્રી વગેરે વેદ્ય છે. તેમને આગમથ અપ્રવૃત્તિની બુદ્ધિથી અનુભવવા તેનું નામ વેધ–સંવેદ્ય, પદ. અને તેમને આગમથ અપ્રવૃત્તિની બુદ્ધિથી ન અનુભવતાં સ્વમતિથી પ્રવૃત્તિરૂપે અનુભવવા તે અદ્ય-સંવેદ્ય પદ કહેવાય. આ અદ્ય-સંવેદ્ય, પદ સમ્યકત્વાદિ લક્ષણવાળું અન્વર્થ નામવાળું છે. અહીં જ આત્માનું સાચું સંવેદન થાય છે માટે જ આ આત્મપદ વાસ્તવિક પદ છે. બીજા બધા અપદ છે. એ અપદ કે અવેદ્ય-સંવેદ્ય પદ ભવાભિનંદી જીને હોય છે. અહીં એક વસ્તુના સ્વરૂપને બીજાના સવરૂપમાં ભાસ થઈ જાય છે. અર્થાત્ જે પર છે તેમાં સ્વત્વનું, જે સ્વ છે તેમાં પરત્વનું ભાન થાય છે. આ પદવાળા જીવને બેધ વિષમિશ્ર અનની જેમ. નિયમતઃ અસુન્દર છે, વિપરીત બેધવાળા આ છ વર્તમાનકાળને જ જોનારા હોય છે કેમ કે તેઓ હિતાહિતના વિવેકમાં અંધ બન્યા, છે. એમની ભાવાન્ધતા અનિત્યાદિમય સંસારને તે સ્વરૂપમાં જોવા દેતી નથી. જે દુખનાં જ કારણ છે તેને સુખનાં સાધને માને છે, જે કુકૃત્ય છે તેને જ સત્કૃત્ય માને છે. ખુજલી ખણુનાર માણસની જેમ આ છે ભેગેના ભેગમાં જ આનંદ માને છે. પરન્તુ ભેગ-નાશથી કેઈ આનંદ માનતા જ નથી. આ જડ જ તત્વતઃ અકાર્ય શું છે? તેને વિચાર કર્યા વિના ગમે તેવી અસત્ ચેષ્ટાઓ કરી દઈને પાપકર્મોથી પિતાના જ આત્માને બાંધી દે છે. કર્મભૂમિમાં ધર્મબીજ સમું માનવજીવન પામીને પણ્. આ અ૫મતિ છ સતકર્મની ખેતી કરતા નથી ! વિપાકદારૂપ એવાં કુકામાં રક્ત બનાવતા સચેષ્ટાને ત્યજાવતા એ અજ્ઞાનતિમિરને ધિક્કાર છે. આ બધે ય પ્રતાપ અવેધ સંવેદ્ય પદને છે. કેમ કે એ જ જીવને અંધાપો છે; દુર્ગતિમાં પતન પમાડનાર એ. જ છે! એને જીતવા માટે સત્સંગ જ સમર્થ છે. જ્યારે આ અવેધ સંવેદ્ય પદ છતાય છે ત્યારે કદાગ્રહની નિવૃત્તિ થાય છે. જે કદાગ્રહ બેધને રોગરૂ૫, શમને અપાયરૂપ, શ્રદ્ધાને ભંગરૂપ Page #57 -------------------------------------------------------------------------- ________________ ४४ ચૌદ ગુણસ્થાન અને અભિમાન કરાવનારે છે. આત્માને ભાવશત્રુ છે. આથી જ મુમુક્ષુએ કદી કદાહ કરે નહિ. કિન્તુ, કૃત–શીલ અને સમાધિમાં આગ્રહ રાખવો જોઈએ. મિત્રાદિ ચારે ય દષ્ટિ અપુનર્બન્ધક આત્માને છેલલા યથાપ્રવૃત્તિ કરણની અવસ્થામાં પ્રાપ્ત થાય છે. તે વાત આપણે જોઈ ગયા. છેલ્લા યથાપ્રવૃત્તિકરણ વર્તાતા જીવો “માર્ગાનુસારી કહેવાય છે. ધર્મસંગ્રહકારે અપુનબંધક આત્માને સામાન્ય ગૃહસ્થ કહ્યો છે. અને તેના ૩૫ ગુણે જણાવ્યા છે. પૂર્વે આપણે જોયું કે માર્ગાનુસારી ભાવને પ્રાપ્ત કરી આપનાર અપુનબંધક ભાવની બધી અવસ્થામાં પણ માર્ગાનુસારી અવસ્થા કહી શકાય છે. અર્થાત્ અપુનબંધક માત્ર માર્ગાનુસારી કહેવાય છે. એ અપેક્ષાએ માર્ગાનુસારીના ૩૫ ગુણે છેલલા યથાપ્રવૃતિકરણમાં -વર્તતા તાત્વિક માર્ગાનુસારીને જ લાગુ ન પડતાં બધી અવસ્થાના અપુનર્બન્ધક આત્માને લાગુ પડે. અહીં ટૂંકમાં તે ૩૫ ગુણોને શબ્દાર્થ માત્ર કરી લઈશું. માર્ગનુસારીના ૩૫ ગુણ : ૧. ન્યાયસંપનવિભવ : સ્વામીદ્રોહ, વિશ્વાસઘાત, જુગારાદિ પાપકા વિના કુલાચારને અનુકૂળ સદાચારરૂપ ન્યાયથી જે મેળવ્યું હોય તે માર્ગાનુસારીને ધર્મ કહેવાય છે. ૨. કુલ-શીલસમ : અન્ય ગેત્રીય સાથે વિવાહકરણ : ભિન્ન ગોત્રવાળા અને સમાન કુલચારવાળા સાથે વિવાહ કરવો તે. એક પુરુષથી ચાલેલે વંશ તે ગોત્ર કહેવાય અને પિતા-દાદા વગેરેની પરંપરા નિષ્કલંક હોય, દારૂ આદિનાં વ્યસન ન હોય અને સદાચારથી -સમાન કક્ષાવાળા હોય તે કુલ-શીલસમ કહેવાય. ૩. શિષ્ટાચાર પ્રશંસા : શિષ્ટ પુરુષના અચારની પ્રશંસા કરવી તે. - ૪. અરિષવર્ગ ત્યાગ : કામ, ક્રોધ, લેભ, માન, મદ અને હર્ષ એ છ અંતરંગ શત્રુને ત્યાગ કરવો. Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૫ ચદિ ગુણસ્થાન ૫. ઇન્દ્રયજય : પાંચે ય ઇન્દ્રિયને કાબૂમાં રાખવી. ૬. ઉપડુતસ્થાનવજન : લડાઈ, રોગચાળે આદિ કારણે વર્ય બનતા સ્થાનને ત્યાગ કરી દેવો. ૭. ગૃહવ્યવસ્થા : સારા પડોશમાં, રાજમાર્ગે નહિ તેમ ખાંચાખૂંચામાં નહિ તેવા સ્થાને, અનેક બારણાવાળા ઘરમાં રહેવું. ૮. પાપભીરુતા ૯ ખ્યાત દેશાચારપાલન : શિષ્ટ-સંમત ઘણા કાળથી. રૂઢ થયેલા આચારનું પાલન ૧૦. અનપવારિત્વ : કોઈના પણ દોષી જાહેર ન કરવા, વિશેષતઃ રાજા વગેરે અધિકારી વર્ગના (દેષો જાહેર ન કરવા). ૧૧. અોચિત વ્યય : આવક પ્રમાણે ખર્ચ કરવો. ૧૨. ઉચિત વેષ : વૈભવાદિ અનુસાર ઉચિત વેષ પહેરવો.. ૧૩. માતા-પિતાની સેવા : ૧૪. સદાચારી પુરુષનો સંગ : ૧૫. કૃતજ્ઞતા ૧૬. અજીણે ભેજનત્યાગ ૧૭. કાલે ભુક્તિ : યેગ્ય કાળે ભૂખ લાગતાં ખાવું, ખાતાં પ્રકૃતિને અનુકૂળ (સામ્ય) માફક ખોરાક લેવો, લોલુપતા રાખવી નહિ. ૧૮ વૃત્તસ્થજ્ઞાનવૃદ્ધાએં : વ્રતધારી જ્ઞાની પુરુષોની સેવા–ભક્તિ કરવી. ૧૯. લોકાદિમાં નિન્ય કાર્યમાં અપ્રવૃત્તિ ર૦. ભતવ્યભરણું : માતા-પિતા, નેકરાદિ પિષ્યવર્ગનું ભરણપોષણ કરવું. ર૧. દીઘદૃષ્ટિ રર ધર્મશ્રવણ Page #59 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ર૩, દયા ૨૪. અષ્ટબુદ્ધિ ગુણુયોગ : પૂર્વોક્ત શ્રુષાદિ. ૮ બુદ્ધિગુણેને ચેગ કરવો. ૨૫. ગુણના પક્ષપાતી થવું ૨૬. હમેશ અદુરાગ્રાહી બનવું ર૭. નિત્ય વિશેષ જ્ઞાન : કાર્યકાર્યાદિના વિભાગરૂપ વિશેષનું નિત્ય ચિન્તન. ર૮, પર્વતિથિ વિભાગ વિના સાધુ–દીનને સ્વીકારવા. ર૯ ધર્મ, અર્થ, કામને પરસ્પર અબાધિત રીતે સાધવા. -ત્રણેય ન સચવાય ત્યારે ઉત્તરઉત્તરને ત્યાગીને પૂર્વ પૂર્વની સેવા કરવી. ૩૦. આદેશા-કાલાચરણ : નિષિદ્ધ સ્થાને અને અકાળના સમયે તે તે પ્રવૃત્તિ ન કરવી. ૩૧. બલાબલ-વિચારણું : બલાબલ-એ ય ને વિચાર કરીને પ્રવૃત્તિ કરવી. ૩ર. યથાહ : લેકના ચિત્તને અનુસરીને વર્તવું. ૩૩. પરોપકારમાં ચતુર બનવું. ૩૪. લજજાળું બનવું. ૩૫. સૌમ્યતા. પ્રશ્ન : માર્ગાનુસારી આ ૩૫ ધર્મો કહેવાય છે તે શું પૈસા કમાવા, વિવાહ કર, ઘર બાંધવું એ બધાનું ધર્મ તરીકે વિધાન છે? ઉત્તર : ના, એ તે બધી પ્રાપ્ત વસ્તુ જ છે. વિધાન અપ્રાપ્તનું હોય. એટલે પૈસા કમાવવામાં નીતિ રાખવી, ઘર બાંધતાં તેની ચોગ્ય -સ્થાનતા” એ વગેરે વિધાને ધર્મરૂપ છે. અહીં માનુસારીના ૩૫ ગુણેને સંક્ષિપ્ત નિર્દેશ પૂર્ણ થાય છે. હવે છેલ્લું યથાપ્રવૃતિકરણ શું છે? એની પછી તરત જ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે તે સમ્યફલ શું ? તેની પ્રાપ્તિ થવામાં કર્મોમાં કેવા Page #60 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૪૭ ફેરફાર થાય છે? ઈત્યાદિ વિચાર કરવાનું છે. પરંતુ તે પહેલાં ગદષ્ટિની જ દષ્ટિનું વિવેચન કર્યું છે તે સાથેસાથે પ્રસંગતઃ બાકીની ચાર દષ્ટિને પણ વિચાર કરી લઈએ. ત્યાર પછી સમ્યકૃતપ્રાપ્તિને ક્રમ વગેરેની વિચારણા કરશું. (૫) સ્થિરાદષ્ટિ : સ્થિરાદિ ચારેય દષ્ટિ સમ્યક્ત્વભાવપૂર્વક જ હોય છે. આ દષ્ટિ બે પ્રકારે છે : નિરતિચાર અને સાતિચાર. જે રત્નપ્રભારૂપ બાધ કમ વિનાના રત્નની જેમ અતિચાર વિનાને છે તે નિરતિચાર સ્થિરાદષ્ટિ કહેવાય છે. અને જે બેધને પુનઃ પુનઃ અતિચારની ધૂળ લાગ્યા કરે છે અને ઝાંખે પડ્યા કરે છે તે સાતિચાર સ્થિરાદષ્ટિ છે. ઝાંખે બંધ પણ મૂલતઃ તે સ્થિર જ છે એટલે તેને પણ સ્થિર કહી શકાય. અહીં રહેલા એગીને ૧. સૂક્ષમધની પ્રાપ્તિ થાય છે. વેદ્ય-સંવેદ્ય પ્રાપ્ત થાય છે. ૨. સઘળી ભવચેષ્ટા બાળકની ધૂલિગ્રહ. કૌડા સમી ભાસે છે. ૩. હું એક જ છું, બાકી બધું અસત છે... ઉપાસવરૂપ છે,” એવી વિચારણુ જોર કરે છે. ધર્મજનિત ભેગ પણ અહીં અનિષ્ટ ભાસે છે. ચન્દન સ્વભાવથી જ શીતલ છે છતાં ચન્દનને અગ્નિ વનને બાળે જ છે. કારણ કે તેને તે સ્વભાવ જ છે. તેમ ધર્મજનિત ભેગ પણ આંતરદાહ ઉપજાવે છે. આ દષ્ટિવાળા જીવોને અલુપતા આદિ ગુણે પણ પ્રાપ્ત થાય છે. સ્થિરાદષ્ટિ કેક દશન | યોગગ | દેત્યાગ | ગુણપ્રાપ્તિ | ગુણસ્થાન રત્નપ્રભાસમ | પ્રત્યાહાર | ભ્રાંતિત્યાગ ૪-પ-૬ સૂક્ષ્મબોધ અલોલુપતાદિ નિત્ય Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૮ (૬) કાન્તાદષ્ટિ : આ અંગે વિશેષ વિચારણા વૈરાગ્યસભવ નામના પાંચમા અધિકારમાં આપણે કરી છે. અને ચેગાંગ ગુણુ-દ્વેષ-ત્યાગ વગેરેનુ વન આપણે આઠે ય ચેાગઢષ્ટિના સક્ષિપ્ત વિચારમાં કરી ગયા છીએ. આ દૃષ્ટિના મહાત્મા સમ્યક્ આચારની વિશુદ્ધિને લીધે, ચેાગી પ્રાણીઓને પ્રિય હોય છે તથા ધર્મમાં એકાગ્ર મનવાળા હોય છે. કાન્તાદષ્ટિ-કાષ્ટક આધ-તારા પ્રભા સમાન યાગાંગ ધારણા દર્શોન સૂર્ય પ્રભા સમ નિ લાધ દોષ-અન્યમુદ્ ત્યાગ ગુણુ–મીમાંસા પ્રાપ્તિ (૭) પ્રભાષ્ટિ : આ અવસ્થાવતી મહાત્માને સદૈવ ધ્યાન ડાય છે. ક્ષૌણુપ્રાય: મળવાળા સાનાની જેમ તેએ સદા ય કલ્યાણભાગી હાય છે. અહીં' અસ’ગાનુષ્ઠાનરૂપ સત્ પ્રવૃત્તિપદ હોય છે. જે મહાપ્રયાણુ રૂપ હોઈને મેક્ષપદ પમાડનારુ છે. આ અસંગ અનુષ્ઠાનને પ્રશાન્તપ્રભાષ્ટિ કાષ્ટક યાગાંગ દેષત્યાગ ગુણુપ્રાપ્તિ જ્યાન સદાય રાગ–દેષ તત્ત્વપ્રતિપત્તિ સત્પ્રવૃત્તિ અનુપમ ત્યાગ સુખ શમસાર ચૌદ ગુણસ્થાન ગુણસ્થાન ૪ થી ૭ અન્ય વિશિષ્ટતા ગુણ સ્થળ સત = પદ્માવ૬પાણ પ્રવત્તિપદ અસ ગાનુષ્ઠાન ૭-૮ Page #62 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ચૌદ ગુણસ્થાન વહિતા, વિસભાગપરિક્ષય, શિવવત્ન, ધ્રુવમાર્ગ વગેરે સંજ્ઞાઓથી ગીઓ સંબંધે છે. સાંખ્ય-ચોગદર્શન આને જ પ્રશાન્તવાહિતા કહે છે, બૌદ્ધો વિસભાગપરિક્ષય કહે છે, શૈ શિવવર્મી કહે છે, મહાવ્રતિકે ધ્રુવમાર્ગી કહે છે. (૮) પરાષ્ટિ : આ દષ્ટિમાં યોગી નિરાચાર પદવાળ, અતિચાર-રહિત હોય છે. પર્વત ચડી ગએલાને ચડવાનું રહેતું નથી તેમ આચારથી જીતવા યોગ્ય કર્મ ઉપર વિજય મેળવી લેવાથી આ ચગીને કોઈ આચાર પાળવાનું રહેતું નથી. માટે જ તેને “નિરાચાર પદવાળે કહેવાય છે. પ્રશ્ન : આ યેગી ભિક્ષાટન વગેરે રૂપ આચારમાં પણ પ્રવૃત્ત ન થાય. ઉત્તર : ભિક્ષાટનાદિ પ્રવૃત્તિ તે કરે પરંતુ તે પૂર્વે સાંપરાયિક કર્મ (કષાયને વિપાક બનાવતું કર્મ) ખપાવવા માટે ભિક્ષાટનાદિ સર્વ આચાર-ક્રિય હતી. હવે તે સાંપરાયિક કર્મને નાશ થઈ જવાથી જે ભિક્ષાટનાદિ ક્રિયા કરાય છે તે ભપગાહી (અઘાર્તા) કર્મને નાશ કરવા માટે થાય છે. એટલે ફલના ભેદથી આચાર-ક્રિયા એક દેખાવા છતાં ભિન્ન બની જાય છે. જેમ એક માણસ જ્યારે રત્નની પરીક્ષા રૂપે રત્નનું જ્ઞાન મેળવી રહ્યો છે ત્યારે તેની તે શિખાઉ દકિટ છે. પરંતુ એ જ માણસ જ્યારે રત્નને વેપારી બની જાય છે ત્યારે રત્નને વેપાર કરતી વખતે રત્ન તરફ દષ્ટિ છે તે પેલી શિખાઉ દષ્ટિથી તદ્દન જુદી જ છે. રત્નના વ્યાપારથી જ રતનને વેપારી કૃતકૃત્ય બને છે. તેમ આ મહાત્મા ધર્મસન્યાસના વેપારથી કૃતકૃત્ય બને છે. ધર્મ એટલે ક્ષયોપશમભાવ. તેના ત્યાગરૂ૫ તાત્વિક સન્યાસ અહીં પ્રાપ્ત થાય છે. ઉપચરિત ધર્મસન્યાસ દઠ્ઠા ગુણસ્થાનથી હેય છે. આ ગીને આ તારિક ધર્મસન્યાસ શ્રેણિત બીજા અપૂર્વકરણમાં (જેનું વર્ણન આગળ આવશે) પ્રાપ્ત થાય છે. ચૌ. ગુ. ૪ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ચૌદ ગુણસ્થાન અતાત્વિક ધર્મસન્યાસમાં અતાત્વિક પ્રવૃત્તિરૂપ સાંસારિક ધર્મને સન્યાસ (ત્યાગ) હોય છે. જ્યારે તાત્વિક ધર્મસન્યાસમાં ક્ષપશમરૂપ ધર્મને સન્યાસ પ્રાપ્ત થતાં જ અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે, અતાવિક ધર્મસન્યાસ ૬ઠ્ઠા ગુણસ્થાને જ પ્રાપ્ત થાય છે. તાત્વિક ધર્મ સન્યાસને જ સામગ કહેવાય છે. અહીં જીવ ચન્દ્રની જેમ ભાવશુદ્ધ પ્રકૃતિથી સ્થિત હોય છે. વાદળ જેવું ઘાતકર્મ ગરૂપ આઘાતથી દૂર થઈ જાય છે અને કેવલ્ય પ્રાપ્ત થાય છે. પછી ક્ષીણ દેલવાળા સર્વજ્ઞ સર્વલબ્ધિ ફળથી ચુક્ત એવા તે પરમ–પરાર્થનું સંપાદન કરી યુગના અંતને પામે છે. ત્યાં તરત જ તે ભગવાન શ્રેષ્ઠ ગરૂપ અગથી ભવ્યાધિને ક્ષય કરી પરમ નિર્વાણને પામે છે. પરાષ્ટિ કેપ્ટક દશીન ચાગગિ દેશયાગ ગુણપ્રાપ્તિ ગુણસ્થાન આસંગત્યાગ ચંદ્રપ્રભા સમ સંપૂર્ણ કેવલ | સમાધિ દર્શનશાન પ્રવૃત્તિ ૮-૯-૧૦-૧૨ આપ સ્વભાવે -૧૩-૧૪ પ્રવૃત્તિ પૂરણ | ધર્મ સન્યાસ યોગ ક્ષપકશ્રેણી કેવલજ્ઞાન-નિર્વાણ ૧૨. ઇચ્છાગ–શાસ્ત્રોગ-સામર્થ્યાગઃ પૂર્વોક્ત આઠેય ચગદષ્ટિએ ૮ નદી જેવી ઇચ્છા–શાસ્ત્ર-સામર્થ્ય ગરૂપ પર્વતમાંથી નીકળે છે. એટલે આપણે અહીં તે ૩ વેગનું સ્વરૂપ સંક્ષેપમાં સમજી લઈએ. Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫૩ ચૌદ ગુણસ્થાન ઇચ્છાયાગ : સદ્ધર્મને પરિપૂર્ણ રીતે સેવવાની સાચી ઇચ્છાપુકના જ્ઞાની પુરુષોના વિકથાદિ પ્રમાદને લીધે ખાડખાંપણવાળા જે ધમ વ્યાપાર (ચેગ) તે ઇચ્છાયાગ. આ ચેગીમાં (૧) ધ કરવાની ઈચ્છા હોય (૨) શ્રુતજ્ઞાન હાય (૩) સમ્યક્ત્વભાવ હાય (૪) પ્રમાદ હાય. શાસ્ત્રયોગ : શાસ્ત્રપ્રધાન યાગ તે શાસ્ત્રયાગ. અપ્રમત્ત ચેાગીના તિ મુજબના શ્રદ્ધાવ ́તના આગમ વચના“નુસારી શુદ્ધ (અવિકલ) ધ વ્યાપાર તે શાસ્ત્રયેાગ કહેવાય. અર્થાત્ આ ચેગી (૧) શ્રદ્ધાવત હોય (૨) અપ્રમત્ત હોય (૩) તીવ્ર શાસ્ત્રવેત્તા હોય (૪) યથાશકિત શુદ્ધ ક્રિયા કરતા હોય. : સામર્થ્યયાગ : શાસ્ત્રમાં જેના ઉપાય દશાઁવ્યે અને તે શાસ્ત્ર કરતાં પણ જેને વિષય શકિતના ઉદ્રેકને લીધે પર બની ગયા તે સામર્થ્ય યાગ કહેવાય. અહીં શાસ્ત્રની પ્રધાનતા ન હાઇને આત્મસામર્થ્યની પ્રધાનતા હોય છે.શાસ્ત્ર સામાન્યત:સામર્થ્ય યાગનું' દિશાસૂચન માત્ર કર્યુ છે પણ શાસ્ત્ર કાંઈ તે સામર્થ્ય –ચેાગના માગ પ્રાપ્ત કરાવી આપવા સમ નથી. જે એ ઉપાય પ્રમાણે પ્રયાણ આદરે છે તે ધીરે ધીરે ઉપર ઉપરના ગુણસ્થાના વટાવતા આગળ વધતા જાય છે. છેવટે તા એ શાઓકત મર્યાદાને પણ વટાવી જઈને શાસ્રને પણ અગેાચર (પર) એવા વિષયને પામતે પામતે આગળ વધી જાય છે. પછી ત અહીં આત્મ-સામર્થ્યનું જ પ્રાધાન્ય હાય છે. આ સામર્થ્ય –ચાગના એ પ્રકાર છે. ધમ સન્યાસ અને ચૈગ સન્યાસ. ધર્મ એટલે ક્ષાયેાપશમિક ભાવા, ચેગ એટલે મન-વચન-કાયાના ચાંગા તે તે ક્રમના ક્ષયે પશમી ઊપજતા ક્ષમા વગેરે ભાવાને રક્ષાયેાપમિક ભાવે કહેવાય છે. તે ક્ષમાહિરૂપ ધર્મના ત્યાગ કરવા તે ધર્મ સન્યાસરૂપ સામર્થ્ય યોગ કહેવાય છે. ક્ષપકશ્રેણી ઉપર ચડેલા ચાર્ગો કર્મોને ખપાવતાં ચારેય ઘાતીકાંના સ ́પૂર્ણ ક્ષય કરે છે ત્યારે તેમને ક્ષાયિક ભાવના જ્ઞાનાદિ ણા ઉત્પન્ન થાય છે. આમ “થતાં ક્ષાપશમ ભાવના માદિ ગુણે નષ્ટ થઈ જાય છે. આને જ Page #65 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન પર ધર્મ સન્યાસ કહેવાય છે. પછી તે કેલિ ભગવત જ્યારે ૧૪ મા ગુણસ્થાને આવીને મનાદિ ત્રણે ય ચેગના રાધ કરે છે ત્યારે તેઓ ચાગસન્યાસને પ્રાપ્ત થાય છે. એટલે જ કહ્યુ` છે કે ક્ષેપકશ્રણના આ પૂર્વીકરણમાં તાત્વિક ધ સન્યાસ હોય અને આયેાજયકરણ પછી (જેનુ' વધુન આગળ આવશે) તાત્વિક યોગ-સન્યાસ હોય. ઇચ્છાયાગાદિ કાષ્ટક ચાગનું નામ શાસ્ત્રયાગ સામર્થ્યયાગ ઈચ્છાયાગ | ઈચ્છાપ્રધાન સાચી ધ સન્યાસ કાનુ મુખ્ય પ યોગ સુયાસ સાધ્યું. પ્રધાન મુખ્ય લક્ષણ શાસ્ત્રપ્રધાન શાસ્ત્રપટ્ટતા, સામર્થ્ય - પ્રધાન ધર્મોઇસ્ત્ર શાસ્ત્રસ્ત્રવણ, શ્રુત મેધ, સમ્યગદષ્ટિ, છતાં પ્રમાદુજન્ય વિકલતા અપ્રમાદ શાસ્ત્રથી પર।વષય પ્રા સ્વસ વેદન અનુભવજ્ઞાન, ક્ષયાપશમ ધર્માંના ત્યાગ શ્રદ્ધા | શાસ્ત્રષ્ટુ, શ્રદ્ધાળુ, અપ્રમાદિ મન-વચન-કાયાના ગાતા અયાગ—પરમયાગ પાત્ર ચેાગી ત્યા સાચે ધ - ઇક, આગમશ્રેાતા, સમ્યગજ્ઞાની વ્યવહારથી પશુ પ્રમાયુક્ત ૪-૫-૬ ઉપલક્ષણથી ક્ષકશ્રેણિ ગત. યેાગી અને સંચાગી કેવલી અયેગી કવલી સ્થાન ૬-૭ ૮-૯-૧૦ ૧ર-૧૩ ૧૪ શૈલેશી અવસ્થામાં medic Page #66 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ-પ્રાપ્તિ [9] હવે આપણે જોઈએ કે સફ્ળ-ધર્મની પ્રાપ્તિ શી રીતે થાય છે? સ’સારભાવમાં જીવને સાવનાર જીવના રાગ-રાષાદિ ભાવા છે, જેને શાસ્ત્રકાર ભગવતાએ ભાવકમ' તરીકે સાધ્યા છે. ચૌઢ રાજલેાકમાં એવા પ્રકારની રજકણા ઠાંસીને ભરેલી છે, જે રજકણાના સમૂહાને કામ ણુવ ણુા કહેવાય છે. જ્યારે જ્યારે જીવ મન-વચનકાયાના કોઇ પણ વ્યાપાર કરે છે, શુભાશુભ વિચાર કરે છે કે સમૂમિ જેવી અનુપયેાગ દશામાં વર્તે છે ત્યારે આ કાણુવ ણુાની રજકણા તેની ઉપર ચૂંટી જાય છે. પ્રતિસમય અનતી રજકણા જીવને ચઢતી જ રહી છે. અનાદિકાળથી જીવ છે માટે અનાદિકાળથી આ કણુવણાની રજકણા જીવને અનાદિકાળથી ચાંટતી જ રહી છે. આ -રજકણા જીવની સાથે સંબધ પામ્યા પછી તેને ક્રમ કહેવાય છે. પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ કોઈ પણ કામિક રજકણ ચાંદ્રતાન્ત સાથે જ એને ચાર રીતે મધ થાય છે; એકતા એ કર્મોની પ્રકૃતિ ખંધાય છે એટલે કે સ્વભાવ નક્કી થાય છે, ખીજુ એની માત્મા ઉપર રહેવાની સ્થિતિ નક્કી થાય છે, ૩ જી એ કર્મના રસ નર્કી થાય છે અને ૪ થ્રુ એ કનુ દળ નક્કી થાય છે. આ ચારને અનુક્રમે પ્રકૃતિખ'ધ, સ્થિતિઅધ, રસમધ અને પ્રદેશખ ધ કહેવાય છે. દા. ત., એક માણુસે એક જીવની ખૂબ આનદર્શી હિંસા જીરી. એ વખતે માણુસને જે રજકણા ચેટી પડી એને જે વાચા Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ચૌદ ગુણસ્થાન હાય અને આપણે ઉપલી ચાર વાત પૂછીએ તે તે જાણે કહે કે મારી પ્રકૃતિ (Nature) એવી છે કે હું જ્યારે ઉદયમાં આવીશ ત્યારે આ જીવને અશાતા આપીશ, હું બે હજાર વર્ષ સુધી રહીશ, અશાતા પણ સામાન્ય નહિ આપું પણ ભયંકર કેટિની આપીશ. અને હું એક જ રજકણ નથી પણ ૧ લાખ રજકણના જથ્થામાં ચોટી છું. આ ચારેય વાતથી તેની પ્રકૃતિ (Nature), સ્થિતિ (Timelimit), રસ (Power), પ્રદેશ (Bulk) રૂપ ચાર બંધ નિશ્ચિત થાય છે. કેઈ પણ પ્રકારનું કામિક-રજકણ જીવને ઍટે તે ચહ્યું ત્યારે જ કર્મ કહેવાય, જ્યાં સુધી આકાશમાં પડયું હોય ત્યાં સુધી કાર્મણવર્ગીણની રજકણે કહેવાય. | ગમે તે વિચારથી ગમે તે ભાષાપ્રયોગથી ગમે તેવા વર્તનથી વિશ્વના ૩ અબજ માનવે કે ૧૪ રાજકની તમામ જીવસૃષ્ટિ જે કાંઈ રજકણેને પિતાની ઉપર ચોંટાડે તે તમામ રજકણ ૮ જાતના સ્વભાવમાંથી ગમે તે એક સ્વભાવરૂપ હોય જ. ૮ ની ઉપર ૯ મે એ કઈ સ્વભાવ નથી, જે રૂપે અનાદિ અનંતકાળના એ. બાંધેલી અનંતાનંત રજકણમાંની એક પણ રજકણ જીવ ઉપર ચૂંટીને રહી હોય. આ ૮ સ્વભાવને લીધે કર્મના ૮ પ્રકાર છે. આઠ કમ : જે કર્મ જીવને અનંત જ્ઞાનપ્રકાશ ઢાંકી દેવાના સ્વભાવવાળું હોય છે તેને જ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. - જે કર્મ જીવના અનંતદર્શન સ્વભાવને આવરી દેવાના સ્વભાવવાળું છે તે દર્શનાવરણય કર્મ કહેવાય છે. જે કર્મ છવને સુખ કે દુઃખ આપવાના સ્વભાવવાળું છે તે વેદનીય કર્મ કહેવાય છે. જે કર્મ જીવની રાગ-રોષ રહિત વીતરાગ અવસ્થાને અથવા તત્વદર્શનને ઢાંકી દેવાના સ્વભાવવાળું છે તે મેહનીય કર્મ કહેવાય છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૫૫ જે કર્મ જીવના અનંતવીર્ય, અનંતલાભ, અનંતભોગ વગેરેને આવરી દેવાના સ્વભાવવાળું છે તેને અંતરાય કર્મ કહેવાય છે. જે કર્મ જીવનની અજરામર અવરથાને રોકવાના સ્વભાવવાળું છે તે આયુષ્ય કર્મ કહેવાય છે. જે કર્મ જીવના અરૂપિ સ્વભાવને રોકવાના સ્વભાવવાળું છે તે નામ કર્મ કહેવાય છે. જે કર્મ જીવના અગુરુલઘુ પર્યાયને રોકવાના સવભાવવાળું છે તે ગોત્ર કર્મ કહેવાય છે. આ આઠે ય કર્મોના સ્વભાવ છવના સ્વાભાવિક ગુણોને રોકવાનું જ કામ કરતા હોય છે. એટલું જ નહિ પરંતુ જીવમાં નવી નવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે. આ તે એમના સ્વભાવની વાત થઇ. હવે એમની સ્થિતિને વિચાર કરીએ. દરેક કર્મ બંધાતી વખતે પિતાની અમુક સ્થિતિને નક્કી કરે છે. તે વખતે ઓછામાં ઓછી સ્થિતિ કેટલી નક્કી થાય ? અને વધુમાં વધુ સ્થિતિ કેટલી નક્કી થાય ? તે આપણે જોઈએ. જ્ઞાનાવરણ-દર્શનાવરણ–વેદનીય અને અંતરાય એ ચાર કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કે. કે. સાગરેપમન હેય છે. મેહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કે. કે. સાગરોપમની બંધાય છે. નામ કર્મ અને ગેત્ર કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ કે. કે. સાગરેપમની હેય છે. આયુષ્ય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમની બંધાય છે. હવે આઠે ય કર્મની જઘન્ય સ્થિતિ જોઈએ. વેદનીય કર્મની જઘન્ય સ્થિતિ ઓછામાં ઓછી ૧૩ મુહૂર્તની સ્થિતિ હોય છે, નામ-ગોત્ર કર્મની ૮ મુહુર્તની અને બાકીના પાંચ ય કર્મની ૧ અંતર્મુહૂર્તની જઘન્ય સ્થિતિ હોય છે. અંતર્મુહૂર્તના અસંખ્ય પ્રકાર છે. ૯ સમયથી માંડીને ૪૮ મિનિટમાં ૧ સમય ઓછા સુધીને બધે કાળ અન્તર્મુહૂર્તમાં ગણાય. આંખના ૧ પલકારામાં અસંખ્ય Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ચૌદ ગુણસ્થાન સમય પસાર થઈ જાય છે તે ૧ મિનિટમાં કેટલા સમય પસાર થતા હશે? અને ઉપરોક્ત મોટામાં મોટા અન્તર્મુહૂર્તમાં કેટકેટલા અસંખ્ય સમય સમાતા હશે? આથી જ અન્તર્મુહૂર્તના અસંખ્ય પ્રકાર પડે. ઉપરોક્ત આઠેય કર્મ જીવ ઉપર ચેટી પડીને શું ભાવ ભજવે છે? તે જોઈએ. જ્ઞાનાવરણીય કર્મ જીનને અજ્ઞાની બનાવે છે. દર્શનાવરણીય કર્મ અંધાપ વગેરે કે અનેક પ્રકારની નિદ્રા લાવે છે. મેહનીય કર્મ મિથ્યાત્વ–અવિરતિ-રાગ-દ્વેષ-કામ-ક્રોધાદિ લાવે છે. વેદનીય કર્મ શાતા-અશાતા લાવે છે. આયુષ્ય કર્મ જન્મ-જીવન-મૃત્યુ લાવે છે. નામ કર્મ ગતિ-શરીર- ઈન્દ્રિયાદિ-યશ-અપયશ-સૌભાગ્યદોભંગ્યાદિ લાવે છે. ગોત્રકર્મ ઉચ્ચ-નીચ કુળ આપે છે. ઉપરોક્ત ૮ કર્મમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અન્તરાય એ ૪ કર્મને ઘાતી કર્મો કહ્યાં છે. - આ ચારે ય આવરણે જીવના જ્ઞાનાદિ ગુણોને ઘાત કરી નાંખે છે. માટે તેમને ઘાતી કહેવાય છે. જ્યારે બાકીના ચારમાં ગુણેને સીધે ઘાત કરવાની તાકાત ન હોવાથી તેમને અઘાતી કહેવાય છે. - ૪ ઘાતી કર્મમાં પણ મોહનીય કર્મ સૌથી વધુ ઘાતક કર્મ કહેવાય છે કેમ કે એના તેફાન ઉપર જ બાકીના ૩ ઘાતી કર્મનું તોફાન હોય છે. - ઉપરોક્ત ૮ કર્મના પેટભેદ ૧૫૮ પડે છે. એમાં મેહનીય કમના પેટભેદરૂપે જે મિથ્યાત્વ મેહનીય કર્મ છે તેની ભયાનકતા તે બીજા પેટાદવાળા મેહનીય કર્મથી પણ અતિશય વધુ હોય છે. આથી Page #70 -------------------------------------------------------------------------- ________________ ૫૭ ચૌદ ગુણસ્થાન એમ કહી શકાય કે સર્વ કર્મમાં સૌથી વિઘાતક-સૌથી ભયંકર કર્મ હોય તે તે મિથ્યાવ મેહનીય કર્મ છે. આ મિથ્યાત્વ મેહનીય કર્મના ઉદયમાં ગુણે પણ દુર્ગણનું કાર્ય કરે છે, અને એના હાસકાળમાં દુર્ગણે પણ ખાસ અસર બતાવી શકતા નથી. જ્યારે આ મિથ્યાત્વ મેહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ (૭૦ કે. કે. સાગરેપમની) એક પણ વખત જીવ બાંધવાનું નથી, ત્યારે જ તે જીવ અપુનર્બન્ધક કહેવાય છે, એ વાત આપણે પૂર્વે જેઈ ગયા છીએ. જીવ અપુનબન્ધકતામાં જ્ઞાનાવરણીયાદિ કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિના વ્હાસને સંબંધ ન લગાડતા મિથ્યાત્વ મેહનીય કર્મના હાસને સંબંધ લીધે એ જ વાત બતાવી આપે છે કે ધર્મપ્રાપ્તિમાં મોટામાં મોટી દખલગીરીરૂપ કોઈ કર્મ હોય તે તે મિથ્યાત્વ મેહનીય કર્મ જ છે. આ જ કર્મ સમ્યક્ત્વ ભાવની પ્રાપ્તિમાં પણ ભારે અટકાવ કરે છે. ૭૦ કે. કે. સાગરેપમની અંદરની સ્થિતિને જ બાંધતે જીવ અપુનર્બન્ધક થઈ શકે એ અવસ્થામાં ઊંચામાં ઊંચે ગણાતે વિકાસ પામી શકે પરંતુ તે ઉચ્ચ વિકાસની તદ્દન નીકટમાં જ ઊભે રહેલ સમ્યક્ત્વ ભાવ પામી ન શકે. એ ભાવ પામવા માટે સાગરપમની ઉ. સ્થિતિની અંદર આવી જવા જેટલી શરત નથી ચાલતી કિન્તુ એ મિથ્યાત્વ મેહનીય કર્મની સ્થિતિ ફક્ત એક કે. કે. સાગરોપમની પણ અંદર આવી જાય ત્યારે જ તે સમ્યક્ત્વ ભાવ પ્રાપ્ત થઈ શકે છે. અર્થાત ખૂબ માર ખાઈને તડકા, તાપ વેઠીને, નરકમાં જઈને ઘેર દુખે ભેળવીને, બાળતા વગેરે કરીને ગમે તે રીતેમિથ્યાત્વ મેહનીય કર્મની એક કે. કે. સાગરોપમ ઉપરની સ્થિતિ કપાઈ જાય અને પછી પણ હજી થોડી ઓછી થઈ જાય એટલે કે જીવ ઉપર ચૂંટેલા મિથ્યાત્વ મેહનીય કર્મની સ્થિતિ અંતઃ કેટકેટ સાગરોપમની સ્થિતિ થાય ત્યારે જ સમ્યકત્વ ભાવ પ્રાપ્ત થાય છે. અહીં પણ વચ્ચે એક સાધના કરવાની તે રહીં છે. એ છે - રાગદ્વેષની ગાંઠનું ભેદન. અનાદિકાળના રાગદ્વેષના પરિણામની જીવ Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ચોદ ગુણસ્થાન ઉપર જે ગ્રન્થિ ગંઠાઈ છે તે એવી દુર્ભેદ્ય છે કે તેને તેડવાનું કામ પર્વતને ચૂરી નાંખનારા ચક્રવર્તી માટે પણ મુશ્કેલ હોય છે. જ્યાં સુધી આ પ્રન્થિનું ભેદન ન થઈ જાય ત્યાં સુધી સમ્યકૃત્વભાવ પ્રાપ્ત થતું નથી. અભવ્ય વગેરે છ અનેકાનેક વખત આ ગ્રન્થની નજદીક આવ્યા, ઘેર ચારિત્ર વગેરે પાળ્યા પણ ગ્રન્થિને ભેદ્યા વિના જ પાછા ફર્યા. આવું તે તેમને અનંતી વખત બની જાય અને તે ય એ અભવ્ય જ સ્થિભેદ કદાપિ કરી શકે નહિ. ગ્રન્થિપ્રદેશની નજદીક આવ્યા વિના દ્રવ્યથી પણ ધર્મસાધના પ્રાપ્ત થતી નથી. અર્થાત્ પલ્યોપમને અસંખ્યાતમ ભાગ એ છે એવા કે. કે. સાગરેપમ જેટલી મિથ્યાત્વ મેહનીય કર્મની સ્થિતિ થઈ જાય, ત્યારે જ ગ્રન્થિની નજદીક પણ આવી શકાય અને ત્યારે જ દ્રવ્યાનુષ્ઠાનની પણ પ્રાપ્તિ થાય. કેટલાકને ગ્રન્થિભેદન કરીને સમ્યક્ત્વ ભાવ નિસર્ગથ એટલે કે તે વખતે ગુર્નાદિના નિમિત્ત મેળવ્યા વિના પ્રાપ્ત થઈ જાય છે તો કેટલાક ગુર્વાદિનિમિત્ત પામીને અપૂર્વ વિલાસ થતાં એ રાગદ્વેષની ગ્રન્થિનું ભેદન થઈ જાય છે અને તરત જ સમ્યક્ત્વ ભાવની પ્રાપ્તિ થાય છે. આમ બે રીતે ગ્રન્થિભેદપૂર્વક સમ્યક્ત્વ ભાવ પ્રાપ્ત થાય છે, નિસર્ગથી અને અધિગમથી. પર્વત પાસેની નદીમાં પાણીથી તણાતે-અથડાતે-કુટા પથ્થર અણઘડ પણ ક્યારેક ગળા સુંવાળો બની જાય છે તેમ જીવને પણ કઈ તથાવિધ કર્મ સ્થિતિ ઘટાડવાને આશય ન હોય તે પણ ઘુણાક્ષર ન્યાયે કષ્ટ વેઠતાં કંઈ કર્મો ખપે છે તેમ નવું બંધાયા પણ કરે છે. આ પ્રવૃત્તિ સહજરૂપે થયા કરે છે માટે તેને યથાપ્રવૃત્તકરણ કહ્યું છે. એ યથાપ્રવૃત્તકરણ દ્વારા કર્મસ્થિતિની હાનિ અને વૃદ્ધિ બેય થયા કરે છે. કેઈ વાર હાનિનું પહેલું નમી પડે છે પરંતુ આમ. કરતાં કરતાં જ્યારે હાનિનું પલ્લું ખૂબ જ નમી જાય છે એટલે કે Page #72 -------------------------------------------------------------------------- ________________ ૫૯ ચોદ ગુણસ્થાન કર્મસ્થિતિ અંત કે. કે. સાગરોપમની જ બાકી રહે છે ત્યારે ગ્રન્થિભેદ કરવાને અવસર આવે છે. કર્મ કે ગુણ કિ? શું આપે? | સ્થિતિ | જઘન્ય ઉત્કૃષ્ટ |અધાતીકે ધાતી દે અત મ જ્ઞાનાવરણ | અનંતજ્ઞાન અજ્ઞાન ૩૦ ક. કે. ઘાતી સાગરેપમ દર્શનાવરણું અનંતદર્શન ! અન્ધા પાદિ-નિદ્રા મોહનીય સમ્યકત્વ- મિથ્યાત્વ-અવિરતિ વીતરાગતા રાગ-દ્વેષ–કામ ક્રોધાદિ અંતરાય અનંતકૃપણતા-દરિદ્રતા 1 ૭૦ કે. કો. વર્યાદિ પરાધીનતા સાગરેપમ દુર્બલતાદિ વેદનીય | | અનંતસુખ શાતા-અશાતા | ૧૨ મુદત શાતા–અશાતા ૩૦ કે. કે. અધાતી સાગરોપમ | આયુષ્ય અક્ષય-સ્થિતિ જન્મ-જીવન-મૃત્યુ અંત. મું. | ૩૩ સાગરોપમ નામ | અરૂપિતા | ગતિ-શરીર- | ૨૦ કે. કે. ઈદ્રિયાદિ યશ, | સાગરોપમ સૌભાગ્ય દુર્ભાગ્યાદિ ગોત્ર | અગુરુલઘુતા | ઉચ્ચ-નીચ | ,, ૮ ૨ આયુષ્ય વિનાના સાતે ય કર્મનો અંત કે. કે. સાગરેપમની સ્થિતિ થાય ત્યારે તે જીવ ગ્રન્વિદેશ પાસે આવ્યું કહેવાય છે. જ્યારે જે જીવનું ભાવિમાં કલ્યાણ થવાની સામગ્રી પ્રગટી હેાય છે ત્યારે તે જીવને તે રાગ-દ્વેષને તીવ્ર પરિણામ ઊભું રહેતું નથી. એ વખતે કેઈ એ અને ઉલાસ પ્રગટે છે કે તેથી તે વખતે તે જીવ પાંચ વસ્તુઓ અપૂર્વ કરે છે. આને અપૂર્ણકરણ કહેવાય છે. આ વ લ્લાસના બળે રાગ-દ્વેષનો ગાંઠનું ભેદન થાય છે.. જ્યારે આ રીતે જીવ અપૂર્વકરણ કરે છે ત્યારે તે જીવનું તે અપૂર્વ કરણ પૂર્વનું યથાપ્રવૃત્તકરણ તે છેલ્લું યથાપ્રવૃત્તકરણ કહેવાય છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન અપૂર્વકરણ : અપૂવ કરણમાં કઈ પાંચ ખાખતા અપૂર્વ અને છે તે જોઇએ. ૧. અપૂ સ્થિતિઘાત, ૨. અપૂ રસઘાત. ૩. અપૂર્વ ગુણશ્રેણિ, ૪. અપૂર્વ ગુણુસ’ક્રમ. ૫. અપૂર્વ સ્થિતિમધ. (૧) અપૂર્વ સ્થિતિઘાત : બાંધેલા ક્રમની સ્થિતિ એટલે · ટકવાનું કાળમાન. આપણે જોઈ ગયા કે કોઈ પણ કાર્મિક રજકણ ચોંટતાનો સાથે તેની સ્થિતિ (Time limit) નર્કી થયેલી જ હાય છે. આ અપૂ કરણના એક મુ`નાવીયે લ્લાસથી તે સ્થિતિ ઉપરથી પ્રતિસમય તૂટતી જાય છે. અર્થાત્ એમાંનો ઉપરની અંતિમ સ્થિતિના કઔંસ ધાને પ્રતિસમયે અસખ્ય ગુણની વૃદ્ધિ સાથે ઉપાડે છે અને ઉપર નીચે સ્થિતિવાળા કન્યમાં ભેળવી તે છે. તેથી એ ભાગની સ્થિતિમાં કુ જ નહિ રહેવાથી તેટલી સ્થિતિના ઘાત થયા કહેવાય. યથાપ્રવૃત્તકરણની શરૂઆત વખતે કર્મોની સ્થિતિ ઠેઠ એક કાટાકાટ સાગરોપમની અંદર આવેલી હતી. તેમાં એ કરણથી અંત: કે. કામાં -ચ એછી કરી મૂકી હતી તે હવે અહીં અપૂર્વ કરણમાં છેવટે જઈને એમાંથી સંખ્યાતા ભાગ ઓછે થઈ જવાથી, પ્રારભ કરતા સખ્યાતમા ભાગ જેટથી કાળસ્થિતિ ખાી રહે છે. આને અપૂર્વ સ્થિતિઘાત કહેવાય. અપૂર્વ એટલા માટે કે પૂર્વ આવા સ્થિતિઘાત કદી જીવે કર્યા ન હતા. (ર) અપૂર્વ રસઘાત : અડ્ડી' અશુભ કર્મોમાં રહેલા ઉગ્રરસના ઘાત થાય છે, અર્થાત્ અશુભ કમેોમાં પડેલા રસને મ' ખનાવી દેવામાં "આવે છે. જો આ રસઘાત ન થયે હાત તેા તે કર્મોના રસ ક્રમના "ઉદય વખતે ભારે તાફાન મચાવત, જે હવે નહિ મચાવી શકે. (૩) અપૂર્વ ગુણશ્રેણિ : અહીં ગુણુ એટલે અસંખ્યગુણાકારે અને શ્રેણિ એટલે કર્મોના દળની રચના કરવી. પૂર્વ જે સ્થિતિઘાત જણાવ્યે ત્યાં પ્રતિસમય ઉપરની સ્થિતિમાંથી જે કમ–દળિયા નીચે Page #74 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ઉતારે તેને ઉદય સમયથી માડીને અંત હુત સુધીનાં સ્થિતસ્થાનામાં અસંખ્ય ગુણુના ક્રમે ગેટવે. અર્થાત્ ૧ લાખ દલિક ઉપાડયા હાય તેમાંથી પહેલા સમયે ઉયમાં જે કર્યું છે તેના ભેગા ૧૦૦ દલિક ગાડવું. ખીજા સમય ઉદ્દયમાં આવનાર જે કર્યું છે તેના ક્ષેત્ર ૫૦૦ દલિક ગાડવે. ત્રીજા સમયે ઉદ્દયમાં આવનાર જે કર્મો છે તેના ભેગા ૨૫૦૦ દલિક ગેટવે, આમ ઉંદય સમયથી માંડી અંતર્મુહૂત' સુધીનાં સ્થિતિસ્થાનામાં અસભ્ય ગુણના ક્રમથી થતા દલિક રચનાને ગુણશ્રેણિ કહે છે. આ રીતે, અવપૂકણુના ચરમ સમય સુધી ગુણશ્રેણિની રચના ચાલુ રહે છે. (૪) અપૂર્વ ગુણસક્રમ : અહીં અસંખ્યાત ગુણુ-અસ ખ્યાત. ગુણુ ચડતા ક્રમે અશુભ કČલિકાનુ નવાં અંધાઈ રહેલાં શુભ કર્મોમાં સંક્રમણ કરે અર્થાત્ અશુભને શુભમાં પલટાવી નાંખે. સામાન્યતઃ તે નિયમ એવા છે કે ખંધાતા શુભ કર્મોંમાં પૂર્વે ખાંધેલા સજાતીય અશુભ. કના અમુક અ ંશાતુ' અને મંધાતા અશુભ કમ માં પૂર્વબદ્ધ સજાતીય શુભકર્માંના અમુક અંશેનું સંક્રમણુ ચાલુ જ હોય છે. પરન્તુ સંક્રમ પામતા અંશ પ્રતિસમય અસખ્ય ગુણ અનતે જાય તેને ગુસ ક્રમ કહે છે. અહીં મુખ્યત્વે મિથ્યાત્વ કમના વિચાર છે. આ ક્રમમાં કાઇ કમને સ’ક્રમ થવાના પ્રસંગ નથી. તેથી આ મિથ્યાત્ર મેહનીય કર્મોના અપૂર્વ ગુણસક્રમ અહીં ખનતા નતા. પણ બાકીના આયુષ્ય સિવાય સાતે કર્મોમાં ગુણુસ ક્રમ ચાલુ છે. (૫) અપૂર્વ સ્થિતિબંધ : અહીંતો -અન્તમુહૂતે નવા નવા ક્રમ`બંધમાં કાળસ્થિતિ, પલ્યેાપમના સખ્યાતમા ભાગ જેટલી ઓછી ને આછી નક્કી થતી જાય છે. એવો નિયમ છે કે અધ્યવસાયના સલેશ જેમ વધારે તેમ સ્થિતિબધ વધારે ને વધારે અને વિશુદ્ધિ વધારે તેમ સ્થિતિબધ આછે. આ થાય. શુભ હાય. કે અશુભ હોય એ ય ક માટે આ નિયમ છે. જ્યારે રસ ધમાં નિયમ એવો છે કે સંકલેશમાં શુભ કર્મોમાં મંદરસ અને અશુભને દુર Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ચૌદ ગુણસ્થાન તવરસ થાય, જ્યારે વિકૃદ્ધિમાં શુભને તીવ્ર અને અશુભને મંદરસ બંધાય. સારાંશ એ છે કે અપૂર્વકરણ વખતે શુભ અધ્યવસાય પ્રતિસમય ચડતી માત્રામાં હોય છે. તેથી સમયે સમયે ઉપરોક્ત પાંચે ય કાર્ય ચડતા રડતા થાય છે. આ રીતે સ્થિતિઘાતાદિ પાંચે ય કદાપિ થયા ન હતા. કેમ કે આ ચડતે પરિણામ કદાપિ આવ્યું ન હતું. માટે જ આ પાંચેયને અપૂર્વ કહેવામાં આવે છે. આ વિલાસવાળું અપૂર્વકરણ અન્તર્મુહૂર્તકાળ સુધી જ ચાલે છે અનિવૃત્તિકરણ : છેલા યથાપ્રવૃત્તકરણ વખતે આયુષ્ય સિવાયના સાતે ય કર્મની સ્થિતિ–તૂટી પડીને અંતઃ કે. કે. સાગરોપમની થઈ ગઈ હતી, હવે આ અપૂર્વકરણમાં તેથી પણ સંખ્યામાં ભાગની માત્ર સ્થિતિ રહી, સંખ્યાતા બહુ ભાગને નાશ થયે તેમ જ એ કર્મોના રસ પણ તૂટ્યા. અર્થાત્ એ કર્મો કાંઈક નિર્બળ થયાં. માટે - જ અપૂર્વકરણ દ્વારા આત્મા (મિથ્યા મોહનીય કર્મ) રાગ-દ્વેષના તત્ર રસરૂપ ગ્રન્થિને ભેદી નાંખે છે. એટલે કે મિથ્યાત્વ મેહનીય કર્મને -સત્તામાં રહેલાં તીવ્ર રસ તૂટી પડે છે, તે એકદમ મંદ પડી જાય છે. જેથી આગળનું કામ સરળ થાય છે. આ અપૂર્વકરણને એક અંતર્મદૂતને કાળ પૂર્ણ થતાં આત્મા અનિવૃત્તિકરણના એક અન્તર્મદના કાળમાં પ્રવેશે છે. અહીં પણ 'અપૂર્વ સ્થિતિઘાતાદિ ચાલુ તે રહે જ છે પણ આ કરણમાં એકસાથે તે તે સમયે પ્રવેશતા જીના અધ્યવસાય ઉત્તરોત્તર સમયે વધતા જાય છે અને તે તે સમયે એક સાથે તે અનિવૃત્તિકરણમાં ચડેલા તે -જીના પરસપરના અધ્યવસાય ભાવમાં ફેરફાર હેતું નથી. અપૂર્વ કરણમાં તે એક જ સમયે તેમાં પ્રવેશેલા જીના અધ્યવસાયમાં પરસ્પર ફેરફાર રહ્યા કરે છે. જેમ કે ૧ લાખ જીવ એકસાથે અપૂર્વ સ્થિતિઘાતાદિ કરે છે. પરંતુ જ્યાં સુધી તેના પરસ્પરના અધ્યવસાયમાં તારતમ્ય રહે છે Page #76 -------------------------------------------------------------------------- ________________ ચોદ ગુણસ્થાન ૬૩ ત્યાં સુધી એક અન્તર્મદને કાળ એ અપૂર્વકરણ કહેવાય છે. પણ આ કાળને તારતમ્યવાળું કરણ એટલે કે નિવૃત્તિવાળું (નિવૃત્તિતારતમ્ય) કરણ કહેવાય છે. હવે અપૂર્વ સ્થિતિઘાતાદિ તે ચાલુ જ છે પણ જે સમયથી એકસાથે તે જ પરસ્પરના તારતમ્ય વિનાના અધ્યવસાયવાળા–એટલે કે સરખા અધ્યવસાયવાળા બની જઈને આગળ આગળના સમયમાં પસાર થતા જાય છે તે સમયથી તે જીવે અનિવૃત્તિકરણમાં (પરસ્પરના અધ્યવસાયના તારતમ્ય વિનાના) કરણમાં પ્રવેશ્યા એમ કહેવાય છે. અહીં પ્રવેશતા 1 લા સમયે જે અધ્યવસાય વિશુદ્ધિ હોય છે તેના કરતાં અનંતગણું વિશુદ્ધિ ઉત્તરોતર સમયે સાથે પ્રવેશેલા બધા જીવોની એકસરખી રીતે વધતી જ જાય છે. પણ એમાં પરસ્પરની વિશુદ્ધિમાં જરા ય ઓછાં–વત્તાપણું થતું નથી. માટે જ આ કરણને અનિવૃત્તિકરણ કહેવાય છે. આ અનિવૃત્તિકરણ પણ એક અન્તર્મુહૂર્તના સમય જેટલું જ હોય છે. અનાદિ સંસારમાં સર્વજીવે અનંતા યથાપ્રવૃત્તિકરણ કર્યા છે. પરંતુ તેમાં જે અપૂર્વકરણ કરે તેને તે અપૂર્વકરણની પૂર્વનું છેલ્લું યથાપ્રવૃતિકરણ એક અન્તમુહુર્તનું થાય. પછી એક અન્તર્મુહૂર્તનું અપૂર્વકરણ થાય. અને પછી એક અન્તર્મુહૂર્તનું અનિવૃત્તિકરણ થાય. અનાદિની તીવ્ર મંદ મિથ્યાત્વનું છેલ્લું યથા- | મિથ્યાત્વ દશા | પ્રવૃત્તિકરણ || અપૂર્વકરણ | અનિવૃત્તિકરણ અનંતકાળ ૧. અંત મું.] ૧. અંત મું.] ૧. અંત મું. કાળ અપૂર્વકરણના છેડે રાગ-દ્વેષની | ગ્રંથિને ભેદ | થયો. Page #77 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન અહી ખ્યાલ રાખવા કે ઉપરોક્ત ત્રણે ય અન્તસુ હત ના કાળમાં જીવ મિથ્યાત્વ માહનીય કના દલિકાને ભાગવે છે. માટે તે જીવ ૧લા મિથ્યાત્વ ગુણસ્થાનકે જ છે. અપુ કરણના છેડે રાગ-દ્વેષની ગ્રન્થિ ભેદાઈ ગઈ પછી પણ ૧ અન્તર્મુહૂતકાળના અનિવૃત્તિકરણને પસાર કર્યો પછી જ જીવ સમ્યક્ત્વ પામે છે. કેમ કે તે અનિવૃત્તિકણમાં પણ મિથ્યાત્વ માહના દલિકાના જ ઉદય ચાલુ છે. અર્થાત્ તે દલિકાને ઉદયમાં લાવીને જીવ પેાતાની ઉપરથી ખ ંખેરી નાંખવાનું કાય ભયંકર વેગી કરી રહ્યો છે. ૪ એક અન્ત દૂના કાળનુ' અનિવૃત્તિકરણ પૂર્ણ થતાં પછીના એક અન્તમ દ્ભુત કાળમાં મિથ્યાત્વ માહનીયનું ક્રમ" ઉદયમાં આવી. શકતું નથી. કેમ કે અનિવૃત્તિકણના કાળના પાછલા ભાગમાં જીવે તે ભાગની સાફસૂફી કરવાનું કામ શરૂ કરી દઈને તે કાળને મિથ્યાત્વ મહિના એક પણ દળિયા વિનાના ખનાવી રાખ્યા છે. શી રીતે અનિવૃત્તિકરણમાં જીવ આગળની સાફસૂફી કરે છે તે જોઈએ. પાન ૬૩ના કાઠામાં આપણું અનિવૃત્તિકરણનુ એક અન્ત હત કાળનુ ખાતુ જોઈ એ છીએ. ધારો કે આ અનિવૃત્તિકાળના ૧૦૦ સમય છે. (વસ્તુતઃ અસ!) તે જ્યારે તે જીવ ૬૦ સમયના અનિવૃ. ત્તિકરણના કાળ પસાર કરી ઢે છે એટલે બાકીના ૪૦ સમયમાં એવુ કામ કરે છે કે ૪૦ મા સમયે આવતાં આવતાં તે તે પછી આવનારા ૧૦૦ સમયના એક અન્તર્મુહૂતકાળમાં એક પણ મિથ્યાત્મ માહનીય ક્રમ'નુ' દળિયુ· રહેવા ઢતા નથી. અર્થાત્ અનિવૃત્તિકરણના ૬૧-૬૨-૬૩મા સમયમાં પસાર થત જતા તે જીવ આખા અનિવૃત્તિકરણની પછી આવનારા નવા અન્તમુહૂર્ત કાળમાં (=૧૦૦ સમયમાં) આવી શકનારા મિથ્યાત્વ મેહનીય કર્મોના દળિયાને ઉઠાવીને દૂરના કાળમાં એટલે કે એ ૧૦૦ સમયના અંત' મુહૂત'ની ઉપરની સ્થિતિમાં અને પેાતાના ભાગવાતા ૬૧-૬૨-૬૩ વગેરે સેા સુધીના સમયરૂપ નીચી સ્થિતિમાં ફૂંકતા જાય છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ચૌદ ગુણસ્થાન આ ક્રિયા અંતઃમુદકાળ (એક સ્થિતિબંધ કે સ્થિતિઘાત જેટલા) સુધી ચાલે છે (૪ સમય સુધી) શેષ રહેલા અનિવૃત્તિકરણના સંખ્યામાં ભાગ સુધી જ ચાલે છે તેટલો કાળમાં અનિવૃત્તિકરણના અંત પછીના અંતમુંદકાળને મિથ્યાત્વના દલિક વગરને બનાવી દે છે. આ મિથ્યાત્વના દલિક વગરના કાળને અંતરકરણ કહે છે. અંતરકરણના નીચેના અનિવૃત્તિકરણના શેષ કાળને પ્રથમ સ્થિતિ તથા અંતરકરણની ઉપરના કાળને દ્વિતીય સ્થિતિ કહે છે. અનિવૃત્તિકરણના જે એક અંતર્મુહૂર્ત પ્રમાણ (૬૧ થી ૬૪ સમય) કાળમાં ઉપરની જગ્યાને ખાલી કરી તે કાળને અંતરકરણ- ક્રિયાકાળ કહેવાય છે. અંતરકરણક્રિયાકાળ પછી બાકીની પ્રથમ સ્થિતિમાં (૬૫ થી ૧૦૦ સમયની) મિથ્યાત્વના દળને ભેગવતે જીવ આગળ વધે છે અને પ્રથમ સ્થિતિને ભાગ પૂરો થતાં જ અંતરકરણમાં (મિથ્યાત્વના દળિયા વિનાનાં સ્થિતિસ્થાનેના ભેગટામાં પ્રવેશ કરતે જીવ સમ્યગદર્શનને પામે છે. કેમ કે હવેના અંતમુ.માં તે મિ. મેહકર્મના દલિકોને ઉદયમાં ભોગવતું નથી. કેમ કે તેણે પહેલેથી તે સ્થાનેથી તે દલિકને સાફ કરવાનું કામ કરી રાખ્યું છે તે જ કાળમાં જે મિત્વ મેહના દલિક ઉદયમાં આવવાના હતા, તેમાંના કેટલાકને તે તેણે ભેગવી નાખેલા અને કેટલાકને એવા દાબી દીધા છે, ઉપશાન્ત કરી દીધા છે કે તે બિચારા એક અન્તર્મુ. સુધી ચૂં કે ચા કરી શકે તેમ નથી. આથી જ તે જીવ સમ્યકત્વભાવમાં રમે છે. આ સમ્યકત્વ ઉપશમ ભાવનું સમ્યકૂવ કહેવાય છે. અનિવૃત્તિકરણને અર્થ એ પણ થાય છે કે ઉપશમ સમ્યક્ત્વ પ્રગટ કર્યા વિના પાછા ન ફરવું–નિવૃત્તિ ન કરવી–જપીને બેસવું નહિ-કેમ જાણે આવી પ્રતિજ્ઞા કરીને જ જીવ અનિવૃત્તિકરણને સંખ્યાતમે ભાગ (૪૦ સમય) બાકી રહે ત્યારે આપણે જાણ્યું કે અંતરકરણ કરવાની ક્રિયા ચાલુ થાય છે. આ ક્રિયાને આગાલ” કહેવામાં આવે છે. ચી. ગુ. ૫ Page #79 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન બેય બાજુએ મિત્વના દલિકોને ફેંક્યા અને આ ફટકો તે દલિકે વિનાને સાફ કર્યો વસ્તુતઃ સંખ્યાતા ભાગ અપૂર્વકરણ શુદ્ધ અંત:કરણ ઉપશમ સત્વ, કાળ ૪૦ સમય અંતરકરણ કરવાની ક્રિયા સમય અનિવૃત્તિકરણ ૧૦૦ સમયનું સ, ત્વની પ્રાપ્તિ ગ્રથિભેદ એક અંતમું. = ૧૦૦ સમય આગાલક્રિયા અનિવૃત્તિકરણ પૂર્ણ થતાં જ જીવ મિ–મેહના ઉદય ભાવથી મુક્ત થઈ જાય છે અને સમ્યકત્વ ભાવની ખુશનુમા હવાને અનુભવે છે. હવે તેની અનંતકાળની મિત્રની અંધકારમય ગુંગળામણ દૂર થાય છે. એ દૂર થતાં જ અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લેજનાં કર્મોનાં તેફાન પણ ઉપશાન્ત થઈ જાય છે. હવે એક અંતર્મુહૂર્ત સુધીના કાળમાં ગુંગળામણની શક્યતા નથી. કેમ કે ઉપશમ સમ્યક્ત્વને કાળ પૂર્ણ થયે ક્ષયપશામિક સમ્યક્ત્વ પામનારને ગુંગળામણ ભેગવવાની નથી. આ અંતકરણમાં પ્રવેશતે જીવ ઉપશમ ભાવના સમ્યકત્વવાળો હોય છે. અહીં યદ્યપિ મિથ્યાત્વ મહ. કર્મનું એક પણ દલિક નથી તથાપિ જ્ઞાનાવ. આદિ કર્મોના દલિકે તે ઢગલાબંધ ઉદયમાં આવ્યા જ કરે છે. કેમ કે તે બધાયની સાફસૂફીનું કાર્ય જીવે કર્યું જ નથી. હવે ઉપશાંત ભાવમાં રહેલા જીવની વિશુદ્ધિ શું કરે છે? તે જોઈએ. અર્થાત્ અંતરકરણના કાળમાં પ્રવેશેલે ઉપશમ સમ્યફલ્વી જીવ શું કરે છે? તે તપાસીએ. તે આત્માને ઉપશાંત ભાવ ભાવિમાં ઉદયમાં આવનારાં કર્મોને એવા સખત અચકા-ઝાટકા (શ) મારે છે કે તે કર્મના તે છક્કા છૂટી જાય છે, તેમને રસ એકદમ તૂટી પડવા લાગે છે. જોઈએ. આશાંત ભાવમાં રાજીનું કાર્ય Page #80 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૧. કેટલાક મિથ્યાત્વ મોહકર્મના દળિયાને એ ઝાટકે લાગે છે કે તેને રસ એટલે બધે ઘટી જાય કે પછી તેનામાં અત્ય૫ પ્રમાણમાં નહિવત્ રસ જ રહે છે. ૨. બીજા કેટલાક મિ. મેહ-કર્મના દળિયાને ઝાટકો લાગતાં તેમનામાંથી અડધે રસ નીકળી જાય છે. એટલે કે તે દળિયા અડધા મિથ્યાત્વ ભાવ વિનાના અને અડધા મિથ્યાત્વ ભાવવાળા એવા મિશ્ર ભાવમાં રહે છે. ૩. કેટલાક મિ. મોહના દળિયાને ધારી અસર ન થતાં તેમને રસ ખાસ નીકળતું નથી એટલે મિથ્યાત્વની મેલી અવસ્થામાં - જ લગભગ રહી જાય છે. આમ થતાં મિ. મેહના દલિક ઝાટકાની જુદી જુદી અસથી ૩ ભાગમાં વહેંચાઈ જાય છે. કેટલાક મિથ્યાત્વના મહના ભાવ વિનાના, કેટલાક મિશ્ર ભાવવાળા અને કેટલાક લગભગ મિ. મહ. ભાવવાળા. આમ એક જ ઢગલાના ૩ ઢગલા થાય છે. જેને ૩ પૂજ કહેવામાં આવે છે. આ ત્રણેય ને ક્રમશઃ શુદ્ધપૂંજ (સમ્યક્ત્વપૂંજ) અર્ધશુદ્ધપૂંજ (મિશ્રપૂજ) અશુદ્ધપૂજ (મિથ્યાત્વપૂંજ) કહેવાય છે. ખ્યાલમાં રાખવું કે અંતરકરણમાં પ્રવેશેલા જીવના ઉપશામભાવની વિશુદ્ધિના ઝાટકાઓ સમયે સમયે મિકર્મના દળિયાને લાગવાથી આવા ત્રણ પૂજ બન્યા છે. ઉપશમ સત્વને કાળ અધિક એક આવલિકા કાળ બાકી રહે ત્યારે બીજી સ્થિતિમાં રહેલ ત્રણ જેને લઈને જીવ છેલ્લી આવલિકાના સ્થિતિ સ્થાનેમાં ગોઠવે છે. જ્યારે તે આવલિકા ઉપરને કાળ પૂર્ણ થાય છે અને છેલ્લી આવલિકામાં જીવ પ્રવેશ કરે છે ત્યારે અધ્યવસાય અનુસાર કેઈ પણ એક પૂજને વિપાક ઉદય થાય છે. બાકીના બે પૂજના દલિક પ્રોદયથી વિપાકેદયવાળા પ્રકૃતિમાં સંક્રમીને ભગવાઈ જાય છે. પ્રદેશદયવાળા કર્મનું ફળ ભેગવાતું નથી. આથી છેલ્લી આવલિકામાં પ્રવેશ કરતા જીવને જે સમ. મેહનીય કર્મોને ઉદય થાય Page #81 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાના તે લાપશમિક સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. અને જે મિશ્ર મોહનીયને પુંજ ઉદય થાય તે મિશ્ર ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે. જ્યાંથી અંતમુહૂર્ત પછી જીવ અવશ્ય લાપશમિક સમ્યક્ત્વ પામે કે મિથ્યા જાય. મિથ્યાત્વને પુંજ ઉદય આવે તે જીવ મિથ્યાત્વે. જાય છે. અર્થાત્ ૧ લા ગુથસ્થાનકને પામે છે. જેને પહેલા શુદ્ધ પુંજને અમુક અંશ ઉદયમાં આવે છે તેનેતે પંજમાં મિથ્યાત્વને તીવ્રરસ ન હોવાથી–અત્ય·રસ લેવાથી ભગવતી વખતે તે જીવ સમ્યક્ત્વભાવમાં જ વર્તતે કહેવાય છે. યદ્યપિ મિત્વ મેહનીયને તે શુદ્ધ પુંજ ઉપશમભાવને-ઉપ.ભાવના સમ્યક્ત્વને દૂર કરે છે. તથાપિ જીવમાં ઉપશમભાવનું સમ્યફત્વ ન રહેવા છતાં ક્ષપશમભાવનું સમ્યકત્વ તે રહે જ છે. અર્થાત્ ઉપશમભાવના, સમ્યત્વને લીધે જીવ ૪ થા ગુથસ્થાને હતું તેમ ક્ષયે પશમભાવના સમ્યક્ત્વને પ્રાપ્ત કરીને પણ તે જીવ ૪ થા ગુણસ્થાને જ ટકી રહે. છે. માત્ર નામ બદલાય છે. પહેલાં જીવ ઉપશમ સમ્યક્ત્વી કહેવાતે હતે હવે શુદ્ધ પુજને ઉદયભાવ થતાં ક્ષપશમ સમ્યકત્વી કહેવાય છે. આ ક્ષપશમ સમ્યકૃત્વ જ. થી ૧ અનામુંદ સુધી અને ઉ.થી. (વધુમાં વધુ) ૬૬ સાગરોપમ સુધી ટકી રહે છે કેમ કે તેટલા કાળ. સુધી શુદ્ધ થયેલા મિથ્યાત્વ પુજના અંશે ક્રમશઃ ઉદયમાં આવીને ભેગવાઈ શકે છે. જો કે આ વખતે જે સમ્યકત્વભાવ પ્રાપ્ત થયેલ છે તે મિથ્યાત્વમેહનીય કર્મના શુદ્ધ દલિકેના ઉદયથી પ્રાપ્ત થયેલ છે. પરંતુ છતાંય મિથ્યાત્વી છે માટે તે અતિચાર લગાડી શકે છે. કેટલીક વાર તત્વ સંબંધી સૂમ સંશય પણ થવા દે છે. હવે અંતરકરણની છેલ્લી આવલિકામાં આવેલા જીવને [લગભગ છેડે મિ.મેહકર્મને ૧ લ શુદ્ધ પુંજ ઉદયમાં ન આવે અને બીજે. મિશ્ર પુંજ ઉદયમાં આવી જાય તે તે જીવ મિશ્રભાવ પામે એટલે કે તેનામાં અડધે સમ્યક્ત્વભાવ અને અડધે મિથ્યાત્વભાવ એકઅન્તર્મુહૂર્ત સુધી રહે ત્યાર પછી તે અવસ્થામાં ગમે તે ફેરફાર થઈ Page #82 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન જ જાય. આ અવસ્થાવાળા જીવને અતવ ઉપર રુચિભાવ ન હોય તેમ તત્વ ઉપર અરુચિભાવ પણ ન હોય, બેયની મિત્રતા હોય, આ સ્થિતિમાં જીવ ચેથા ગુણસ્થાને ટકી શકતા નથી. તે વખતે તે ૩ જા મિશ્રગુણસ્થાને ગણાય છે. એ અન્તર્મુ. પછી જે ૧ લે શુદ્ધ પુંજ ઉદયમાં આવી જાય તે ક્ષપશમ સમ્યકત્વભાવ પ્રાપ્ત કરીને ૪ થા ગુણસ્થાને ચડી જાય અને જે અશુદ્ધ પુંજને ઉદય થઈ જાય તે તે જીવ ૧ લા ગુણસ્થાને ધકેલાઈ જાય. આપણે ઉપશમભાવના સમ્યક્ત્વ પછી શુદ્ધપૂંજ ઉદયમાં આવે તે શું થાય તે જોયું. હવે અશુદ્ધપૂંજ ઉદયમાં આવે તે શું થાય તે પણ જોઈ લઈએ. જે જીવને અંતરકરણની છેલ્લી આવલિકામાં (ઉ૫. સ. ત્વને અન્તર્યું. કાળ પૂરો થતાં જ) સીધે અશુદ્ધપૂંજ ઉદયમાં આવી જાય તે તે એકદમ ઉદયમાં આવી જતું નથી કેમ કે તેના ઉદયમાં આવતાં વધુમાં વધુ છ આવલિકા જેટલો સમય લાગી જાય છે. જ્યાં સુધી આ છ આવલિકાને સમય પૂરો થાય નહિ ત્યાં સુધી જીવ અશુદ્ધ ચૂંજના ઉદયવાળ ૧ લા ગુણસ્થાને ધકેલાઈ ગયેલું ગણાય નહિ. આ ૬ આવલિકા પછી આવનારા મિથ્યાત્વના મિત્ર સમા ૪ અનંતાનુબંધી કષાયમાંના ગમે તે એક મિત્ર ઉદયમાં ધસી આવે છે. એમ થતાં શુદ્ધ ઉપ. સમ્યક્ત્વ ન રહે અને ક્ષપશમ કે મિશ્રભાવનું સમ્યફત્વ પણ ન રહે, એટલું જ નહિ પણ હજી અશુદ્ધ પૂંજને ઉદય થયો ન હોવાથી તે જીવ મિથ્યાત્વી પણ ન કહેવાય તે શું કહેવાય ? એ પ્રશ્ન સહેજે થાય. તેનું સમાધાન એ છે કે આ સ્થિતિમાં અનંતાનુબંધી કષાય ઉદયમાં આવી ગયેલ છે એટલે એ સ્થિતિ ડહેળાએલી તે બની જ -ગઈ છે અને વધુમાં વધુ ૬ આવલિકામાં અશુદ્ધ પૂજ ઉદયમાં આવતાં જ જીવ ૧ લા ગુણસ્થાને ધકેલાઈ પણ જવાના છે. આ જઘન્ય ૧ સમય ઉત્કૃષ્ટથી ૬ આવલિકાના ડહેળાએલા ભાવને સાસ્વાદન ભાવ કહેવાય છે. આ ભાવને જીવ બીજા ગુણસ્થાને રહેલ ગણાય છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ચૌદ ગુણસ્થાન અહીં મિથ્યાત્વને ઉદય નથી અને સમ્યકત્વ ભાવની ઊલટી થવા લાગી છે એટલે એ ઊલટીમાં સ. ત્વને સ્વાદ આવે જ છે માટે આ ભાવને (સ + આસ્વાદ) સ. ત્વને આસ્વાદ સહિત આસ્વાદન ભાવ કહેવાય છે. આ ભાવ ઓછામાં ઓછો એક સમય અને વધુમાં વધુ ૬ આવલિકાઓ સુધી ટકી શકે છે. ત્યાર પછી તે ભાવવાળે જીવી અવશ્ય ૧ લા ગુણસ્થાને ધકેલાઈ જાય છે. કેમ કે મિથ્યાત્વ મોહકર્મના અશુદ્ધ પૂજને ઉદય થઈ ગયા વિના રહેતું નથી. આ ઉપરથી સમજી શકાશે કે બીજું ગુણસ્થાનક થેથી પડીને ૧ લે જતા જીવને જ હોઈ શકે છે. પરંતુ ૧ ૩ થી ૩ જે, ૪ થે વગેરે ગુણસ્થાને ચડતા કે ૪ થે થી ૩ જે જતા કે ૩જે થી ૧લે જતા કે ૪થે જતા આ બાજુ ગુણસ્થાન પ્રાપ્ત થઈ શકતું નથી. ટૂંકમાં, ઉપશમ-ભાવ પ્રાપ્ત કર્યા પછી જ ચોથેથી–પડતાં અને ૧ લે જતાં આ ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. ક્ષપશમભાવનું સમ્યક્ત્વ પણ ૪ થા જ ગુણસ્થાને છે છતાં તે ભાવથી પડનાર ૧ હે ગુણસ્થાને જાય તે પણ આ બીજુ ગુણસ્થાન પ્રાપ્ત ન જ કરે. ઉપશમભાવના સમ્યક્ત્વ ભાવવાળા ૪ થા ગુણસ્થાનેથી પડીને ૧ લે જતાં જીવને જ બીજું ગુણસ્થાન પ્રાપ્ત થાય. અહીં ઉપલક્ષણથી સમજી લેવું કે ઉપશમભાવના સમ્યફવથી પડતાં જેમ બીજું ગુણસ્થાન આવે તેમ ઉપશમભાવના ચારિત્ર્યથી (૧૧ મા ગુણસ્થાનેથી) પડતાં પણ આ બીજું ગુણસ્થાન આવે. ' ઉપશમભાવનું સમ્યકત્વ એક મતે જીવ અનંતી વાર પ્રાપ્ત કરી શકે છે તેથી ત્યાંથી દરેક વાર પડીને અનંતી વાર બીજુ ગુણસ્થાન પણ પ્રાપ્ત થાય છે. અને ઉપશમભાવનું ચારિત્ર તે ભવચક્રમાં વધુમાં વધુ ચાર જ વાર પ્રાપ્ત થાય છે. (એક ભવમાં એકસાથે બે વાર, તેમ બે ભવમાં ચાર વાર) છતાં શાસ્ત્રમાં કહ્યું છે કે જીવ ઉપશમભાવ પાંચ જ વાર પ્રાપ્ત કરે છે અને તેથી ત્યાંથી અવશ્ય પડવાનું હોવાથ. Page #84 -------------------------------------------------------------------------- ________________ ચોદ ગુણસ્થાન ૭ બીજુ ગુણસ્થાન પણ પાંચ જ વાર પ્રાપ્ત કરે છે. અહીં ઉપશમભાવનું સમ્યક્ત્વ અનતી વાર પ્રાપ્ત થવા છતાં જાતિ તરીકે એકની જ વિવક્ષા કરીએ અને એ જ રીતે એ ઉપશમભાવના સમ્યફત્વથી પડતાં અનંતી વાર પ્રાપ્ત થતા બીજા ગુણસ્થાને પણ જાતિથી એક જ માનીએ તે (૪+ ૧) ભવચક્રમાં પાંચ વારની પ્રાપ્તિની હકીકત સંગત થઈ જાય છે. પહેલાં તે ઉપશમ–સમ્યફત્વ દરેક જીવને અવશ્યમેવ પ્રાપ્ત થાય જ. ત્યાર પછી જે ૧ લે શુદ્ધ પેજ ઊદયમાં આવે તે તે જીવ ક્ષપશમ સમ્યફત્વ પ્રાપ્ત કરે, અને જે બીજો પૂંજ ઉદયમાં આવે તે મિશ્ન-સમ્યક્ત્વ પ્રાપ્ત કરે, અને જે અનંતાનુબંધી કષાય ઉદયમાં આવ્યા હોય અને ૩ જો પૂંજ ઉદયમાં આવવાની તૈયારી કરી ને આવ્યો હોય તે વખતે સાસ્વાદન સમ્યકત્વ પ્રાપ્ત કરે અને ૩ જો પૂંજ ઉદયમાં આવે તે ૧ લું મિથ્યાત્વ ગુણસ્થાન પ્રાપ્ત થઈ જાય. વળી એ જ ગુંગળામણ એ જ અંધકારમાં અટવાઈ જવાનું છતાં પૂર્વની એ ગુંગળામણ અને અંધકાર કરતાં હવે તેમાં ઘણું જ ઓછાશ તે ખરી જ. (૧) હવે જે આત્માને ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કર્યા પછી જે ૧ લા શુદ્ધ પુજને કેટલેક અપંજ ઉદયમાં આવે તે ત્રીજા અશુદ્ધ પૂજ (મિથ્યાત્વ પૂજ)માંથી બીજામાં કેટલેક અર્ધશુદ્ધ જથ્થો ઠલવાય છે. એને જ કેમ કહેવાય છે. અને બીજા મિશ્ર પૂજમાંથી ૧ લામાં તે જ વખતે શુદ્ધ થઈને સંક્રમે છે. (૨) જે ઉપશમ સમ્યકત્વ પામ્યા પછી બીજે મિશ્ર પેજ ઉદયમાં આવી જાય તે-૧લા શુદ્ધપુંજમાંથી અડધા મેલા થઈને અને ત્રીજા માંથી અર્ધા ચેખા થઈને કર્મપ્રદેશે બીજામાં સંક્રમે છે. (૩) જે ઉ૫. સત્વ પામ્યા પછી ત્રીજા અશુદ્ધ પૂંજ ઉદયમાં Page #85 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન આવી જાય તે ૧ લામાંથી અડધા મેલા થઈને ખીજામાં સક્રમે અને તેમાંથી પૂરા મેલા થઇ ને ત્રોજા પૂરા મેલા પુજમાં સક્રમે આપણે જોઈ ગયા કે ૧ લેા શુદ્ધ પૂજ ઉદયમાં આવતાં જ જીવ ક્ષચેપશમભાવનું સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. તે વખતે મિશ્ર અને અશુદ્ધ પૂજના કમ પ્રદેશે! સ ́ક્રમતા સંક્રમતા શુદ્ધ પૂજમાં એકઠા થતા અને તે એકઠા થયેલા જથ્થા ઉદયમાં આવીને ક્ષય પામતા જાય છે. આમ કરતાં કરતાં અશુદ્ધ અને મિશ્રના બધા જ ક્રમ પ્રદેશ ૧ લા શુદ્ધ પૂજમાં ફેરવાઈ ગયા એટલે એ છે પૂજ નાશ પામ્યા એટલે ૧ લા પૂંજના કમ પ્રદેશે! પણ ઉદયમાં આવી આવીને ક્ષય પામતા હાવાર્થી તે ૧ લેા પુજ ખતમ થઇ જવાની અણી ઉપર આવી જાય ત્યારે ૧ લા પૂજના છેલ્લે જથ્થા ઉદયમાં વેદાતા હાય તે વખતે સત્તામાં ઉપશાન્ત ભાવે ૩ માંથી એકે ય પૂંજનુ' એક પણ દલિક રહ્યુ નથી. અર્થાત્ આ વખતે શુદ્ધ પૂજના છેલ્લા જથ્થાના કેવળ ઉદય દ્વારા વૈદવાનું (ક્ષય કરવાનું) જ કામ ચાલે છે. એટલે અહી એકે ય પૂજા ઉપશમ ની. જથ્થાને વૈદવાનું કામ ચાલુ હાવાથી તેના ક્ષય પણ સ્થિતિનું સમ્યકૃત્ય તે ક્ષયેાપશમ-સમ્યકત્વ તે ન કહેવાય વેદક સમ્યક્ત્વ કહેવાય છે. આ સમ્યક્ત્વ એક જ આ સમ્યક્ત્વને ઉપશમભાવનુ, ક્ષયે પશમ ભાવનુ, કે આગળ કહેવાતા ક્ષાયિક ભાવનું કહી શકાય નહિ. ૭૨ તેમ જ છેલ્લા નથી. માટે આ કિન્તુ તેને જ્યારે શુદ્ધ પૂજના છેલ્લા જથ્થા ૧ જ સમયમાં સ’પૂર્ણ ભાગવાઈ જાય છે. ત્યારે હવે આત્મા ઉપર ત્રણે ય પૂંજનું અસ્તિત્વ સથા નષ્ટ થઈ ગયું હોય છે. આ વખતે આત્માના સ્વાભાવિક સમ્યગ્દન ગુણુ પ્રગટ થઈ જાય છે. અત્યાર સુધી આ ગુણને મિશ્ર ત્ય. મેાહુ ના ક્રમ દળિયાએએ ઢાંકી રાખ્યા હતા. માત્ર શુદ્ધ એવા તે ઢળિયાના ઉદય વખતે મિથ્યાત્વના રસ ન હોવાથી તે કમના ઉદયથી પ્રાપ્ત સમયનું હાય છે, સાસ્વાદન ભાવનું Page #86 -------------------------------------------------------------------------- ________________ ૭૩ ચૌદ ગુણસ્થાન થયેલું પગલિક સમ્યત્વ પ્રાપ્ત થયું હતું પરંતુ હવે તે આત્માનું સમ્યક્ત્વ પ્રાપ્ત થયું, જે અનંતકાળ સુધી એ જ સ્વરૂપમાં પ્રગટ રહેવાને સર્જાયેલું છે. આ જ રીતે જે ઉપશમભાવનું સમ્યકૃત્વ હતું તે પણ કર્મના ઘરનું ન હતું કેમ કે ત્યાં પણ મિ. મહ. કર્મના પુગલને સંપૂર્ણ ઉપશમ થઈ ગયે હતે. આમ ઉપશમ અને ક્ષાયિક ભાવના સમ્યક્ત્વ અપૌગલિક કહેવાય છે. જ્યારે ક્ષાપથમિક, મિશ્ર, સાસ્વાદન અને વેદક ભાવના સમ્યકત્વ પૌગલિક કહેવાય છે. _ આ રીતે આપણે છ પ્રકારના સમ્યકત્વ અને મિથ્યાત્વને વિચાર કર્યો. કાળ | પો કે. અપી. | ગુણસ્થાન - જે જે ನ ನ થી ૧૪મે થી અમે ઉપશમ સમ્યકત્વ ૧ અંતમુર્હત | અપૌગલિક ક્ષાયિક સાદિ અનંત લાયોપશમ ૧ અંતમું થી ૬ પૌલિક સાગરોપમ વેદક ૧. સમય મિશ્ર ( ૧ અંતમું. સાવાન ૧ સમયથી ૬ આવલિકા ૭. મિથ્યાત્વ (ભવ્યનું) અનાદિ સાત એ (અભવ્યનું)| અનાદિ અનંત | ૭મે ه ૪ ه ع ww શું શું છે م છે. في જીવ જ્યારે કર્મને બંધ કરે છે ત્યારે માત્ર મિથ્યાત્વ મેહનીય કર્મને જ બંધ કરે છે. કિન્તુ કદી પણ સમ્યકત્વ કે મિશ્ર–મેહનીય કર્માનો બંધ કરતા નથી. પ્રશ્ન : આ બે કર્મના બંધ વિના તે બેને ઉદય શી રીતે થાય? ઉત્તર : મિથ્યાત્વ મેહના દલિકો જ ત્રણ પૂજની સંક્રમણ કિયા પ્રાપ્ત કરીને ૩ પૂજમાં ફેરવાય છે. એટલે તેમને જે શુદ્ધ પૂંજ છે તેને સમ્યકત્વ મેહકર્મ કહેવાય છે અને જે મિશ્ર પંજ છે તેને મિશ્રા મેહ, કર્મ કહેવાય છે. આથી જ બંધ પામતી કર્મપ્રકૃતિ ૧૨૦ કહીં છે. જ્યારે ઉદયમાં આવતી કર્મ પ્રકૃતિ ૧૨૨ કહી છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૪ _ _ ચોદ ગુણસ્થાન જે છો કદી પણ મોક્ષભાવ પ્રાપ્ત કરવાના નથી તે અભ અને જાતિ ભવ્યને સદાય મિથ્યાત્વ મેહકર્મને જ ઉદય રહે છે. છતાં અભ તે કર્મની કાંઈક લઘુતાથી ગ્રન્થિદેશ નજદીક આવે છે ત્યારે તે તીર્થકર ભગવંતના સમવસરણ સુધી જઈ શકે છે અને મુક્તિ અષપૂર્વક દેવકાદિનાં સાંસારિક સુખ માણવાની ઈચ્છાથી સદનુષ્ઠાનના રાગ વિના સાધુજીવનને આચાર પાળી શકે છે. અને ૯ મા ગ્રેવેયક સુધી પણ જઈ શકે છે. આ બધુ ય ગ્રન્થિદેશની નજદીક આવ્યા વિના બની શકતું નથી. ક્ષપશમભાવનું સમ્યક્ત્વ ભવચક્રમાં અસંખ્ય વાર આવે છે અને ચાલી જાય છે. પરંતુ એકવાર પણ જે જીવ સભ્યત્વ પામી જાય છે તેને સંસાર અર્ધપુદગલ પરાવર્તથી વધુ તે રહી શકતો જ નથી. એ જીવ સમ્યકત્વ ભાવથી પડીને મિથ્યાત્વ ભાવ પામે ત્યારે જગતના ભયંકરમાં ભયંકર પાપ કરે તે પણ તેને સંસાર અર્ધ પુદ્ગલ પરાવર્તથી વધી શકતું નથી. આવા પાપિ ન કરનાર પતિત સમ્યકત્વી જીવ તે ચેડા કાળમાં જ સંસારને અન્ત આણ શકે છે. મતાંતરે : સમ્યક્ત ભાવ પ્રાપ્ત કરવા સંબંધમાં મતાંતર છે. કર્મગ્રન્થને અભિપ્રાય એવો છે કે ૧ લી ૪ વાર સમ્યકત્વ. પતિત થઈને મિથ્યાત્વ ભાવ પામે પછી પણ ત્યાં રહીને મિથ્યાત્વની ૭૦ કે. કે. સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી શકે છે, પણ ઉત્કૃષ્ટ રસ બાંધતે નથી. - જ્યારે આ અંગે સિદ્ધાન્તને અભિપ્રાય એવો છે કે સમ્યક્ત્વથી પડેલે જીવ મિથ્યાત્વ ભાવ પ્રાપ્ત કરે ત્યારે ત્યાં રહીને પણ તે ફરી. કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ પણ બાંધો નથી. ગમે તેમ હોય પણ એક અન્તર્મુહૂર્ત માત્ર પણ જે સમ્યકત્વ, ભાવને સ્પર્શી જાય છે તેને સંસાર વધુમાં વધુ અર્ધપુદ્ગલ પરાવર્તથી વધુ હેઈ શકતો નથી. વળી સમ્યકત્વ ભાવવાળે મનુષ્ય જે તે ભાવ Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭૫ ચૌદ ગુણસ્થાન પ્રાપ્ત કરવા પહેલાં કેઈ ગતિના આયુષ્યને નિશ્ચિત નિકાચિત) ન કરી ચૂક્યો હોય અને સભ્યત્વ ભાવમાં જ આયુષ્યને બંધ કરે તે નિયમત વૈમાનિક દેવકનું જ આયુષ્ય બાંધે, પરંતુ મનુષ્યાદિ ગતિ ન બાંધે. હા, સમ્યકત્વ ભાવવત તે દેવ આયુષ્ય બાંધે તે તે મનુષ્યઆયુ જ બધે કેમ કે દેવ મરીને દેવ થઈ શકતું નથી. આપણે સમ્યક્ત્વ પ્રાપ્તિને જે કેમ કહો છે તે કર્મગ્રન્થના અભિપ્રાયે છે. જ્યારે સિદ્ધાન્તમાં તે કહ્યું છે કે, કેઈ અનાદિ મિથ્યાત્વી જીવ તેવા પ્રકારના વિશિષ્ટ અધ્યવસાયાદિને પ્રાપ્ત કરીને પૂર્વે જણાવ્યા મુજબ (અનિવૃત્તિકરણ દ્વારા નથી કહ્યું) અપુર્વ-કરણ દ્વારા જ ત્રણ પુંજ કરીને તેમનાં સર્વથા શુદ્ધ કરેલાં સત્વ–મોહનીય. કર્મના પુંજને ભેગવતે ઔપનિક સત્વ પામ્યા વિના જ પ્રથમતઃ લાપશમિક સમ્યક્ત્વ પામે તે કોઈ અન્ય જીવ યથાપ્રવૃત્તિ કરણદિ ૩ કરણના ક્રમે અંતરકરણમાં પ્રથમ સમયે જ ઔપશમિક - સ. – પામે (આપણે સ્વીકારેલે મત) પણ ૩ પંજ કરવાની ક્રિયા તે કરે નહિ. આથી તેને સત્વ મેહનય અને મિશ્ર મોહનીય રૂપ બે પુંજ ન હોવાથી ઔપશસિક સમ્યત્વને કાળ પુર્ણ થતાં નિયમિત મિથયાત્વ મેહનીય કર્મ જ ઉદયમાં આવે અર્થાત્ તે મિથ્યાત્વી જ : બને. બૃહત્ક૫ ભાષ્યની ૧૨૦મી ગાથામાં કહ્યું છે કે, જેમ ઈયળ, પહેલાં પોતાના શરીરને લંબાવી આગળના સ્થાને સ્થિર થઈને પછી જ પાછલા સ્થાનને છેડે છે પણ આગળસું સ્થાન પકડી ન શકાય, તે પાછળના સ્થાનને છેડતી નથી, અને પાછી વળે છે. તેમ ૩ પૂંજ વિનાને ઉપશમ-સમકિતી જીવ આગળ શુદ્ધ કે અર્ધશુદ્ધ પૂંજના અભાવે તેના ઉદય રૂ૫ આલંબન ન મળતાં મિથ્યાત્વે જ પાછે. આવે છે.” તાત્પર્ય એ છે કે સૌદ્ધાતિક મતે કોઈ વિશિષ્ટ અધ્યવસાયી. જીવ પ્રથમ જ ક્ષાપશમિક સત્વ પામીને કાલાંતરે મિશ્ર કે મિથ્યાત્વના. ઉદયવાળ બને છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭ ચૌદ ગુણસ્થાન વિશિષ્ટ અય્યવસાય વિનાના જીવ ઉપ. સ. અને કાઈ તેવા પામીને પછી નિયમિત મિથ્યાત્રી જ બને છે. વળી પહેલી જ વાર સમ્યક્ત્વ પામતા જીવ પણ ઉપશમ—— સમ્યક્ત્વ ભાવમાં જ રહીને ફ્રેશિવરતિ-સવિરતિ ધર્મ પામી શકે છે. (જો સારવાદન ભાવ પામવાના ન હેાય તે) એવુ... શતક બૃહન્ચૂર્ણિમાં કહ્યુ છે. • સમ્યકત્વર્થી પડેલા જીવ જ્યારે ફરી સમ્યકત્વ પામે છે ત્યારે પણ તે અપુ કરી ત્રણ પુજ કરે છે અને અનિવૃત્તિકરણી સભ્યકત્વના પુંજને ઉદયમાં લઇને ક્ષાપશમિક સમ્યકત્વ પામે છે. અર્થાત્ હવે તે અંતકરણની ક્રિયાદિ કરતા નથ્ય. . પ્ર. ૧ લી જ વાર સમ્યકત્વ પામતાં તેણે અપુત્ર કરણ કર્યું છે, હવે ફરી સમ્યકત્વ પામતાં અપુકરણ કેમ કહે! છે? કેમ કે હવે તે તે પુર્વે થઈ ચુકયુ છે ? ૩. પુર્વે જે અપુત્ર કરણ કર્યુ હતુ તેથી પણ વિશિષ્ટ આ અપૂર્વકરણ હાવાથી તેને પણ અપૂવ કરણુ જ કહેવાય. સૈદ્ધાન્તિક મત એ પ્રમાણે છે કે “સમ્યકત્વની પ્રાપ્તિની જેમ શિવરિત કે સવરતિની પ્રાપ્તિ વખતે પણ જીવને યથાપ્રવૃત્તિ અને અપૂર્વ...એ એ કારણેા ત થાય છે પરંતુ અપૂર્ણાંકરણના કાળ સમાપ્ત થતાં અનન્તર સમયે જ દેશ કે સવિરતિ પ્રાપ્તિ થતા ઢાવાથી અનિવૃત્તિકરણ થતું નથી. વળી દેશ—સવિતી પ્રાપ્તિ થયા પછી પણ એક અન્તમુ. સુધી તે જીવ અવશ્ય વધતા પરિણામાળે જ ડાય છે અને તે અન્તમુ. પસાર થઈ ગયા ખાદ તે દેશ. સર્વ વિરત જીવ વિશુદ્ધ પરિણામી તે સકલિષ્ટ પરિણામી બને છે. કામ ગ્રન્થિકે આ વિષયમાં કહે છે કે, “જીવ ઉપયેાગ વિના જ કંચિત્ સ‘કિલષ્ઠ પરિણામી બનીને ફ્રેશ કે સવિરતિી પતિત થયે હાય છે તે જીવ યથાપ્રવૃત્તિ કે અપુષ્કરણ કર્યાં વિના જ ફરીથી દેશ. સ. વિરતિ પામી શકે છે. જે જીવ ઉપયાગપુક પતિત થઈને Page #90 -------------------------------------------------------------------------- ________________ ચોદ્ ગુણુસ્થાન મિથ્યાત્વે ગયેા હાય તે જીવ પતિત થઈ ગયા પછી જઘન્યથી અન્તસુ કાળે અને ઉત્કૃષ્ટથી ઘણા લાંમા કાળે પણ પૂર્વ કહેલા યથા પ્ર. આદિ કરણા કરીને જ દ્વેશ કેસવિરતિ પામી શકે છે. વળી સૈદ્ધાન્તિક મતે સભ્યના વિરાધક કોઈ જીવ સમ્યક્ત્વ સહિત પણુ મરીને છઠ્ઠી નારકી સુધી ઉપજે છે. અર્થાત્ ઔપશમિક સમ્યક્ત્વ પામે છે અથવા મનુષ્ય તિય ચગતિમાંથી ક્ષાચેપ. સ.ત્વી કઈ જીવ નારકીમાં ઉત્પન્ન થાય છે તેને પરભવન્તુ' સ. ત્ય સાથે હાય છે. કારણ કે સ. ની વિરાધના કરનારા કોઈ જીવ ૬ઠ્ઠી નરક સુધી સ. ત્વ સાથે પશુ જાય છે. ક્ષાયિક સ. ત્વી જો નરકમાં ઉપજે તે સ. ત્ય સાથે જ ત્રૌજી નરક સુધી જાય છે. (પ્રવચન સારોદ્ધાર ગાથા ૯૬૧ ની ટીકા). પ્ર. ક્ષયાપશમ અને ઉપશમ સમ્યકત્વમાં ફરક શું ? કેમ કે એયમાં ઉદય પ્રાપ્તના ક્ષય થયા છે અને અનુદય પ્રાપ્ત કમના ઉપશમ થાય છે? ઉ. ક્ષયાપશમ સમ્યક્ત્વી જીવ સત્તામાં રહેલા મિથ્યાત્વના અને અન તાનુકષાયના પ્રદેશને વિપાકી ભાગવે છે પણ તેના રસ ભેગવતે નથી. જ્યારે ઉપશમસમ્યકૂવી તે સત્તાગત પ્રદેશને પણ ભાગવત નથી. અર્થાત્ એકને સત્તાગત તે દલિકાને પ્રદેશેાયર્થી તે ભાગવવાના ડાય છે. જ્યારે ખીજાને તે પ્રદેશેાય પણ હાતા નથી. (રસાય વિના પ્રદેશેાના ભાગવટા તે પ્રદેશેાય). 3 ७७ Page #91 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વના પ્રકારો -એક પ્રકારે; તત્વાર્થશ્રદ્ધાન. બે પ્રકારે : (૧) નિસર્ગથી – અધિગમથી (ર) દ્રવ્યથી – ભાવથી (૩) નિશ્ચયથી – વ્યવહારથ (૪) પૌગલિક – અપૌગલિક ત્રણે પ્રકારે ઃ (૧) કારક – રોચક – દીપક (૨) ઔપથમિક – ક્ષાપ. ક્ષાયિક. ચાર પ્રકારે : ઔપશમિક – ક્ષાયિક – ક્ષાપ – સાસ્વાદન પાંચ પ્રકારે : , છ , –વેદક. દસ પ્રકારે : નિસર્ગ – ઉપદેશ – આજ્ઞા – સૂત્ર – બીજ – અભિગમ – વિસ્તાર – કિયા – સંક્ષેપ – ધર્મ – એ ૧૦ રૂચિ રૂપ. એક પ્રકારે : શ્રી જિનેશ્વરએ બતાવેલા જીવ–અજીવ, -પુણ્ય-પાપ આદિ ભાવમાં અજ્ઞાન–સંશય કે મિથ્યાજ્ઞાનાદિ રહિત જે નિર્મળ રુચિ = શ્રદ્ધારૂપ આત્મપરિણુમ તેને સમ્યક્ત્વ "કહેવાય છે. પ્ર. તમે તે ઉપર્યુક્ત આત્મરુચિને સમ્યકત્વ કહે છે, અને તત્વાર્થ સૂત્રકારે તત્વાર્થના શ્રદ્ધાનને સમ્યક્ત્વ કહે છે. અર્થાત્ તાત્વિક પદાર્થની શ્રદ્ધાને સમ્યક્ત્વ કહે છે. કેમ કે આ વિશ્વાસ રૂ૫ અભિલાષ મનની અભિલાષ રૂપ ગણાય છે. તે અભિલાષ એક ળિયાને છોડીને બીજુ ળિયું સ્વીકારતા જીપના અપાંતરાલ-ગતિકાળમાં કે અપર્યાપ્ત વગેરે અવસ્થામાં મનના અભાવે હોઈ શકે નહિ. સમ્યકત્વને "ઉત્કૃષ્ટ કાળ ૬૬ સાગરોપમ અને સાદિ અનંત એ અખંડ કાળ કહ્યો છે. હવે અપર્યાપ્તાદિ અવસ્થા તે જીવને વચ્ચે અવશ્ય પ્રાપ્ત થાય જ તે તે કાળે મને ભિલાષ રૂપ સમ્યકત્વ તે મન વિનાના જીવને Page #92 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન કેમ ઘટશે? જે નહિ ઘટે તે અખંડિત ૬૬ સાગરેપમ કાળની જે સ્થિતિ કહી છે તે પણ શી રીતે ઘટે? ઉ. તત્વશ્રદ્ધા એટલે જિનપ્રણીત ભાવે ઉપરને જે મને વિશ્વાસ છે તે તે સમ્યક્ત્વનું કાર્ય છે. તેના કારણરૂપ મિત્વમેહ. કર્મના ક્ષમ. આદિથી પ્રગટ થયેલે શુદ્ધ આત્મપરિણામ તે જ સમ્યક્ત્વ છે. વિશુદ્ધ સમ્યકત્વ મોહનીય કર્મના પંજના વેદનાથ (પ.થ), ઉપશમથી કે ક્ષયથી પ્રગટ થએલે અને પ્રશમાદ લિંગથી ઓળખાતે જે આત્માને શુદ્ધ પરિણામ તે જ સમ્યક્ત્વનું સ્વરૂપ છે. આવું સમ્યક્ત્વ મન વિનાના સિદ્ધ પરમાત્મામાં પણ ઘટી જાય છે. તેમ મનવિનાના અપર્યાપ્તાદિ અવસ્થાવાળા માં પણ ઘટી જાય છે. આવા પ્રકારના ક્ષેપમાદિજન્ય આત્માની શુભ દશા રૂપ સમ્યકત્વથી જ તત્વાર્થશ્રદ્ધા = માનસવિશ્વાસ પ્રગટ થાય છે માટે જ તેને સમ્યકત્વનું કાર્ય કહેવાય છે. વ્યવહાર–નયથ-કારણ કાર્યને અભેદ કરવાથી તેવા મને વિશ્વાસને પણ સમ્યક્ત્વ કહી શકાય છે. જેનામાં તેવું માનસ-વિશ્વાસરૂપ સમ્યક્ત્વ છે તેનામાં આત્મરુચિરૂપ સમ્યકત્વ તે અવશ્ય હાય કેમ કે કાર્ય કઈ દિવસ કારણું વિના રહી શકતું નથી. વળી કહ્યું પણ છે કે, “જીવાદિ નવ પદાર્થને જે યથાર્થરૂપે જાણે તેને સમ્યકત્વ હોય છે. અને મંદમતિથી અથવા છમસ્થતાને લીધે જે જે ન સમજાય તે તે પણ જે જિનેક્ત છે માટે બધું ય સત્ય જ છે તેમ શ્રદ્ધાથી માને તેને પણ સમ્યક્ત્વ હોય જ છે.” પ્ર. તમે જીવાદિ નવ તત્વની શ્રદ્ધાને સમ્યકત્વ કહે છે જ્યારે અન્યત્ર અરિહંત જ દેવ, નિર્ગથે જ ગુરુ અને કૃપારૂપ જિનમત એ જ ધર્મ એ પ્રામાણિકભાવ તેને સમ્યકત્વ કહ્યું છે. આમ માનસવિશ્વાસ રૂ૫ (કાર્ય૫) સમ્યક્ત્વની બે વ્યાખ્યાઓ પરસ્પર સંગત -શે થશે ? Page #93 -------------------------------------------------------------------------- ________________ - ચૌદ ગુણસ્થાન ઉ. જિક્ત તત્ત્વમાં રુચિરૂપ સમ્યકત્વનું લક્ષણ સાધુ-શ્રાવક ઉભય સંબંધી છે જ્યારે અરિહંત જ દેવ... ઈત્યાદિ રૂપ લક્ષણ માત્ર ગૃહસ્થને આશ્રયીને છે. ગૃહસ્થમાં આ ભાવ હોય તે તેનામાં સમ્યકત્વ કહેવાય. વળી આમાં ય દેવ-ગુરુને જીવતવમાં અને ધર્મતત્વને શુભ.. આશ્રય સંવરરૂપ તત્વમાં અંતર્ભાવ થઈ જાય છે. એટલે બે ય લક્ષણમાં અસંગતિ નથી. - સમ્યક્ત્વી આત્મા શકય એટલું બધું કરે અને શક્ય ન હોય. તેની શ્રદ્ધા તે અવશ્ય રાખે. એગ્ય સમયે સામગ્રી મળતાં તે આચરણ પણ કર્યા વિના ન રહે. દ્વિવિધ સમ્યકત્વ : નિસર્ગથી અને અધિગમથી. જીવને સ્વાભાવિક રીતે અથવા તે ગુરુ-ઉપદેશથી એમ એ. રીતે મિથ્યાત્વને ઉદય અટકાવવાથી સમ્યક્ત્વ પ્રકટે છે નિસગ : અનાદિ મિથ્યાદષ્ટિ જીવને ખાસ એવું કે બાહ્ય નિમિત્ત પામ્યા વિના જ અંદરના આત્માના બળ વગેરેથી જે સમ્યદર્શન ઉત્પન્ન થાય છે તે નિસર્ગ સમ્યક્ત્વ કહેવાય છે. - જ્યારે દેવ-ગુરુ-ધર્મોપદેશ-જિનપ્રતિમા–જિનાગમ કે બીજા પ્રકારનાં તેવાં નિમિત્ત પામવાથી જે સમ્યક્ત્વ પ્રાપ્ત થાય તે અધિગમ સમ્યકત્વ કહેવાય. પ. પૂર્વે તે તમે જણાવ્યું કે મિથ્યાત્વ મોહ. કર્મના ક્ષપશમાદિથી સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. હવે તમે નિસર્ગથી કે અધિ. ગમથી સમ્યકત્વ પ્રાપ્ત થવાનું કેમ જણાવે છે ? ઉ. મિથ્યાત્વ મોહ. કર્મના ક્ષપશમાદિથી જ સમ્યકૃત્વ પ્રાપ્ત થાય છે પરંતુ એ મિથ્યાત્વ મેહનીય ક્ષપશમાદિનું કાર્ય બે રીતે. થાય છે–નિસર્ગથી અને અધિગમથી. Page #94 -------------------------------------------------------------------------- ________________ ૧ ચૌદ ગુણસ્થાન કહ્યુ` છે કે, જેમ વનમાં દાવાનળ સળગતા સળગતા ઊખર ભૂમિ સુધી પહોંચે અને ત્યાં સ્વયમેવ બુઝાઇ જાય તેમ જીવ સતત મિથ્યાત્વના પરિણામવાળા ડાવા છતાં જ્યારે અંતરકરણને પામે ત્યારે ત્યાં ઉપશમ સમ્યક્ત્વ પામે તે નિમ્ર^થી સમ્યક્ત્વપ્રાપ્તિ કહેવાય કેમ કે અહીં' ગુરુ-ઉપદેશાદિ નિમિત્ત હાતુ નથી. અને ગુદિ નિમિત્ત પામીને મિથ્યાત્વના ક્ષયે।પશમાદિ થતાં જે સમ્યક્ત્વ પ્રાપ્ત થાય તે અધિગમ સભ્ય કહેવાય. આ નિસ સમ્યક્ત્વને પ્રાપ્ત કરનારા જીત્ર પણ પૂર્વભવમાં શુદ્ધિ ચેાગવાળા હાઇ શકે છે પરંતુ આ ભવમાં સમ્યભાવ પામતી વખતે શુદિ ચેાગવાળે! ન હોવાથી તેને નિસગ સમ્યકૃત્ની કહેવાય છે. દ્રવ્ય-સમ્યકૃત્વ અને ભાવ-સમ્યક્ત્વ : જિનેશ્વરદેવકથિત તત્ત્વોમાં જીવની સામાન્ય રુચિ તે દ્રવ્ય. સત્ય. અને વસ્તુતત્વને જાણવાના ઉપાયરૂપ નય-નિક્ષેપ–પ્રમાણ વગેરેથી જીવાદિ બધાં તત્ત્વોને વિશુદ્ધ રૂપે (ચયા રૂપે) જાણી શકે તેવુ જ્ઞાનતે ભાવસમ્યકૃત્વ. સંમતિત ના ખીજા કાર્ડની ૩૨ મી ગાથામાં કહ્યું છે કેદન શબ્દ, જિનકથિત ભાવોને ભાવી સદહતા પુરુષના મતિજ્ઞાનના ૩ જા ભેદ અપાયજ્ઞાન રૂપ છે. અર્થાત્ દન શબ્દથી પુરુષનુ તે મતિજ્ઞાન સમજવું. શ્રી પંચવસ્તુક ગ્રન્થની ૧૦૬૩ મી ગાથામાં કહ્યું છે કે, જિનેશ્વરનુ વચન જ તત્ત્વરૂપ છે એવી જે સામાન્ય રુચિ તે દ્રવ્ય સત્ય. અને યથાવસ્થિત વસ્તુને જણાવનાર ભાવજ્ઞાનપૂર્વકની શ્રદ્ધાર્થી પરિશુદ્ધ થયેલું ભાવસભ્ય છે. ટૂંકમાં સામાન્ય રુચિ એ દ્રવ્ય સત્ન છે અને ઉક્ત સ્વરૂપ વિસ્તાર-રુચિ તે ભાવસમ્યક્ત્વ છે. અહી દ્રશ્ય એટલે કારણ અને ભાવ એટલે કા સમજવું, એથી ભાવ સત્વ. ના કારણરૂપ સામાન્ય રુચિ તે દ્રવ્ય સત્ય. કહેવાય. ચો. ગુ. કૅ Page #95 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન આ ઉપરથી એ નક્કી થાય છે કે જેએની સામાન્યરુચિ પણ આ આમ જ છે” એવા એકાન્ત આગ્રહેવાની હોય અને તેથીઆઘી પણ અનેકાન્તને-(અર્થાત્ કચિત્ અન્યથા પણ છે એમ) માને નહિ, તેઓની તે સામાન્યરુચિ ભાવ સત્વનું કારણ નહિ બનવાથી અપ્રધાનદ્રવ્ય સમ્યકૃત્ર રૂપ કહેવાય પણ પ્રધાનદ્રવ્ય સ ત્ય. રૂપ કહી શકાય નહિ. કેમ કે અહીં દ્રવ્ય શબ્દ ભાવના કારણવાચી બની શકતે નથી. કિન્તુ કુત્સિત અવાચી બને છે. કહેવાનો આશય એ છે કે તત્ત્વની સામાન્યરુચિ પણ એકાન્તના દુરાગ્રહી મુક્ત હાવી જોઈએ. તેમ હાય તા જ તે ભાવ સત્યનું કારણુ ખની શકે. કદાગ્રહયુક્ત સામાન્યરુચિ અશુદ્ધરુચિ રૂપ અસદાગ્રહે જ છે. એ આત્મા મિથ્યાત્વી જ કહેવાય. એ આત્મ ષડૂજીવનિકાયની એકાન્તશ્રદ્ધા કરે છે માટે કહે છે કે જીવ જ કાય છે. જીવ છ કાય જ છે ઇત્યાદિ. આ અંગે પ્રસ્તુત ગ્રન્થના ૧૬૦મા શ્લાકનું વિવેચન જોઈ લેવા ભલામણ છે. પ્ર. સાચું પણ ગુર્વાદિના અનુયાગાદિને કારણે તેમના નિમિત્તે ખાટું માની લે, અથવા ખાટુ' પણુ ગીતા ગુÈદિના કહેવાથી સાચુ માની લે તે તેનામાં સમ્યક્ત્વ રહે ખરું ? ઉ. હા ઉત્તરાધ્યયન નિયુક્તિની ૧૬૩મી ગાથામાં કહ્યુ` છે કે, જેને શ્રી જિનેશ્વરદેવ કથિત અનેકાન્ત તત્ત્વોનું યથાર્થ જ્ઞાન ન હોય પણ જિનાક્ત ઇતિ સદ્ભવત્યા’જિને કર્યું છે માટે તે સાચું જ છે એવું માને અને જેની ભૂલ જ્ઞાની દ્વારા સુધરી જાય તેવી સરળતા જેનામાં હોય તેવા જીવને અજ્ઞાનના યેાગે અથવા ગુરુવચનમાં શ્રદ્ધાના ચેાગે વિપરીત તત્ત્વોાધ થઈ જાય તે પણ તેનામાં અંતરશુદ્ધિ હોવાથી દ્રવ્યસ કહી શકાય.” કહેવાને આશય એ છે કે જિનેાક્ત તત્ત્વમાં સાચાપણાની શ્રદ્ધા છતાં અજ્ઞાની કે છદ્મસ્થ ગુરુનાં વચનનાવિશ્વાસથી ખાટાને પણ સાચુ' માનવાના સંભવ બની જાય તે ય તેના દ્રવ્ય સત્યને ખાધ પહોંચે નહિ. ૧૨ અહીં સામાન્ય રુચિને દ્રવ્યથી સત્ય કહ્યું છે તે વિસ્તારરુચિ લાવ સમ્યકૃત્વની અપેક્ષાએ જ સમજવાનું છે. જે નય દ્રવ્ય અને Page #96 -------------------------------------------------------------------------- ________________ ચોદ ગુણસ્થાન ૮૩. ભાવને પરસ્પર સંકલિત જ માને છે તેની અપેક્ષાએ તે દ્રવ્ય સત્વમાં પણ ભાવ સત્વ માનવું જોઈએ. નિશ્ચય સમ્યક્ત્વ અને વ્યવહાર સમ્યક્ત્વ : સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતારૂપ જે આત્મપરિણામ તે જ નિશ્ચયનયની દષ્ટિથી સમ્યકત્વ છે. આ સમ્યકત્વ ૭મા ગુણસ્થાન પૂર્વે ક્યાંય હેઈ શકતું નથી. - જ્યારે તે નિશ્ચય સમ્યકત્વના હેતુભૂત બનતું-સમ્યકત્વના ૬૭ ભેદેનું જ્ઞાન-શ્રદ્ધાન અને ક્રિયા રૂપે શક્તિ મુજબનું પાલન કરવું તે ‘વ્યવહારનયની દષ્ટિનું સમ્યક્ત્વ છે. નિશ્ચય સભ્યત્વ ૭મા ગુણસ્થાને જ હેઈ શકે કેમ કે નિશ્ચયનય કાર્યોત્પાદક કારણને જ સ્વીકારે છે. સમ્યક્ત્વનું કાર્ય ભાવચારિત્ર છે. માટે ભાવચારિત્ર રૂપ નિશ્ચય સ.વ. છે. આ ભાવચરિત્ર ૭મા ગુણસ્થાન પૂર્વે હેઈ શકતું નથી. આ અંગે પ્રસ્તુત ગ્રંથના ૧૫૭માં કનું વિવેચન જોઈ લેવું. પ્ર. તે શું નિશ્ચયનયથી શ્રેણિક રાજા સમ્યકત્વ જ ન હતા? કથા ગુણસ્થાને તે સમ્યક્ત્વ માનતું નથી ને? ઉ. હા. તેની દષ્ટિએ શ્રેણિકમાં પણ સમ્યફત્વ જ ન હતું તે પછી ક્ષયિક સત્વની તે વાત જ કયાં રહી? નિશ્ચયનય સાતમા ગુણસ્થાનના ક્ષેપ. સત્વને માન્ય કરે છે પણ ૪થા ગુણસ્થાનના ક્ષાયિક સ.વ.ને તે સત્વ તરીકે જ માનતું નથી. કેમ કે ત્યાં શ્રદ્ધાને અનુકૂળ આચરણરૂપી કાર્ય નથી. એવી વાંઝણ શ્રદ્ધાને તે શ્રદ્ધારૂપે માનવા તૈયાર નથી. વળી આગળ સાંત્વના ૬૭ બેલમાં સમ્યકત્વના શમ–સંવેગારિરૂપ જે ૫ લક્ષણે કહેવાના છે તે બધાં ય નિશ્ચય સમ્યકત્વમાં જ ઘટે છે. જે એમ માનવામાં ન આવે તે શ્રેણિકને પાંચ ય ગુણે હતા નહિ છતાં ત્યાં ક્ષાયિક સત્ય કહ્યું છે. એટલે પછી સાત્વનાં તે લક્ષણે જ અસત્ય થઈ જાય. Page #97 -------------------------------------------------------------------------- ________________ ८४ ચૌદ ગુણસ્થાન ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજાએ વિશિકા–પ્રકરણમાં વિંશિકાના ૧૭મા લેકમાં જણાવ્યું છે કે, “નિશ્ચયનયની દષ્ટિ સત્વમાં શમ–સ વેગાદિ લક્ષણે ઘટે છે.” આ ઉપરથી દરેકે ખ્યાલ રાખવો જોઈએ કે કથા ગુણસ્થાનના કોઈ પણ પ્રકારના વ્યવહાર સમ્યકત્વને અનુકંપાદિ ભાવે અવશ્ય. હોય એ એકાન્ત નથી. આસ્તિક્ય અવશ્ય હોય તે સિવાયના અનુકંપાદિની તે ભજના જ સમજવી. વ્યવહાર-સમ્યકત્વ વિશે આપણે તેના ૬૭ બેલ લઈને આગળ ઉપર વિચાર કરવાના છીએ. એટલે અહીં તે અંગે વિવેચન મેકૂફ રાખીને આગળ વધીએ. પૌગલિક અપૌગલિક સમ્યક્ત્વ : આ અંગે આપણે પૂર્વે જોઈ ગયા છીએ કે પશમ–વેદક—સાસ્વાદન-મિશ્ર ભાવના સમ્યફ પૌગલિક છે કેમ કે તે બધા ભાવ મિથ્યાત્વ મેહ. કર્મ (પુદ્ગલ)ના ક્ષપશમાદિથી ઉત્પન્ન થયે છે, જ્યારે ક્ષાયિક અને ઔપશમિક સમ્યક્ત્વ ભાવ આત્માના ઘરના હેવાથી અપૌગલિક છે. ત્રિધા સમ્યક્ત્વ : કારક–ાચક–દીપક : (૧) કારક સમ્યક્ત્વ: સૂત્રોનુસારિણી શુદ્ધ કિયા એ જ કારક સમ્યક્ત્વ છે. આવી ક્રિયાથી સ્વને અને ક્રિયા જેનારા પરને પણ સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે માટે આ કિયા સમ્યક્ત્વનું કારણ બનવાથી વ્યવહારનયથી-કાર્ય-કારણને અભેદ છે. એટલે-સમ્યકત્વ રૂપ કહેવાય. અથવા તે એમ પણ કહેવાય કે ઉક્ત શુદ્ધ ક્રિયાથી વ્યાપ્ત છે સમ્યકત્વ તે કારક સમ્યક્ત્વ. આવું સમ્મફત્વ વિશુદ્ધ ચારિત્રોને જ હોય. Page #98 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન (૨) રેચક સમ્યક્ત્વ : સમ્યફ ક્રિયામાં રુચિ કરાવે પણ સમ્યકક્રિયામાં પ્રવૃત્તિ ન કરાવે તે રોચક સમ્યકત્વ. અવિરત સમ્યફદષ્ટિ શ્રેણિકાદિને આ રોચક સભ્યત્વ હતું. (૩) દીપક સમ્યક્ત્વ : પોતે મિથ્યાત્વી–અભવ્ય સુદ્ધાં હોય પણ ઉપદેશ-લબ્ધિ આદિથી અભવ્ય અંગારક આચાર્યની જેમ બીજા છ માં સમ્યફત્વભાવ ઉત્પન્ન કરાવી આપે છે માટે તે અભવ્યાદિ છ દીપક સમ્યકત્વવાળા કહેવાય. અહીં તેમને ઉપદેશ જ સમ્યફત્વ રૂપ કહેવાય અભવ્યાદિને ઉપદેશ પર જીવેને સમ્યક્ત્વમાં કારણ બને છે માટે વ્યવહારનય કાર્યકારણને અભેદ માની અભવ્યાદિના ઉપદેશને સમ્યફવ રૂપ કહે છે. વસ્તુતઃ એ અભિવ્યાદિ ઉપદેશક મિથ્યાત્વી જ હોય છે. ક્ષાયિક–ક્ષાપથમિક-ઔપથમિક : આપણે આ ૩ સાથે સારવાદન અને વેદક એમ કુલ પાંચ સમ્યક્ત્વનું કવરૂપ સમ્યકત્વ-પ્રાપ્તિના વિવેચનમાં જોઈ ગયા છીએ. જ્યારે સાસ્વાદનને સમ્યકત્વ તરીકે ગણવામાં ન આવે અને વેદકને ક્ષાપ.સાત્વમાં જ અંતર્ગત ગણું લેવામાં આવે ત્યારે ઉપર્યુક્ત ૩ પ્રકારનું સમ્યકત્વ બની જાય. ચતુર્ભેદે સમ્યક્ત્વ : ક્ષાયિક–ક્ષાયોપ-પ–સાસ્વાદન પૂર્વોકત ૩ ની સાથે સાસ્વાદનની પણ સમ્યક્ત્વરૂપે વિવા કરતાં સમ્યક્ત્વના ચાર પ્રકાર થાય. પંચવિધ સમ્યક્ત્વ : પૂર્વોક્ત ૪ સાથે વેદક સમ્યક્ત્વને ક્ષા પાસાત્વમાંથી જુદું પાડીને ગણવામાં આવે તે સમ્યક્ત્વના પાંચ પ્રકાર થાય. આ પાંચેય પ્રકારના સમ્યક્ત્વનું વિવેચન થઈ ગયું છે છતાં કવિશેષ હકીકત અહીં જાણું લઈએ. (૧) ક્ષાયિક સમ્યક્ત્વ : મિથ્યાત્વ મેહનીયન ત્રણે ય પંજ અર્થાત્ મિથ્યાત્વમેહનીય, મિશ્ર મહનિય અને સમ્યક્ત્વ મહકર્મના Page #99 -------------------------------------------------------------------------- ________________ ચોદ ગુણસ્થાન સઘળા ય દલિકો અને અનંતાનુબંધી ક્રોધમાન-માયા-લોભ કષાયના સઘળા ય દલિકોને જ્યારે આત્મા ઉપરથી સર્વથા અભાવ થઈ જાય ત્યારે તે ૭ કર્મના (દર્શન સપ્તકના) ક્ષયથી પ્રાપ્ત થતે સ્વાભાવિક તત્વ-રુચિરૂ૫ આત્મપરિણામ તેને ક્ષાયિક સમ્યક્ત્વ (૭ કર્મનાં સંપૂર્ણ ક્ષયથી ઉત્પન્ન થતું સમ્યકત્વ) કહેવાય છે. આ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય. છે માટે તેની આદિ થવાથી “સાદિ કહેવાય છે. પ્રાપ્ત થયા પછી, કદી જવાનું નથી માટે અનંત કહેવાય છે. અર્થાત્ તે સાદિ-અનંત ભાગે રહે છે. (૨) ક્ષાપથમિક સમ્યક્ત્વ : પૂર્વે જણાવ્યું તેમ ઉદયમાં આવેલા–મિથ્યાત્વ મેહના દલિકને ક્ષય કરી નાંખવે અને ઉદયમાં ન આવેલા મિ.મેહકર્મના દલિકોને દાબી દેવારૂપ ઉપશમ કરી, રાખ. આવા ક્ષય-ઉપશમ ભાવથી જે સમ્યક્ત્વ પ્રાપ્ત થાય તેને ક્ષાયોપથમિક સમ્યક્ત્વ કહેવાય છે. પ્ર. અહીં તમે કહ્યું કે ઉદયમાં ન આવેલા મિથ્યાત્વ મેહના દલિકને ઉપશમ કરે તે મિસ્યાત્વ મોહના દલિક તે ૩ પંજ રૂપ છે શુદ્ધ-અશુદ્ધ અને મિશ્ર–તે શું ત્રણે ય પૂજને ઉપશમ. કરી દે? જો હા, કહેશે તે અમારે વધે છે. કેમ કે ઉપશમ એટલે દલિકોને ઉદયમાં આવતા અટકાવવા તે. હવે મિશ્ર અને મિથ્યાત્વરૂપ ઉપશમ તે બરોબર છે કેમ કે ક્ષાપ. સમ્યક્ત્વી તે બે પુજને ઉદયમાં લાવીને ભોગવે જ નહિ પરંતુ ૩ જે જે શુદ્ધ પૂંજ છે તેને ઉદયમાં આવતા અટકાવવારૂપ ઉપશમ કહેશે તે ક્ષાપ. સમ્યકત્વ જ શી રીતે રહેશે ? કેમ કે મિથ્યાત્વ મેહકર્મના તે શુદ્ધ પૂજને ઉદયમાં લાવીને ભગવટે કરવાથી જ ક્ષાપ.સત્વ ભાવ રહે છે. ઉ. તમારો પ્રશ્ન બહુ સુંદર છે. અહીં “ઉપશમ” શબ્દથી બે. અર્થ કરવા. (૧) ઉદયમાં આવતા અટકાવવા અને (૨) મિથ્યા સ્વભાવ દૂર કરો. તમારા કહ્યા મુજબ મિશ્ર-મિથ્યાત્વ પૂજને ઉપશમ ૧લા અર્થ સાથે ઘટાવ અને મિત્વ.મેહ. કર્મના શુદ્ધ પૂજને ઉપશમ એટલે માત્ર એને મિથ્યા રવભાવ દૂર કરે Page #100 -------------------------------------------------------------------------- ________________ ૮૭ ચૌદ ગુણસ્થાન અર્થાત્ તે પૂજના પ્રદેશને ઉદયમાં લાવીને ભેગવવા તે ખરા જ પરંતુ તેના મિયા સ્વભાવ દૂર કરવારૂપ ઉપશમ કરીને જ. આથી જ પૂર્વે જણાવ્યું છે કે ક્ષાપ. સમ્યકત્વમાં મિ.વ. મેહના દલિક (શુદ્ધ પૂંજ)ને પ્રદેશદય રહે છે જ્યારે ઔપ. સમ્યકત્વમાં તે શુદ્ધ દલિકના પૂજની જેમ બિલકુલ ઉદયમાં આવતે અટકાવવારૂપ ઉપશમ હોય છે. અર્થાત્ ત્યાં શુદ્ધ-દલિકેને પ્રદેશદય પણું હેતે નથી. આ જ કારણે ક્ષાપ. સખ્યત્વને સત્કર્મવેદક સ વ કહેવામાં આવ્યું છે. એટલે સત્તામાં રહેલાં મિથ્યાત્વના પ્રદેશને ભેગવવાવાળું સમ્યક્ત્વ કહેવાય છે. (૩) ઔપશમિક સમ્યક્ત્વ : આ અંગે હવે વિશેષ જણાવવાનું રહેતું નથી. (૪) વેદક સમ્યકત્વ : ક્ષાયિક સમ્યકત્વ બનનાર જીવને પૂર્વના છેલ્લા સમયે શુદ્ધ પુજને જે છેલ્લે જ ભગવતે હોય તેને વેદક સમ્યક્ત્વ કહેવાય છે. આ સમય પછીના સમયે જીવ સાયિક સત્વ થઈ જાય છે. (૫) સાસ્વાદન સમ્યકત્વ : ઉપશમ સત્વી જીવ પતિત પરિણામી બનતાં અંતકરણમાંથી પડે છે, અર્થાત્ જઘન્યથી અંતરકરણને એક સમય બાકી રહે અથવા ઉત્કૃષ્ટથી ૬ આવલિકા બાકી રહે ત્યારે અનંતાનુબંધી કષાયને ઉદય થઈ જાય અને તે જીવ ૧ સમય કે ૬ આવલિકા જેટલું તે કાળ ભેગવે તે સાસ્વાદન સમ્યક્ત્વને કાળ કહેવાય. આ વખતે સમ્યક્ત્વનું વમન થાય છે છતાં તે વખતે પણ તેને આસ્વાદ છે માટે આ કાળને સાસ્વાદન સમફત્વને કાળ કહેવાય છે. આ સાસ્વાદન સત્વ કથા કે ૧૧મા ગુણસ્થાનના ઉપશમ ભાવથી પડતા જીવને જ પ્રાપ્ત થાય. Page #101 -------------------------------------------------------------------------- ________________ ચોદ ગુણસ્થાન જ્યારથી જીવને અનંતાનું કષાયને ઉદય થઈ જાય ત્યારથી તે છા બીજા ગુણસ્થાને ગણાય છે એટલે તે જીવનું ૪થા ગુણસ્થાનને ઉપ. સત્વ કાળ એટલે ઓછો સમજે. કાળ : ઔપ.સ-અન્તર્યું. સાસ્વાદન જ. થી ૧ સમય-ઉ. થી ૬ આવલિકા વેદક-૧ સમયક્ષાયિક-સાધિક ૩૩ સાગરોપમ ક્ષાપ– ૬૬ પ્ર. ક્ષાયિક ક્ષાપ. સમ્યકત્વને આટલે બધે કાળ કયાં પસાર થાય? છે. કોઈ એક ક્ષાપ. સત્વી જીવ જે બે વાર વિજયાદિ અનુત્તરમાં જાય (જ્યાં એક વારનું આયુ ૩૩ સાગરોપમનું છે.) અથવા ૩ વાર અચુત દેવલોકમાં (જ્યાં એક વારનું આયુ ૨૨ સાગરોપમનું છે.) ઉત્પન્ન થાય છે તે રીતે ૬૬ સાગરોપમ થઈ જાય. આ બે કે ત્રણ ભવની વચ્ચે વચ્ચે મનુષ્યના ભ કરે તેનું આયુષ્ય અધિક થાય એટલે સાધિક ૬૬ સાગરે. થઈ જાય. કઈ જીવે ક્ષાયિક સત્વ. પામ્યા પહેલાં પરભવના આયુ. ને બંધ કરી દીધું હોય અને તે પછી ક્ષા. સમ્યક્ત્વ પામે (શ્રેણિકની જેમ) તે તે મરીને દેવ કે નારકમાં જાય. અને ત્યાંથી મનુષ્ય થઈને મોક્ષે જાય. એ રીતે તેને ૩ જા ભવે મોક્ષ થાય. કોઈ જીવ અસંખ્ય વર્ષનું તિર્યંચનું કે મનુષ્યનું આયુ બાંધીને ક્ષા. સત્વ પામે તે તે મરીને યુગલિક તિર્યંચનું મનુષ્ય થાય ત્યાંથી અવશ્ય દેવ મનુષ્ય થઈને મોક્ષે જાય. આમ થતાં તે ૪ થા ભવે મોક્ષે જાય (સંખ્યાતા વર્ષનું તિર્યંચનું મનુષ્યનું આયુષ્ય બાંધનાર જીવ પછી તે ભવે ક્ષા.સત્વ પામી શકતું નથી.) અને જેણે પૂર્વે આયુષ્ય બાંધ્યું ન Page #102 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન હેય તે જે ક્ષાયિક સમ્યક્ત્વ પામે તે અવશ્ય ક્ષેપક શ્રણિએ ચડીને મેક્ષે જ જાય. આ રીતે ક્ષા. સ. –ી વધુમાં વધુ ૩ કે ૪ ભવે મોક્ષે જાય છે. પરંતુ અન્યત્ર દુષ્ણસહસૂરિજી કે કૃષ્ણ મહારાજા જેવા ક્ષા. સ. ત્વી છે ૫ ભવે પણ મોક્ષે જવાનું કહ્યું છે. દુસહસૂરિજી પિતાના પૂર્વભવમાં ક્ષા. સ. – પામ્યા, પછી દેવકમાં ગયા, પછી દુપસૂરિજી રૂપે મનુષ્ય થશે, પરંતુ તે વખતે મોક્ષે જવા ગ્ય સંઘયણાદિ નહિ હોવાથી દેવલેકમાં જશે. પછી મનુષ્ય થઈને મોક્ષે જશે. શ્રી કૃષ્ણજી ક્ષાયિક સત્વી આત્માને ઉત્કૃષ્ટ કાળ ઉક્ત બધા ભવ મળીને પણ સાધિક ૩૩ સાગરેપમથી વધુ ન થાય. જે ક્ષાયિક જે સાત્વી મરીને ૩૩ સાગરોપમવાળા અનુત્તર વિમાનમાં જાય તેને મનુષ્યભવને કાળ અધિક સમજવાથી સાધિક ૩૩ સાગરેપમ થાય. ક્ષાયિક સ ત્વી મહીને " નરકે જાય તે પણ ૩ જી નારકથી આગળ ન જાય. જીવને આખા સંસારચક્રમાં પ. સાસ્વા. સત્વ પૂર્વોક્ત રીતે ઉ. થી ૫ વાર, વેદક અને ક્ષાયિક સત્વ એક જ વાર અને ક્ષાપ. સત્વ અસંખ્ય વાર પ્રાપ્ત થાય છે. સામાયિક ૪ પ્રકારના છે. શ્રુત સામાયિક, સમ્યકૃત્વ સામાયિક, દેશવિરતિસામાયિક અને સર્વવિરતિ સામાયિક. આમાંથી ૧ લા ૩ સામાયિકરૂપ ગુણે એક જીવને એક જ ભવમાં એ હજારથી ૯ હજાર (સહસ્ત્રપૃથકત્વ વારી જાય છે અને આવે છે. - જ્યારે સર્વવિરતિ સામાયિકરૂપ ગુણ એક જ ભવમાં બસોથી નવસો વાર (શતપૃથફ વાર) જાય છે અને આવે છે. કહેવાને આશય એ છે કે તે ગુણ આવ્યા પછી જે ચાલી જાય તે વધુમાં વધુ તેવી આવ-જા એક-ભવમાં ઉપર કહીં તેટલી વાર થઈ શકે છે. જઘન્યથી તે એ ગુણે એક ભવમાં એક જ વખત જીવને પ્રાપ્ત થઈ શકે છે. હવે આખા સંસારકાળમાં ઉપરોક્ત ગુણોની આવ-જા જોઈએ. " ઉપરોક્ત પ્રથમ ૩ ગુણે ઉત્કૃષ્ટથી અસંખ્યાત હજાર વાર જાય છે Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ચી ગુણસ્થાન અને આવે છે. જ્યારે સર્વવિરતિ–ગુણ બે હજારથી ૯ હજાર વાર જાય છે અને આવે છે. જઘન્યથી અહીં પણ બધું એક વાર સમજવું. શાસ્ત્ર-પરિભાષામાં આ આવ-જાને આકર્ષ કહેવામાં આવે છે. ગુણસ્થાન : સાસ્વાદન-૨ જે ઔપથમિક – ૪ થી ૧૧ સુધી ક્ષાયિક – ૪ થી ૧૪ સુધી. વેદક – ૪ થી ૭ » ક્ષાપ. – ૪ થી ૭ , દશધા સમ્યક્ત્વ : ૧. નિસર્ગ રુચિ ૨. ઉપદેશરુચિ ૩. આજ્ઞારુચિ ૪. સૂત્રરુચિ ૫. બીજરુચિ ૬. અભિગમરુચિ ૭. વિસ્તારરુચિ ૮. કિયારુચિ ૯. સંક્ષેપરુચિ. ૧૦. ધર્મરુચિ. ૧. નિસગરૂચિ : નિસર્ગ એટલે પર્વે કહ્યા મુજબ ઉપદેશ વિના જ આત્માને દર્શનમોહનીયને પશમ થવાથી માત્ર વ્યવહાર રૂપે નહિ પણ યથાર્થ, સત્ વસ્તુને જ વસ્તુરૂપે માનનારે જે શુદ્ધ નય તેના અભિપ્રાયે (સદૂભૂત પદાર્થરૂપે) જીવ-અજીવ આદિ નવતત્વ વિશે આત્માની યથાર્થ સત્ તત્વપણાની શ્રદ્ધા-રૂચિ તે નિસર્ગરૂચિ સમ્યકત્વ કહેવાય છે. ૨. ઉપદેશરુચિ : છદ્મસ્થ ગુરુના ઉપદેશ દ્વારા જીવાજીવાદ તમાં સદ્દભુતાર્થરૂપે યથાર્થપણાની રૂચિ (બુદ્ધિ) તે ઉપદેશ–. રૂચિ સમ્યકત્વ સમજવું. તાત્પર્ય કેવળ કથન કરાએલાં શ્રી જિનેશ્વર દેવના વચનામૃતનું પાન કરવાની (ઉપદેશ સાંભળવાની) રૂચિ કે તેવા ઉપદેશને સાંભળવાથી થતા બોધની રૂચિ તેને ઉપદેશરુચિ સત્ય કહ્યું છે. કેવળજ્ઞાન વિના સત્ય ઉપદેશ હેઈ શક્તા નથી, માટે કેવળજ્ઞાનને. ઉપદેશનું મૂળ કહ્યું છે. શ્રી સૂયડાંગસૂત્રમાં કહ્યું છે કે, જેઓ કૈવલ્ય પ્રાપ્ત કર્યા વિના જ અજ્ઞાન દશામાં ધર્મને કહે છે તેઓ સંસારસાગરમાં ડૂબેલા . Page #104 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૯૧ છે અને અનેકને ડુબાડનારા છે. કેવલી ભગવાન જ સ્વ–પરને તારી શકે છે.” ઉપદેશ શ્રવણ કરવામાં કે બંધ કરવામાં રૂચિ એટલે વરતુતઃ સંશય ટાળવાની ઈચ્છારૂપ આત્મધર્મ વિશેષ તે જ ઉપદેશરુચિ. સમ્યફવા છે. ૩. આજ્ઞારૂચિ : વીતરાગીદેવથી કે દેશથી પણ રાગ–મુક્ત આચાર્યાદિ ભગવંતની આજ્ઞા માત્રથી અનુષ્ઠાન-ધર્મ કરવાની જે રૂચિ તે આજ્ઞારૂચિ સમ્યક્ત્વ કહેવાય છે. માણતુષમુનિએ ગુર્વાશાથી ધર્મ કરવાની રૂચિ જેવી આ રૂચિ સમ્યક્ત્વને પ્રાપ્ત કરી આપે છે. આથી ગુરુપરતવાળા જીવમાં જ્ઞાન અને શ્રદ્ધા કહ્યા છે. ભલે પછી તેમની પાસે વિશિષ્ટ કૃત ન પણ હોય. ગુર્વાજ્ઞાપાલકને ગુરુના જ્ઞાન-દર્શનને અતિશય પ્રાપ્ત થાય જ છે. માટે કેવળ આજ્ઞારૂચિ અજ્ઞાનીને પણ અનુષ્ઠાન-ધર્મ-જ્ઞાન-અને દર્શનને અતિશય પ્રાસ. થાય જ છે. માટે કેવળ આજ્ઞારૂચિ અજ્ઞાનીને પણ અનુષ્ઠાન-ધર્મ—જ્ઞાન--અને દર્શન પ્રગટ કરી આપનારા બને છે. માટે જ આને આજ્ઞારૂચિ સમ્યફત્વ કર્યું છે. ૪. સૂત્રરૂચિ સમ્યક્ત્વ : સૂત્રનું પુનઃ પુનઃ પુનરાવર્તન કરવાથી પ્રાપ્ત થતા જ્ઞાન દ્વારા જીવાદિ તત્વોમાં યથાર્થપણાની શ્રદ્ધા. પ્રગટે તે સૂત્રરૂચિ સમ્યક્ત્વ. આ અંગે ગોવિંદાચાર્યનું દષ્ટાંત આવે છે.. પ. બીજરૂચિ : જીવાદિ કઈ એક પદાર્થની શ્રદ્ધાથી આગળ વધીને અનેક પદ અને પદાર્થમાં શ્રદ્ધા વિસ્તરતી જાય તે બીજરૂચિ. સમ્યક્ત્વ કહેવાય. પાણીમાં પડેલું એક તૈલબિન્દુ ક્રમશઃ વિસ્તરતું જાય છે તેમ અહીં પણ શ્રદ્ધા વિસ્તરતી જાય છે જે, એક પદ-શ્રદ્ધામાંથી અનેક પદ–અર્થની શ્રદ્ધામાં પર્યવસાન પામે છે. ૬. અભિગમરૂચિ સમ્યકત્વ : સઘળા ય આગમનું અર્થ જ્ઞાન જેણે પ્રાપ્ત કર્યું હોય અને તે જ્ઞાનથી જેને સકળ આગમ-- Page #105 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન - - - સૂત્રોના અર્થ ઉપર જે રૂચિ થાય તે અભિગમરુચિ સમ્યક્ત્વ કહેવાય. આ આત્મા સકળ આગના અર્થને જ્ઞાતા હોય. છે. આવી વ્યાખ્યાથી તે સૂત્રરૂચિ અને અભિગમરૂચિ એ બે ય સમ્યક્ત્વ એક રૂપ બની ગયા. વળી જે તમે એમ કહે કે સૂત્રરૂચિમાં કેવળ સૂત્રની (અર્થજ્ઞાન વિના) રુચિ હોય છે. જ્યારે અભિગમ રૂચિમાં અર્થયુક્ત સૂત્રરૂચિ હોય છે. એ રીતે તે બેમાં ભેદ પડે છે તે તે તમારી વાત બરાબર નથી કેમ કે સૂત્ર માત્ર તે મંગુ કહ્યું છે. એટલે માત્ર સૂત્રરૂચિ સંભવતી પણ નથી. અર્થજ્ઞાન વિના રૂચિ જાગી શકે નહિ. અર્થનિરપેક્ષ તે સૂત્ર તે અજ્ઞાનનું જ કારણ બને છે. કહ્યું છે કે, “જેણે સુત્રનું રહસ્ય જાણ્યું નથી અને નિર્યુક્તિ આદિ અર્થગ્રન્થ સિવાય કેવળ મૂળ સૂત્રોને અનુસરનાર ગમે તેવો આરાધના-ઉદ્યમી પણ અજ્ઞાન તપસ્વી જ (ઉપદેશમાલા ગા. ૪૧૫) કહેવા આશય એ છે કે અર્થવિહેણ સૂત્રજનિત પ્રવૃત્તિ વિશેષ સમજણના અભાવે કણરૂપ જ છે.” માટે સૂત્રરૂચિમાં પણ અર્થ યુક્તતા માનવી જ જોઈએ. તેમ થતાં સત્રરૂચિ અને અભિરૂચિ એ બે એકરૂપ બની જાય છે. ઉ. તમારી વાત સાચી છે કે સૂત્રરૂચિમાં અને અર્થરૂચિમાં સૂત્રને, સમાવેશ હોવા છતાં સૂત્ર અધ્યયનથી જે જ્ઞાન થાય અને અર્થ અધ્યયનથી જે જ્ઞાન થાય તે બન્નેમાં ભિન્નતા પડી જાય છે. એમ થતાં બે જ્ઞાનથી ઉત્પન્ન થયેલી રૂચિમાં પણ ભેદ પડી જાય છે. એ રીતે હવે સૂત્રરૂચિ સત્વ અને અભિગમ રૂચિ સમ્યક્ત્વની એકરૂપતાની આપત્તિ ટળી જાય છે. આ કારણથી જ શાસ્ત્રકાર ભગવતેએ ફરમાવ્યું છે કે, “સૂત્રના - અધ્યયન કરતાં અર્થના અધ્યયનમાં વિશેષ ઉદ્યમ કરવો જોઈએ. કેમ કે અર્થશાનથી અર્થ અને સત્ર બન્નેયની સિદ્ધિ થાય છે (ઉ. વ. ગા. ૮૫૬).” અથવા ઉપરોક્ત પ્રશ્નનું બીજી રીતે પણ સમાધાન થઈ શકે છે, સૂત્રરૂપી મૂળાગમની રૂચિને સૂત્રરૂચિ કહેવાય અને નિર્યુક્તિ આદિ Page #106 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન અર્થ ગ્રન્થ (અર્થ જણાવતા ગ્રન્થની રૂચિ તે અર્થરૂચિ (અભિગમ રૂચિ) કહેવાય. આ કારણે જ ઠાણુંગસૂત્રની ટકામાં નિર્ચત આદિ અર્થજ્ઞાનની રૂચિને અર્થરૂચિરૂપ જણાવીને તેને સૂત્રરૂચિથી ભિન્ન કહેલ છે. ૭. વિસ્તારરૂચિ : પ્રત્યક્ષાદિ સર્વ પ્રમાણે-ન-નિક્ષેપાઓ પૂર્વકનું જે સર્વ-દ્રવ્ય-ગુણપર્યાનું જ્ઞાન-તેનાથી પ્રગટ થયેલી જે. અતિશુદ્ધ શ્રદ્ધા તે વિસ્તારરૂચિ સમ્યક્ત્વ કહેવાય. ૮, ક્રિયારૂચિ : પંચાચારને પાળવાની વિનયાદિ અનુષ્ઠાન કરવાની રૂચિ તે ક્રિયારૂચિ. પ. તે પછી આજ્ઞારૂચિ અને ક્રિયારૂચિમાં ફેર શું પડે ? કેમ કે બે ય ધર્માનુષ્ઠાનની રૂચિરૂપ જ છે ? ઉ. અજ્ઞારૂચિમાં રૂચિની મુખ્યતા અનુષ્ઠાન ઉપર નથી કિન્તુ, ગુવંજ્ઞા છે. જ્યારે અહીં અનુષ્ઠાન ઉપર જ રુચિની મુખ્યતા છે, ભલે કદાચ આજ્ઞા ન પણ હોય માટે બેયમાં સ્પષ્ટ ભેદ છે. આથી જ ક્રિયાને આત્મસાત કરી ચૂકેલા ચારિત્રી મુનિઓ કે જેઓ ગુર્વાજ્ઞાદિથી નિરપેક્ષ થયા છે. તેમને ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજાએ ચારિત્ર્ય-કાય (જેમની કાયા ચારિત્ર = કિયામય બની ગઈ છે તેવા), કહ્યા છે. ૯ સંક્ષેપરૂચિ સમ્યક્ત્વ : જેને બૌદ્ધાદિ દર્શનમાં કદાગ્રહ, નથી, જૈન-ધર્મનું યથાર્થ જ્ઞાન પણ નથી અને છે માત્ર મોક્ષની રૂચિ... આ રૂચિ સંક્ષેપરૂચિ કહેવાય. મહાત્મા ચિલાતી ઉપશમ-સંવર વિવેકાત્મક પદત્રયને સાંભળવા માત્રથી-જૈનધર્મનું કશું જ જ્ઞાન ન હોવા છતાં જે મોક્ષરૂચિ થઈ–તે સંક્ષેપરુચિ કહેવાય. આ જ રીતે જ્ઞાનની વિશેષતા વિના પણ મોક્ષમાત્રની રૂચિ થાય તે તેને સંક્ષેપરૂચિ. સમ્યકૃત્વ કહેવાય. જે અહીં મોક્ષરુચિ પદ દૂર કરીને તેના બે વિશેષણ અન્ય દર્શનમાં અકદાગ્રહ અને જિનદર્શનનું અજ્ઞાન–એટલું જ સંક્ષેપરૂચિનું Page #107 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુરુસ્થાન ૪ લક્ષણ ખાંધીએ તે મૂર્ચ્છિ તદશાવાળા જીવા પણુ સ ક્ષેષરૂચિ સમ્યક્ત્વવાળા અની જાય કેમ કે તેમનામાં આ એ ય વિશેષણ છે જ. આ આપત્તિ દૂર કરવા માટે એ ય વિશેષણવાળા જીવની મેાક્ષરિચ તે મેાક્ષરૂચિ-સમ્યક્ત્વ કહેવુ જોઈએ. ૧૦. ધ રૂચિ સમ્યકત્વ : માત્ર ધર્મ' શબ્દ સાંભળતાં જ થમ એવા શબ્દમાં પ્રેમ જાગે અને ધમ પદથી કહેવાતા યથાથ ધર્મોમાં જે રૂચિ પ્રગટે તે ધ રૂચિ સમ્યક્ત્વ કહેવાય. જિનેશ્વરદેવે ધર્માસ્તિકાયના ગતિસહાયકતા ધર્મો, અધર્માસ્તિકાર્યને સ્થિતિસહાયકતા ધમ, આકાશાસ્તિકાયને અવગાહ દાન-ધમ વગેરે તે તે બ્યાના તે તે ધમ કહ્યા છે. વળી દ્વાદશાંગી રૂપ શ્રુતધમ, સામાયિકાદિ ચારિત્રયધમ પણ કહ્યો છે. આ બધાય ધર્મને શ્રી જિનેશ્વરદેવાએ જે જે રીતે વર્ણવ્યા છે તે તે રીતે એ યથાથ રૂપે માને તે આત્મા ધરૂચિ સમ્યક્ત્વવાળા કહેવાય. પ્ર. તે તેના પછી શુ ગ્રામ્યધમ કસાઈધમ શબ્દથી વાચ્ય છે, જે ગ્રામ્ય કબ્યા કે કસાઈના કન્યા તે ઉપરની રૂચિ પણ ધ રૂચિ સમ્યક્ત્વ કહેવાશે ? કેમ કે તમે તે ધમ પદથી વાચ્ય વસ્તુની ફિચને ધર્માં રૂચિ સમ્યક્ત્વ કહેા છે. આ તે ઘણું વિચિત્ર લાગે છે. જ. ના. ધમ પદ કાઈ પણ ઉપપદ વિનાનું એટલે કે વિશેષણ વિનાનું જોઈએ. ‘ગ્રામ્ય’ એવુ ઉપપદ પડેલું છે. 13 પ્ર. તેમ કહેવાથી તમે છટકી જઈ શકે તેમ નથી. હવે તે ઊલટી તમારે જ આફત આવી કેમ કે અસ્તિકાયધમ, શ્રુતધર્મ, ચારિત્રધમ એ બધાય પદ્મમાં પણ અસ્તિકાય—શ્રુત–ચારિત્ર ઉપપદે કાં નથી ? ઉપપદ વિનાના ધર્મપદી વાચ્ય અથની રૂચિ તેને જ ધ રૂચિ સાત્વ કહેશે. તા અસ્તિકાય ધર્માદિ વાચ્ય અર્થાંની રૂચિને પણ ધ રૂચિ સત્વ નહિ કહેવાય. જ. તમારી વાત સાચી છે. પણ અમારા કહેવાના આશય નહિ સમજીને માત્ર શબ્દો પકડીને તમે લડી રહ્યા લાગે છે. અમે Page #108 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન એ નથી કે ધર્મોની વાસ્તવધમ માં જેના ઉપપદ તરીકે ન જોઈએ અર્થાત્ ધ સાધક વિશેષ હાય તે કશે। છે. હવે ગ્રામ્યધર્મ એ વાસ્તવધ દાનધમ વગેરે વાસ્તવધમ નાં સાધક અ ંગેા છે માટે કહ્યું કે ઉપપદ રહિત ધ શબ્દના વાચ્ય અથની રૂચિ” તેના અથ પહેલાં કાઈ ઉપપદ જોઈએ જ નહિ, પરંતુ સમાવેશ ન થાય તેવુ ધ બાધક વિશેષણ વાસ્તવધમ માં વાંધા નથી. એવું રૂપ ની. જ્યારે ૫ સમાવેશ થાય તેવું અમારુ કહેવુ ચારિત્ર્યધમ – અહીં રહેલા • ધર્મના ઉપપદના કશે! ખાધ નથી. પ્ર. આ રીતે સમ્યક્ત્વના દેશ પ્રકાર પાડવામાં તમારા હેતુ શે છે ? ઉ. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે અલ્પબુદ્ધિવાળા જીવાને આધની સરળતા માટે આ રીતે ભે પાડવામાં આવ્યા છે. કાંક કાઈ એક ભેદ ખીજામાં સમાઈ પણ જાય તે પણ તે દ્વેષરૂપ સમજવા નહિ. યપિ અમે તા દરેકની ભિન્ન ભિન્ન (સ્વતન્ત્ર) વ્યાખ્યા કરી છે. તથાપિ એમ ન સમજવું' કે, સમ્યક્ત્વ આ દેશ પ્રકારમાં જ આવી જાય છે. એના આછા-વત્તા પ્રકારે થઈ શકતા જ નથી.” કેમ કે જીવની રૂચિના વિષયે અનેક પડી શકે છે માટે અનેક પ્રકારની તે રૂચિરૂપ સમ્યક્ત્વ કહી શકાય. માક્ષના અસખ્ય ચેાગે છે, માટે રૂચિ પણ અસંખ્ય અને એટલે તે બધી ચિરૂપ સમ્યક્ત્વ પણ અસખ્ય પ્રકારના અને. આ દસે ય પ્રકારના સમ્યક્ત્વ રૂચિરૂપ છે એટલે કે પ્રીતિરૂપ છે માટે રાગાત્મક છે એથી વીતરાગ-સમ્યક્ત્વના આમાંના એકે યમાં સમાવેશ થઇ શકે નહિ. ટૂંકમાં, આ લક્ષણુ સરાગ–સમ્યક્ત્વનું જ માટે વીતરાગ સમ્યક્ત્વમાં તે ન ઘટે તે તેથી લક્ષણમાં કાઈ ઢોષ આપી શકાય નહિ. વળી આ અહિર`ગ લક્ષણુ છે. લક્ષણુ એટલે ચિહ્ન-વસ્તુને ઓળખાવનાર પ્રતીક. Page #109 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન આ પ્રતીક બે જાતનાં હોય છે. અંતરંગ અને બહિરંગ. રાગરૂપ જે સમ્યક્ત્વ કહ્યું તે બહિરંગ લક્ષણ છે. અતરંગ લક્ષણ પદાર્થની સાથે જ રહે તે નિયમ છે. પણ બહિરંગ લક્ષણ (લિંગ-ચિહ્ન) પદાર્થની સાથે જ રહે તે નિયમ નહિ. અર્થાત જ્યાં જ્યાં સમ્યક્ત્વ પદાર્થ હોય ત્યાં તેનું બહિરંગ લક્ષણ રૂચિરૂપ રાગ હોય જ તે. નિયમ નથી. અગ્નિ પદાર્થનું ચિહ્ન-ધૂમ એ અગ્નિનું બહિરંગ લક્ષણ (લિંગ) છે માટે અગ્નિ પદાર્થ હોય ત્યાં ધૂમ હેય જ તે નિયમ નથી. (તપેલા લેખંડમાં અગ્નિ છે. પણ ધૂમ નથી.) તેમ પ્રસ્તુતમાં પણ સમ્યકત્વના બહિરંગ લક્ષણ માટે ય એ નિયમ નથી કે જ્યાં સમ્યકત્વ હોય ત્યાં આ રાગરૂપ (રૂચિરૂ૫) સમ્યફ હોવું જ જોઈએ એટલે હવે જ્યાં વીતરાગ સમ્યક્ત્વ છે ત્યાં આ રૂચિરૂપ (રાગાત્મક), બહિરંગ લક્ષણ ન હોય તે પણ કશે વાંધો લઈ શકાય નહિ. (હા, જે આ સમ્યકત્વનું અંતરંગ લક્ષણ હેત તે જ્યાં જે કંઈ પણું સમ્યકત્વ હોય ત્યાં આ રાગ (રૂચિઓ) રહેવું જ જોઈએ, કયાંક પણ ન રહેતા તે આ લક્ષણ દુષ્ટ બની જાત. પ્ર. સમ્યક્ત્વનું બહિરંગ લક્ષણ તે તમે જણાવ્યું. પણ અંતરંગ લક્ષણ શું છે કે જે સર્વત્ર સમ્યક્ત્વની સાથે અવશ્ય હોય? ઉ. મિથ્યાત્વ મેહ. કમને ક્ષપશમ ભાવ એ જ સમ્યકત્વનું અંતરંગ લક્ષણ છે. અર્થાત્ મિથ્યાત્વને પરિહાર એ જ સમ્યકત્વનું અંતરંગ લક્ષણ છે. જ્યાં સમ્યકત્વભાવ હોય ત્યાં અવશ્યમેવ મિથ્યાત્વને. અભાવ હોય. આ અંતરંગ લક્ષણમાં નિસર્ગ અધિગમાદિ ભેદ ભિન્ન સઘળા સમ્યક્ત્વ સમાઈ જાય છે. શ્રી આવશ્યકનિર્યુક્તિ ગા. ૧૨૫૦–૧૨૫૧માં ત્રિવિધ મિથ્યાત્વનું પ્રતિક્રમણ (પચ્ચખાણુ) છે તેનાથી જ સમ્યક્ત્વ પ્રગટે છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ છે. અત્યાર સુવગત ૧ . વિષ્ણુ આ * મિથ્યાત્વના પ્રકારે [૯] . શું મિથ્યાત્વના પણ પ્રકારો છે? ઉ, હા, લૌકિક અને લેકેત્તર એમ બે પ્રકારના મિથ્યાત્વભાવ છે. પ્રત્યેક દેવગત અને ગુરુગત છે. એટલે કે લૌકિક દેવગત, લૌકિક ગુરુગત, કાત્તર દેવગત, લકત્તર ગુરુગત-એમ ૪ પ્રકારના મિથ્યાત્વ થાય. ૧. લૌકિક દેવગત મિથ્યાત્વ : બ્રહ્મા, વિષ્ણુ આદિ દેને પૂજા પ્રમાણ આદિ કરવાથી આ મિત્વ લાગે છે. ર. લૌકિક ગુરુગત મિથ્યાત્વ : સંન્યાસી-બ્રાહ્મણ–તાપસ વગેરે લૌકિક ગુરુઓને નમસ્કાર કરે, તેમને દંડવત પ્રણામ આદિ કરવા, નમઃ શિવાય વગેરે બોલવું વગેરેમાં લૌ.ગુરુગત મિથ્યાવ લાગે. મિથ્યાત્વનું સુંદર કયું” એ રીતે મનથી અનુમોદન કરે નહિ, આ જ રીતે વચનથી, હું મિથ્યાત્વ સેવું” એમ બેલે નહિ, બીજાને તેમ કરવાનું કહે નહિ અને વચનથી કેઈએ સેવેલા મિથ્યાત્વની અનુમોદના કરે નહિ. એ જ રીતે કાયાથી મિથ્યાત્વ સેવે નહિ, હાથની સંજ્ઞા વગેરે કરવા દ્વારા બીજા પાસે મિત્વનું સેવન કરાવે નહિ, અને મિથ્યાત્વને સેવનાર માણસની પીઠ થાબડવા વગેરે કાયિક ક્રિયા દ્વારા કાયાથી અનુમોદન કરે નહીં. મિથ્યાત્વના પાંચ પ્રકાર : આભિગ્રહિક, અનાભગ્રહિક આભિનિવેશિક, સાંશયિક અને અનાભોગક (૧) આભિગ્રહિક મિથ્યાત્વ : અમુક શાસ્ત્રના કદાહથી વિવેક-શન્ય બનેલા જીવે પરદર્શનને પ્રતિકાર કરવામાં ચતુર હેય છે. તેઓ પોતાના પક્ષના દુરાગ્રહી હોય છે. આ જીને આભિગ્રહિક ચી. ગુ. ૭ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ચૌદ ગુણસ્થાન મિત્વવાળા કહેવાય છે. યદ્યપિ જૈનશાસ્ત્રને અનુયા પણ સ્વધર્મમાં ચુસ્ત હોઈને પરદર્શન પ્રતિકાર કરે છે, તથાપિ તેનામાં માધ્યશ્યભાવપૂર્વકની સત્યપક્ષપાતી વૃત્તિ હાય માટે મિથ્યાત્વ કહેવાય નહિ. પ્ર. દરેક જૈનધર્મી તત્વજ્ઞાનના વિવેકવાળો હોય જ? માષતુષાદિ બુદ્ધિબળ વિનાના મુનિમાં તસ્વાતત્વ વિવેક કરતી બુદ્ધિ ક્યાં હતી ? ઉ. વિવેક ગુરુની નિશ્રાવાળા ગુરુ-પરતત્ર આત્માઓ વિવેકી ન હેવા છતાં વસ્તુતઃ વિવેકી જ છે. આભિગ્રહિક મિથ્યાત્વ “આત્મા નથી જ' ઇત્યાદિ વિલેપથી ૬ પ્રકારે છે. આ અંગે સમ્યક્રવનાં ષસ્થાન ઈશું એટલે બધું સમજાઈ જશે. તેથી અહીં તે ભેદનું વિવેચન નહિ કરીએ. (૨) અનાભિગ્રહિક મિથ્યાત્વ : જે જ સર્વદર્શનને સમાન માને છે, ક્યાંય આગ્રહી નથી, તે જીને આ મિથ્યાત્વ હોય છે. આ જ યદ્યપિ કદાગ્રહ વિનાના, નિંદક મનવૃત્તિ વિનાના છે. તથાપિ વસ્તુતઃ તત્વ અને અતત્વને સમાન માનનાર હેવાથી તેવી સેના-પિત્તળની સમાનતા-બુદ્ધિને મિથ્યાત્વ કહેવાય છે. (૩) આભિનિવેશિક મિથ્યાત્વ : તવ અને અતત્વનું વાસ્તવિક સ્વરૂપ જાણ્યા પછી પણ કઈ વાતમાં કદાગ્રહી બની જઈને વિપરીત બુદ્ધિવાળા બની જનારા અને આ મિથ્યાત્વ હેય. ગષ્ઠાસાહિલ અનાદિને આ મિથ્યાત્વ હતું. અજ્ઞાનથી કે છઘસ્થ ગુરુના પારસન્નને લીધે ગુરુથી કહેવાઈ ગયેલ અતત્વને તત્વરૂપે માનનારે જે સને આગ્રહ હોય તે તેનામાં મિથ્યાત્વ ન કહેવાય. પરંતુ પોતે જ કઈ તરવને કદાગ્રહી બની જઈને વિપરીત બુદ્ધિવાળે અને તે તે અવશ્ય આભિનિવેશિક મિથ્યાત્વ કહેવાય છે. છે. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ, સિદ્ધસેન દિવાકરસૂરિજી આદિ આગમ–રહસ્યના જ્ઞાતાઓએ પણ કઈ તત્વમાં પિતાની માન્યતાથી ભિન્ન શાસ્ત્રીય માન્યતાને શાસ્ત્રબાધિત જણાવી દીધી છે અને પિતાના Page #112 -------------------------------------------------------------------------- ________________ ૯૯ ચૌદ ગુણસ્થાન મતને જ વળગી રહ્યા છે પણ બીજા મતને સ્વીકાર્યો નથી તે શું તેઓ આભિનિ. મિથ્યાત્વવાળા ન કહેવાય? ઉ. ના, તેઓની જે માન્યતાઓ હતી તે તેમના ગીતાર્થ ગુરુની અવિચ્છિન્ન પરંપરાથી પ્રાપ્ત થયેલી હતી માટે તેમણે પોતપિતાની તે માન્યતાને સાચી માની છે. માટે તેમને આ મિ ત્વની આપત્તિ નથી. ગઠામાહિલ આદિ તે જે તત્વને બેટા તરીકે જ - જાણતા હતા તેને સાચા તરીકે તેમણે દુરાગ્રહથી પકડી રાખ્યું હતું. એટલે જેઓ પિતાની વ્યાખ્યાને શાસ્ત્રાનુસારી સમજીને તેને - સત્ય માને તેટલા માત્રથી તેમને મિથ્યાત્વ ન લાગે. અસત્ય માન્યતા જાણીને સત્ય તરીકે માને તે જરૂર મિથ્યાત્વ લાગે. બુદ્ધિભ્રમથી જમાલિ મિથ્યાત્વી થયે. ભ્રમિત લેવાથી ગોવિંદ વાચકે મિથ્યાત્વપૂર્વક દીક્ષા લીધી. બૌદ્ધ સાધુના સંસર્ગથી સોરઠને શ્રાવક બૌદ્ધ થયે અને કદાગ્રહથી ગઠામાહિલ મિથ્યાત્વી થયે. (જુઓ વ્યવ, ભાષ્ય) (૪) સાંશયિક મિથ્યાત્વઃ દેવાદિ તત્વમાં આ આમ હશે કે કેમ? એ જેને સંશય થાય તેને સાંશયિક મિત્વ હોય. પ્ર. આ સંદેહ મંદમતિના કારણે સાત્વીને ન જ થાય? જે થાય તે તેનું સત્વ ટકે? ઉ. સાત્વીને પણ તે સંદેહ થઈ શકે છે. આ સંદેહ સમ્યફત્વને બાધક છે. પરંતુ સાત્વી આત્મામાં “તમેવ સર નિઃસંw” એ બુદ્ધિ અવશ્ય છે જે ઉત્તેજકના સ્થાને છે. બાધક હોવા સાથે ઉત્તેજકનું પણ હેવાપણું હોય તે બાધક પોતાનું બળ-બાધકતા-ખોઈ બેસે છે. અગ્નિના દાહને ચન્દ્રકાન્ત મણિ બાધિત કરી દે છે. છતાં સાથે બીજે સૂર્યકાન્ત મણિ પણ મુકી દેવામાં આવે તે અગ્નિદાહ ચાલુ થઈ જાય છે કેમ કે એ વખતે બાધક-ચન્દ્રકાન્ત મણિનું બળ હરાઈ Page #113 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ગયું હાય છે. હા; જેએમાં તમેવશ૨' રૂપ ઉત્તેજક તત્ત્વ નથી તેના સશય તા સાંયિક મિત્વ માં પવસાન પામી જ જાય. ૧૦૦ સંશય પણુ સદનના વિષયમાં, જૈનદશનના વિષયમાં, જૈન. દનના કાઈ એકાદ તત્ત્વના વિષયમાં, એક પત્તુ કે એક વાકયમાં એમ અનેક રીતે પડે છે માટે તેના અનેક પ્રકારે પડે છે. (૫) અનાલાગિક મિથ્યાત્વ : આ મિથ્યાત્વ જ્ઞાનના અભાવ. રૂપ છે. એટલે નિગોદાદિ જીવા આ મિથ્યાત્વવાળા કહેવાય છે. આ પાંચ મિથ્યાત્વમાં ૧૩. આભિકહિક અને ૩જુ આભિનિવેશિક એ એ વિપરીત આગ્રહ=કાગ્રહરૂપ ડાવાર્થી ભીષણુ ભત્રપરંપરાનું કારણુ ાવાથી બહુ ખતરનાક મિથ્યાત્વ છે. જ્યારે આાકીના ૩ તેવા ખતરનાક નથી. એ ૩ મિથ્યાત્વવાળાને તા ગુર્વાદિ ચૈાગ મળતાં જ માગે આવી જવાનુ બની શકે છે. વળી આ ત્રણેયમાં કદાગ્રહ ન હોવાર્થી તેનાથી કર—ભવ પરંપરા પણ ચાલતી નર્યાં. આ વિપસમુદ્ધિ (અ.તત્ત્વમાં તત્ત્વ બુદ્ધિ આદિ રૂપ) જેટલી ખતરનાક છે તેટલા ખતરનાક સશય કે અનવ્યવસાય (જડતાથી મેધના અભાવ) નથી. અહીં પાંચ પ્રકારના મિથ્યાત્વનું વિવેચન પુછુ થાય છે. આ પાંચે ય પ્રકારમાંથી કાઈ પણ પ્રકારના મિથ્યત્વવાળા જીવ પહેલે ગુણસ્થાને જ હોય છે, તેમ જ પુર્વ કહ્યા તે લૌકિક ધ્રુવ-ગુરુગત મિથ્યા. ત્વવાળા જીવ ૧ લે ગુણસ્થાને જ હોય છે. જ્યારે લેાકાત્તર દેવ-ગુરુગત મિથ્યાત્વવાળે જીવ ૪ થા ગુણસ્થાને પણ હોઇ શકે છે. પરંતુ તેનું તે સમ્યક્ત્વ શુદ્ધ-નિરતિચાર કહેવાતું નથી. હવે આપણે વ્યવહાર સમ્યક્ત્વ સંબંધિત ૬૭ ભેઢે જોઈ લઈએ. આ ૬૭ ભેટ્ટાવાળુ સમ્યક્ત્વએ જ શુદ્ધ વ્યવહાર સમ્યક્ત્વ કહેવાય છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ સડસઠ ભેદ [ ૧૦ ] ૪ સદૃહા, ૩ લિંગ, ૧૦ વિનય, ૩ શુદ્ધિ, ૫ દૂષણ, ૮ પ્રભાવ, આગા, ૬ ભાવના, ૬ સ્થાન *ત્ર ભૂષણ, ૫ લક્ષણ, ૬ જયણા; મની કુલ ૬૭ ભેદ થાય. ચાર સહણા : ૧. પરમાર્થાંસ સ્તવ જીવાદિ તત્ત્વના બહુમાન પૂર્ણાંકના તે તે તત્ત્વના યથાર્થ ખાધ-અભ્યાસ. ૨. પરમા જ્ઞાતુ સેવન : તત્ત્વજ્ઞાતા આચાય ભગવ‘તાદિની સેવા. ૩. વ્યાપન્નવન : જૈનદર્શનથી ભ્રષ્ટ તથા સાધુવેષધારી નિાવાદિના સંસગના ત્યાગ-તેમને ગુરુ તરીકે માનવા નહિ. ૪. કુદષ્ટિવન : ઔદ્ધાદિના સોંસગનુ' વન. આ ગુણવાળા જીવમાં સમ્યક્ત્વ છે એવી શ્રદ્ધા થાય છે માટે આ ૪ને સદહણા કહેવાય છે. પ્ર. ગારમદ કાચા આદિ અભયૈમાં પણ જીવાદિ તત્ત્વોને એધ સદહણા હતા છતાં તે તાત્ત્વિક ન હોવાથી તેમનામાં સમ્યક્ત્વની આપત્તિ આવતી નથી. મિથ્યાત્વી મેહુકમ ના વિગમ (ક્ષયે પશમ ) વિના તાત્ત્વિક સદહણા પ્રગટતી જ નથી. ત્રણ લિ`ગ : સુશ્રુષા-ધાગ–દેવગુરુ વૈયાનૃત્યની પ્રતિજ્ઞા. ૧. શુશ્રુષા : તાત્ત્વિક ખેધ કરાવનારા ધ શાસ્ત્રોને વિનયાદિ. પૂક સાંભળવાની ઈચ્છા. પૂર્વ કહ્યા મુજબની દૈવી ગીત સાંભળતાં ઔથી પરિવરેલા સુખી યુવાનની ગીત સાંભળવાની તીવ્ર તાલાવેલીથી પણ અધિક શ્ચમ શ્રવણની તાલાવેલી હોય. Page #115 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુરુસ્થાન ૨. ધરાગ : શુશ્રુષા ગુણુ શ્રુત ધર્મોના રાગરૂપ છે, જ્યારે અહી ધ રાગથી ચારિત્ર્યધમના રાગ સમજવાના છે. ૧૦૨ જંગલમાં ફસાયેલા, ભૂખ્યા, દદ્ધિ માણસને ઘેખર ખાવામાં જેવો રાગ થાય તેનાથી પણ અધિક ચારિત્ર્યધના રાગ હોય. ૩. દેવ-ગુરુની વૈયાવચ્ચની પ્રતિજ્ઞા : ધર્મોપદેશક વગેરે ગુરુએની અને અહિન્તદેવ-જિનમન્દિર વગેરેની પૂજા-ભક્તિ આદિ રૂપે વૈયાવચ્ચ કરવાના નિયમ કરવો. આ ત્રય લિગેાર્થી સામી વ્યક્તિમાં સમ્યકૃત્વ છે કે નહિ તેના નિશ્ચય થાય છે. પ્ર• જો સમ્યક્ત્વીને વૈયાવચ્ચને નિયમ ડાય તે વૈયાવચ્ચ તે ચારિત્ર્યાંશ છે. માટે તેને દેશ ચારિત્ર્ય આવી જતાં અવિરતિ કેમ કહેવાશે ? ઉ. ચારિત્ર્યના એ અતિ અલ્પાંશ હાવાથી તેની શાસ્ત્રકારે તે રૂપે અહીં વિક્ષા કરી નથી. જેમ સ`મૂÖિમ જીવોમાં અલ્પ–સ જ્ઞા હોવા છતાં તેમને અસૌ કહેવાય છે તેમ. પ્ર. ઉપશાન્ત મેહ વગેરે ગુરુસ્થાને સુશ્રુષાદિ નથી તે ત્યાં. સમ્યક્ત્વ શી રીતે ઘટશે ? ઉ. સુશ્રુતિના કારૂપ ચથાખ્યાત ચારિત્ર્ય જ ત્યાં હાવાથી. તેના કારણરૂપ સુશ્રુષાદિ ત્યાં છે જ એમ માનવું. દેશ વિનય : ૧. અરિહંત (તીથ કર તથા સામાન્ય કેલિ), ૨. સિદ્ધ ૩. જિનપ્રતિમા (ધૈત્ય) ૪. શ્રુત (દ્વાદશાંગી) ૫. ધર્મ (ક્ષમાદિ ૧૦ યતિષ) ૬. સાધુ (આચાર્ય-ઉપાધ્યાય સિવાયના) ૭. આચાય ૮. ઉપાધ્યાય ૯. પ્રવચન (જીવાદિતત્ત્વા અથવા તેના આધારભૂત શ્રૌસંધ) ૧૦. દર્શન સમ્યકૃત્વ તથા સમ્યક્ત્વી આત્મા.). આ દસેયના ભક્તિ-પૂજા-પ્રશંસા–નિાપરિહાર અને આશાતના ત્યાગ એ પાંચે રૂપે વિનય કરવા, Page #116 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૧૦૩ ભક્તિ ઃ આવતાની સામે જવું, આસન આપવું વગેરે બાહ્યસેવા. પૂજા : વસ્ત્રાદિ આપવા રૂપ સત્કાર. પ્રશંસા : ગુણ પ્રશંસા-કીર્તિ વધારવી વગેરે. નિંદાપરિહાર: તેમના છતા–અછતા દેશની નિંદા ન કરવી. આશાતનાત્યાગ : દેવની ૮૪, ગુરુની ૩૩ આશાતનાને ત્યાગ. સમ્યક્ત્વના સદભાવમાં આ વિનય હોય છે માટે તેને સમ્યગ્દર્શનને વિનય કહેવાય છે. ત્રણ શુદ્ધિ : ૧. જિન ૨. જિનમત (સ્યાદ્વાદમય જીવાદિ ત) ૩. જિનમતરૂપ તત્વારાધક ચતુર્વિધ સંઘ. “આ ત્રણ સારભૂત બાકીનું આખું જગત દુરાગ્રહથી ફસાયેલું હેવાથી અસાર છે.” આવી શ્રદ્ધાથી સ ત્વની શુદ્ધિ થાય છે. માટે શુદ્ધિના કારણરૂપ આ ૩ પ્રકારની શુદ્ધિ જાણવી. પાંચ દૂષણ : ૧. શંકા ૨. કાંક્ષા ૩. વિચિકિત્સા ૪. અન્ય દર્શન વગેરેની પ્રશંસા પ. તેમને સહવાસ-એ પાંચ સભ્યત્વનાં દૂષણ છે. ૧• શકે દ્વિધા દેશકા–સર્વશંકા. દેશશંકા-ધર્મના એકાદ તત્ત્વાદિમાં શંકા થવી. જીવ છે તે સત્ય છે કે કેમ? છે તે ય સર્વવ્યાપક છે કે દેશવ્યાપક ? જીવને પ્રદેશ હોય કે નહિ? હાલે–ચાલે તે તે જીવ ખરા પણ ન હાલે ચાલે તે વનસ્પતિ આદિમાં જીવ હશે કે નહિ? ઈત્યાદિ દેશશંકા કહેવાય. સર્વશંકા આખા ધર્મતત્વની શંકા-જિને કહલે ધર્મ સત્ય છે કે અસત્ય ? ધર્મ જ હશે કે નહિ ? ૨. કાંક્ષા : અન્ય ધર્મની ઈચ્છા કરવી તે કાંક્ષા ૧. દેશકાંક્ષા : અન્ય કોઈ એક ધર્મને આરાધવાની ઈચ્છા. ' ૨. સર્વકાંક્ષા ઃ અન્ય બધા ધર્મોને સેવવાની ઈચછા. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ચૌદ ગુરુસ્થાન ઘણે ધર્મ કરવાની ભાવનાથી સર્વધર્મોને આરાધવાની ઈચ્છા. આવી ઈચ્છા અરિહંત ભગવંતના વચનના અવિશ્વાસને કારણે જ થાય છે માટે તેને સમ્યકત્વના દૂષણરૂપ અતિચાર કહ્યો છે. ૩. વિચિકિત્સા ચિત્તને વિપ્લવ. ધર્મનું ફળ મળશે કે નહિ? જિને જે ક્રિયાના જે ફળ કહ્યા છે તે સાચા જ છે પણ મારી ક્રિયા તુચ્છ છે માટે મને તેનું કર્મનિશરૂ૫ ફળ મળશે કે પછી માત્ર કાયકષ્ટ રૂપ બનશે? ઈત્યાદિ પ્રકારના સંશયને વિચિકિત્સા કહેવાય છે. આવી વિચિકિત્સા જિનવચનના અવિશ્વાસને કારણે જ થતી હોય છે માટે તે સમ્યક્ત્વના દૂષણ રૂપ હેઈ ને અતિચાર રૂપ બને છે. પ્ર. શંકા અને વિચિકિત્સા બે ય સંદેહરૂપ છે તે તે બેમાં તફાવત શું ? ઉ. શંકામાં જિનેક્ત તવાદિના સ્વરૂપમાં શંકા છે. જ્યારે વિચિકિત્સામાં ધર્માનુષ્ઠાનના ફળ વિષયમાં શંકા છે. બે વચ્ચેને આ તફાવત છે. ૪. કુદૃષ્ટિ-શંસા : મિથ્ય-ધર્મને સેવનારા માણસની શ્રીમંતાઈ આદિને લીધે પ્રશંસા કરવી તેને પુણ્યશાળી માન–તેને જન્મ સફળ માન વગેરેરૂપ પ્રશંસા કરવી. આવી પ્રશંસા પ્રગટ રીતે દૂષણરૂપ છે કેમ કે એક સમ્યફલ્વી આત્મા આ રીતે પ્રશંસા કરે તે તેની પાછળ મૂઢ (ગતાનુગતિક) લોક પણ તે ધર્મની પ્રશંસા કરતે થઈ જાય. આમ મિયાધર્મની પુષ્ટિ થતી જાય. ૫. કુદૃષ્ટિ પરિચય : અન્ય ધર્મો સાથે ભેગા રહેવાથી, પરસપર બોલવાથી તેમની જીવનચર્યા જેવાથી દઢ સાત્વીનું મન પણ તેઓના ધર્મવ્યવહાદિમાં આકર્ષાઈ જવાને સંભવ છે. તે મંદબુદ્ધિ વાળાનું તે કહેવું જ શું ? માટે કુદર્શનીને પરિચય કરે એ સમ્યફત્વના અતિચાર રૂપ દૂષણ છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ ચૌદ ગુણસ્થાન આઠ પ્રભાવ: (૮) પ્રવચની–ધર્મકથક-વાદી-નૈમિત્તિક-તપસ્વી વિદ્યાવાન-સિદ્ધ-કવિ. ૧. માવચની : પ્રવચન એટલે દ્વાદશાંગ–જેને ગણિપિટક (આચાર્ય ભગવંતની ઝવેરાતની પેટી) કહ છે તે વગેરે. જે જે કાળે જેટલું (પ્રવચન) આગમશાસ્ત્ર-વિદ્યમાન હેય, તે તે કાળે તે વિદ્યમાન સર્વ આગમેના મર્મને જાણનારા પ્રાચીન કહેવાય. (ભગવાન મહરિભદ્રસૂરિજી મહારાજા) ૨. ધર્મકથક : આક્ષેપણુ-વિક્ષેપણુ-સંગજનની-નિર્વેદની રૂ૫ ચાર પ્રકારની ધર્મકથાઓને વ્યાખ્યાન શક્તિથી એવી રીતે સંભળાવે કે જેથી શ્રોતાને આનંદપૂર્વક આક્ષેપાદિ થાય. (શ્રી નંદિપણજી જેવા ધર્મકવિ કહેવાય.) ૩. વાદી : વાદી-પ્રતિવાદી, સભાજનને અને સભાપતિ–એ - ચારે ય જ્યાં હોય તેવી ચતુરંગ સભામાં પરવા દીને અસત્યરૂપે હરાવીને વપક્ષને સત્ય તરીકે સિદ્ધ કરવાની શક્તિવાળા-(મલવાદિજી જેવા - સમર્થ પુરુષવાદી કહેવાય). ૪. નૈમિત્તિક : ભૂત-ભવિષ્યાદિ ભાવને જણાવનારા-અષ્ટાંગ નિમિત્તજ્ઞાતા. (ભદ્રબાહુસ્વામીજી જેવા નૈમિત્તિક પ્રભાવક કહેવાય). ૫. તપસ્વી : માત્ર મુક્તિની કામનાથી સમત્વભાવપૂર્વક અઠ્ઠમાદિ કિલષ્ટ તપ કરનાર નિ:સ્પૃહ મહાત્માને તપસ્વી-પ્રભાવક કહેવાય. ૬ વિદ્યાવાન : પ્રજ્ઞપ્તિ વગેરે વિદ્યાઓને સાધનારા વિદ્યાસિદ્ધ (શ્રી વજસ્વામિજી) જેવા મહર્ષિ વિદ્યાવાન કહેવાય. ૭. સિદ્ધ : આંખે અંજન લગાડી, પગે લેપ કરી, કપાળે ' તિલક કરી, મુખમાં ગોળી રાખીને દુષ્કર કાર્યો સાધવાની શક્તિ તથા ભૂતાદિનું આકર્ષણ કરવાની બેદિક શરીરાદિ રચવાની શક્તિ " વગેરે અને સાધ્ય કાર્યો કરવાની શક્તિઓને જેમણે સિદ્ધ કરી " હોય તે ૫. કાલિકાચાર્ય મ સાજેવા-મહર્ષિને સિદ્ધ પ્રભાવક કહેવાય Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ચૌદ ગુણસ્થાન ૮. કવિ : વિશિષ્ટ પ્રકારનાં કાવ્યો રચવાની શક્તિથી વિભિન્ન ભાષામાં કાવ્યગ્રન્થરચયિતા–પૂ. સિદ્ધસેનસુરિજી મહારાજા-જેએ પિતાની કાવ્ય-રચનાથી મહારાજાઓને પ્રભાવિત કરી દઈને ધમી બનાવે તેવા પંડિત પુરુષો કવિ પ્રભાવક કહેવાય. આપણા ગ્રન્થકાર પરમર્ષિએ અન્યત્ર જણાવ્યું છે કે જે કાળમાં આવા પ્રભાવકો ન હોય તે કાળમાં જિનાજ્ઞાપાલન કરનારા પ્રભાવક કહેવાય છે. “જબ નવિ હોવે પ્રભાવક એહવા, તવ વિધિપૂર્વક અનેક, યાત્રા પૂજાદિક કરશું કરે, તેહ પ્રભાવક છેક” પાંચ ભૂષણ : ૧ જૈન શાસનમાં કુશળતા ૨. પ્રભાવના ૩. તર્થસેવા ૪. સ્થિરતા પ. ભક્તિ. ૧. જનશાસન-કૌશલ્ય : જિનાગમના વિધવચનાદિ અનેક પ્રકારના વચન-વાક્યો છે તે તે વચનેને અનુસરી દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવપૂર્વક તે વ્યવહાર કરે તેને જૈન પ્રવચનમાં- શાસનમાં નિપુણતા કહી છે. ૨. પ્રભાવના : આઠે ય પ્રભાવકોની પ્રભાવના–આ પ્રભાવના સ્વ-પર હિત કરનારી છે તથા જિન-નામકર્મનું કારણ છે માટે સવમાં તેની પ્રધાનતા જણાવવા માટે પાંચ ભૂષણમાં ફરી ગણવામાં આવી છે. ૩. તીર્થસેવા : દ્રવ્ય અને ભાવ બે પ્રકારનાં તીર્થો હોય છે. જિનેશ્વરદેવની કલ્યાણક ભૂમિઓ તથા શત્રુંજયાદિ દ્રવ્યતીર્થ કહેવાયઆ તીર્થોની સ્પર્શનાથી સમ્યક્ત્વ સ્થિર થાય છે. તેમ જ જ્ઞાનાદિ રત્નત્રયીના આધારભૂત શ્રી શ્રમણ સંઘ અથવા પ્રથમ ગણધર તે ભાવતીર્થ કહેવાય. ૪, સ્થિરતા : જિન-ધર્મમાં અન્ય આત્માઓને સ્થિર કરવા અથવા અન્યદર્શનીના ચમત્કારાદિ જેવા છતાં જિન-ધર્મથી ચલાયમાન ન થવું તે સ્થિરતા કહી છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૧૦૭ ૫. ભક્તિ : ગીતાર્થ ગુરુદેવદિની ભક્તિ કરવી તે સમ્યક્ત્વનું ભૂષણ છે. આ પાંચે ય રૂપ સમ્યકત્વ શરીરને શોભાવનાર હોવાથી ભૂષણ-- રૂપ છે. વસ્ત્રાદિ ભૂષણ વિનાનું શરીર જેમ શોભતું નથી તેમ આ ભૂષણ વિનાનું સમ્યક્ત્વ પણ શોભતું નથી. પાંચ લક્ષણ : સમ્યક્ત્વ એ આત્માના એક શુભ પરિણામ.. રૂપ છે આપણને તે સાક્ષાત્ દેખાય તેમ નથી કિન્તુ તેને લિંગથી તે ખાય છે. પાંચ લક્ષણે : શમ-સવેગ-નિર્વાદ-અનુકંપા અને આસ્તિક્ય. પ્રશ્ન : પહેલા તમે શ્રુતાભિલાષાદિ ૩ પ્રકારના સાત્વના લિંગ કહ્યા છે. હવે વળી બીજા ૫ લક્ષણરૂ૫ લિંગ કહે છે. બે ય આત્મામાં રહેલાં સમ્યફત્રને જણાય છે. આમ કેમ કર્યું? ઉ. શમાદિ લિગેથી સ્વાત્માનો સ. ત્વને નિર્ણય થાય છે.. જ્યારે પુક્ત સુશ્રષાદિ ૩ લિંગથી પરમાત્માના સમ્યક્ત્વને નિર્ણય. થાય છે. ધર્મસંગ્રહમાં તે સમાદિ પાંચને પરાત્માના સમ્યક્ત્વને નિર્ણય. કરાવનાર કહ્યા છે. ૧. શમ: અનંતાનુબંધી કષાયને અનુદયભાવ તે સમભાવ.. આ શમ સ્વાભાવિક (કષાયમંદતાથી) કે કષાયની પરિણતિનાં કડવા ફળને જેવાથી થાય છે. શમી જીવ અપરાધી ઉપર પણ કદાપિ ક્રોધ કરતું નથી. અનાચાર્યોનું કહેવું છે કે ગુર્નાદિ સેવા કરનાર કોધવૃત્તિ કે વિષયતૃષ્ણાથી ચપળ બની શકતું નથી માટે ક્રોધની ચળ અને વિષયતૃષ્ણાના શમનને જ શમ કહેવા જોઈએ. પ્ર. અન્યાચાર્યનું આ લક્ષણ શ્રેણિકાદિમાં ઘટશે નહિ. કેમ કે તેઓ તે નિરપરાધી ઉપર પણ ક્રોધ કરનાર હતાં. અને વિષય-તૃષ્ણ * Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ચૌદ ગુણસ્થાન વાળા પણ હતા અને એમ થતાં સમ્યક્ત્વના લક્ષણ વિનાના તેઓ સત્ની પણ કહેવાય ? ઉ. વસ્તુને ઓળખાવતું ચિહ્ન વસ્તુની સાથે જ રહે એ નિયમ નથી. અગ્નિનું ચિહ્ન ધૂમ છે. એટલે અગ્નિ સાથે તે સર્વત્ર રહે જ તે નિયમ નથી. હા, જ્યાં ચિહ્ન હોય ત્યાં તે વસ્તુ અવશ્ય હોય. જ્યાં ધૂમ હોય ત્યાં અગ્નિ અવશ્ય હોય પણ તપેલા લેઢાના ગેળામાં કે રાખમાં અગ્નિ હોવા છતાં ત્યાં ધૂમ નથી. એટલે લિંગ હોય ત્યાં અવશ્ય લિંગી હોય અને લિંગી હોય ને ત્યાં લિંગ ન પણ હોય એટલે લિંગરૂપ શમ વિના લિંગી શ્રેણિકાદિ * હોઈ શકે છે. અર્થાત સમ્યક્ત્વી બધા શમવાળા જ હોય તેવા નિયમ નથી. બીજુ સમાધાન એ છે કે કોધવૃત્તિ કે વિષયતૃષ્ણા કૃષ્ણાદિમાં -હતા તે અનંતાનુબંધી કષાયજન્ય ન હતા કિન્તુ સંજવલન કષાયજન્ય હતા. કેટલાક સંજવલન કષાયજન્ય ભાવે પણ અનંતાનુબંધી જન્ય કષાયભાવ જેવા દેખાતા હોય છે. એટલે એ દષ્ટિએ તેમનામાં અનંતાનુબંધીના ઘરની ક્રોધવૃત્તિ અને વિષયતૃષ્ણનું શમન હેવાથી -શમ છે જે માટે સમ્યક્ત્વ પણ છે જ. ર. સવેગ : મોક્ષની અભિલાષા એ સવેગ છે. સમ્યફ આત્મા દેવેન્દ્ર-નરેન્દ્રોના સુખને દુખમિશ્રિત-દુઃખજનક જ માનીને દુઃખરૂપ જ માને. માત્ર મોક્ષસુખને જ સાચું સુખ માને અને તેની જ અભિલાષા કરે. આથી તેઓ કયારે ય જિનેશ્વરદેવ પાસે એહિક સુખસાધનની અભિલાષા ન કરે. ૩. નિવેદ : સંસાર પ્રત્યેના વિરાગભાવને નિર્વેદ કહે છે. દુઃખ દૌભંગ્યાદિ ભરપૂર સંસારમાં અનેક કર્થનાઓ વેઠવા છતાં તે સંસારથી મુક્ત થવામાં અશક્ત હોવા છતાં સંસાર પ્રત્યેના મમત્વ વિનાને હોવાથી સંસાર પ્રત્યેના ભારે કંટાળાવાળે હોય છે. “સંસારનકારાગારમાંથી હું ક્યારે નીકળું” એવી તીવ્ર ઝંખના તેને રહ્યા જ કરે છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ ચોદ ગુણસ્થાન ૧૯ ૪, અનુકંપા : નિષ્પક્ષપાતપણે દુઃખીના દુ:ખ ટાળવાની ઈચ્છા તે અનુકંપા કહેવાય. પક્ષપાતથી તે સિંહ, વાઘ વગેરે ક્રૂર જી પણ પોતાનાં બાળ-બચ્ચાની દયા કરે છે, પણ તે અનુકંપા મનાતી નથી. અનુકંપા દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે હોય છે, યથાશક્તિ દુખિત દુઃખનિવારણની પ્રવૃત્તિ તે દ્રવ્યાનુકંપા અને દુઃખિતને જોઈને હૃદયનું દ્રવિત થવું તે ભાવાનુકંપા. અન્યત્ર દ્રવ્યદયા એટલે શારીરિક દુઃખથી દુઃખિતની દયા કહી. છે અને પાપાચરણ વગેરે રૂપ દુખેવાળા આત્માની દયા તે ભાવદયા કહી છે. ૫. આરિતક્ય : જિનેક્ત જીવાદિ ત સત્ છે જ નિઃશંક છે. એવી બુદ્ધિવાળે આસ્તિક કહેવાય. તેના તે પરિણામને આસ્તિક્ય. કહેવાય. જિનેક્ત તવના એકાદ પણ અંશને અસત્ય માનનારો મિથ્યા--- દષ્ટિ કહેવાય છે. એટલે કે સમ્યફત્વનું સર્ટિફિકેટ મેળવવા માટેની પરીક્ષામાં ૧૦૦માંથી ૯-૯ કે “લ્લા “માર્કસે પણ નાપાસ ગણાય. છે. પૂરા ૧૦૦ માર્ક જ આ સર્ટિફિકેટ મળી શકે છે. અન્ય આચાર્યો શમ–સંવેગાદિ પાંચ લક્ષણે(લિંગ)નું આ. નિર્વચન કરે છે. (૧) શામ : વિશિષ્ટ વક્તાના યુક્તિયુક્ત પદાર્થ નિરૂપણથી. બુદ્ધિમાન શ્રોતાને જે તત્વ–પક્ષપાત થાય અને અતત્વના પક્ષપાત રૂપી દુરાગ્રહ ટળી જાય તેને શમ કહેવાય. અહીં તત્ત્વપરીક્ષાપૂર્વકને કદાગ્રહ ત્યાગ છે. અને સત્તત્વને પક્ષપાત છે. આવું લિંગ જેનામાં દર્શન થાય તે સમ્યફવી છે એમ કહી શકાય. (૨) સવેગ : સંવેગ એટલે સંસાર–ભય. જિનાગમને સાંભળવાથી, નારકાદિ ચારે ય ગતિનાં કારમાં દુખેનું ભાન થાય અને તેથી તેનાથી. ભય જાગે. અને પછી તે દુઃખને દૂર કરનારા ઉપાયભૂત જિન-ધર્મનું Page #123 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૧૧૦ શરણું લે. આ ઉપરી સ ંવેગ-લિ ંગે તે આત્મામાં સમ્યક્ત્વ છે એમ સમજાય. (૩) નિવેદ : નિવેદ એટલે વિષયાસકિતના ત્યાગ. વિષયભાગાના પરિણામ રૂપે જ દુ:ખે અને દુગંતિ છે એવુ જાણીને જેને વિષયા ઉપરથી આસક્તિ છૂટી ગઈ હોય તે આત્મામાં નિવેદ લિંગી સમ્યક્ત્વની પ્રતીતિ થાય. (૪) અનુકંપા : સર્વ જીવો સુખને ઇચ્છે છે અને દુઃખના દ્વેષી છે માટે મારે તેને અલ્પ પણુ પીડા કરવી ન જોઇએ. આમ સમજીને જેનામાં જીવો પ્રત્યે કરુણા જાગે તે જીવ સમ્યક્ત્વી કહેવાય. (૫) આસ્તિથ : જિનવચનશ્રદ્ધા એટલે અસ્તિય અર્થાત્ શ્રી જિનેશ્વરર્ટને બતાવેલ જીવ-પરલેક-કમ વગેરે અતીન્દ્રિય પદાર્થો પણ ચાક્કસ છે—એવું માનવાથી, ખેલવાી અને એ માન્યતાને અનુકૂળ પ્રવૃત્તિ કરવાથી જીવમાં સમ્યક્ત્વનું' અસ્તિત્વ સમજાય. છ જયણા, ૧. વંદન ૨. નમન ૩. આલાપ. ૪. સલાપ ૫. દાન ૬. પ્રદાન. પરિત્રજક-ભિક્ષુક–સંન્યાસી વગેરે અન્યદેશનીઓને, મહાદેવાદિ ધ્રુવને તથા દિગંબર–વગેરેએ ધ્રુવ રૂપે સ્વીકારેલ અરિહંતાદિ પ્રતિમાદિને કે શિવ-સ ́પ્રદાય વગેરે કખજે કરેલા અરિહંતાદિના જિનમિ મને ઉપરોક્ત વંદનાદિ છએ ક્રિયા ન કરવી તે સમ્યક્ત્વની ૬ જયણા છે. પ્ર. તેમને વંદનાદિ કરવાથ્ય નુકસાન શું થાય ? ઉ. વન્દનાદિ કરવાર્થી તેમના ભક્તો તેમના માર્ગોમાં વધુ સ્થિર થાય, પેાતાના તે ધર્મને સાચા માને, જૈના પણ સમ્યક્ત્વી આત્માની તે વંદનાદિ પ્રવૃત્તિ જોઇને અનુકરણ કરતા થઈ જાય. આમ થતાં મિથ્યાત્વને પ્રવાહ વધી જાય માટે વન્દનાઢિ ન થાય. વન્દન : મસ્તક નમાવીને ન્દન કરવુ તે. નમન : સ્તુતિ-ગુણગાન ગાવાપૂર્વક પંચાંગપ્રાણિપાત કરવા તે. Page #124 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૧૧૧ આલાપ : તેમના બોલાવ્યા વિના જ કઈ વખત બોલવું. સલા૫ : તેમની સાથે વારંવાર બલવું. દાન : ઉપરોક્ત અન્યદર્શનીને તથા દિગંબરાદિ (સ્વદર્શના ભાસ)ને પૂજ્ય બુદ્ધિથી દાન આપવું. અનુકંપા બુદ્ધિદાન આપી શકાય છે.) પ્રદાન : તે પરદર્શની વગેરેના દેવ–કબજે કરેલા અરિહંતાદિ દેવ-મંદિરે વગેરેની પૂજા-ભક્તિ નિમિત્તે કેસરસુખડ-આરસ વગેરે આપવા. (અન્યત્ર પુનઃ પુન: દાનને પ્રદાન કર્યું છે) આ વન્દનાદિ દના વજનથી સમ્યત્વગુણની જયણ-રક્ષા થાય છે. સમ્યક્ત્વ નિર્મળ રહે છે. છ આગાર : ૧. રાજાભિગ ૨. ગણભિગ ૩. બેલાભિગ ૪. દેવાભિગ ૫. કાન્તારવૃત્તિ. ૬. ગુરુનિગ્રહ. અભિગ : ઇચ્છા વિના બલાત્કારે. રાજાભિયોગ : રજા વગરને કરાગ્રહ (બલાત્કાર) ગુણાભિગ : સ્વજન-સંબંધી, નાગરિકે વગેરેને કદાગ્રહ બલાભિયોગ : હઠ–દ્વારા બલાત્કાર અથવા હઠીલાને (બળવાન ને) કદાગ્રહે. દેવાભિગ : કુલદેવી વગેરેને કદાગ્રહ કાન્તારવૃત્તિઃ વન વગેરેમાં પ્રાણુને કષ્ટ આવે અથવા આજીવિકાની પણ મુશ્કેલી ઊભી થાય તેવા વિકટ પ્રસંગને કાન્તારવૃત્તિ કહી છે. ગુરનિગ્રહ ? માતા-પિતા-વિદ્યાગુરુ-તેમના સંબંધીઓ વોધર્મોપદેશકે ઈત્યાદિ ગુરુવર્ગમાંથી ગમે તેને કદાગ્રહ. આ ૬ સમ્યફત્વના અપવાદ માર્ગ છે એટલે કે ૬ જયણાના અનુસાર સમ્યક્ત્વી આત્માને અન્યદર્શની આદિને વંદનાદિ કરવાને Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ચોદ ગુણસ્થાન નિષેધ છે છતાં ઉપરોક્ત ૬ કારણે કાયાથી વન્દનાદિ કરવા પડે ત્યારે અપવાદ માગે તે કરી શકે છે. વન્દનાદિ કરતી વખતે પણ અન્તરમાં તે વ્યક્તિ પ્રત્યે ગૌરવ_ભક્તિ પૂજ્યતાને ભાવ તે ન જ હોય. એ. રીતે કેવળ દેખાવ પૂરતું પુછાલંબને સમ્યક્ત્વીને કરવું પડે તે તેથી, તેને દેષ લાગતું નથી. હા, શક્તિસંપન્ન હોય તે આ આગારોનું સેવન ન પણ કરે. અને ઉપરથી શાસન–પ્રભાવના કરે. કુમારપાળ મહારાજા વગેરેએ આ આગારનું સેવન નથી પણ કર્યું. છ ભાવના : ૧. મૂલ ૨. દ્વાર ૩. પીઠિકા ૪. આધાર ૫. ભાજન ૬. નિધિ. પાંચ અણુવ્રત, ૩ ગુણવ્રત અને ૪ શિક્ષાત્રત એમ ૧૨ વ્રતરૂપ. શ્રાવકધર્મ છે (જે આગળ કહેવામાં આવશે.) તે શ્રાવકધર્મના મૂલરૂપ... દ્વારરૂપ, પીઠિકારૂપ, આધારરૂપ, ભાજનરૂપ અને નિધિરૂપ આ સમ્યક્ત્વ છે. મૂલ: સમ્યક્ત્વએ વિરતાધર્મરૂપી વૃક્ષનું મૂળ છે અને મુક્તિ એ વિરતિ–વૃક્ષનું ફળ છે. જેમ મૂળ વિના વૃક્ષ નથી, ફળ નથી. તેમ સમ્યક્ત્વ વિનાની વિરતિ નથી, મુકિત-ફળની તે વાત જ ક્યાં રહી? જેમ મૂલ વિના વૃક્ષ નહિ તેમ સમ્યફત્વ વિના કુદર્શનના પવનેથી. ચલાયમાન થતું વિરતિવૃક્ષ ઊભું રહી શકે નહિ. આ સમ્યકત્વ એ ધર્મવૃક્ષનું મૂળ છે. દ્વાર : સુન્દર નગરની મેરે કિલ્લે હોય પણ એ કિલ્લાને એકે ય દરવાજો ન હોય તે નગરમાં પ્રવેશ થઈ શકતું નથી. તેમ જ નગરનું સ્વરૂપ સમજાતું નથી તેમ સમ્યક્ત્વના દ્વાર વિના ધર્મનગરમાં પ્રવેશ થઈ શકતું નથી અને ધર્મનું વાસ્તવિક સ્વરૂપ પણ જાણું, શકાતું નથી. એટલે ધમ–તવને જાણવા માટે સભ્યત્વ એ બારણું છે. પીઠિકા : પીઠિકા એટલે પા. જેમ પાયા વિના મકાન ટકતું નથી તેમ સમ્યક્ત્વ વિના ધર્મ મહેલ ટકી શકતું નથી માટે સરકત્વ એ ધર્મ રૂપી મહેલને મજબૂત પાયે છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ચૌદ ગુણસ્થાન આધાર : જેમ જગત પૃથ્વી વિના-નિરાધાર-રહી શકતું નથી તેમ ધર્મજગત પણ સમ્યક્ત્વ વિના–નિરાધાર-રહી શકે નહિ, માટે સમ્યક્ત્વ એ ધર્મજગતને આધાર છે. ભાજન : ભાજન (પાત્ર) વિના દૂધ વગેરે રહી ન શકે, તેને સ્વાદ મેળવી ન શકાય તેમ સમ્યફ પાત્ર વિના ધર્મ રહ ન શકે, તેની અનુભૂતિ પણ ન કરી શકાય. નિધિ : ભંડાર. તિજોરી વિના રત્નાદિની સુરક્ષા ન રહે તેમ સમ્યક્ત્વ વિના વિરતિ-રતન સુરક્ષિત રહી શકે નહિ, ચેરાઈ જાય; માટે ધર્મ-રત્નની તિજોરી સમું સમ્યક્ત્વ છે. છ સ્થાન : ૧. આત્મા છે. ૨. તે નિત્ય છે. ૩. તે કર્મને કર્તા છે. ૪. તે કર્મનો ભક્તા છે. ૫. મેક્ષ છે. ૬. મેક્ષના ઉપાય છે. (૧) આત્મા છે : આ સ્થાનથી આત્માનું અસ્તિત્વ સાબિત થાય છે. નાસ્તિકે આત્મા જેવી ચીજને માનતા નથી, તેમની માન્યતાનું આ સ્થાનથી ખંડન થઈ જાય છે. શું આત્મા કોઈ અપેક્ષાએ પણ નથી એમ કહી શકાય? ઉ, આત્મા સત્ રૂપે છે જ પણ આત્મા અસત રૂપે તે નથી જ. નાસ્તિકે તે આત્માને સત રૂપે સ્વીકારતા નથી. આત્માના અસ્તિત્વને પુરવાર કરવા માટે કેટલીક દલીલ આ રહીં. (૧) જીવને કઈ વાતનું મરણ થઈ આવે છે, જીવને સંશય વગેરે થાય છે. આ બધા ગુણે છે. ગુણ વિના ગુણ રહી શકતે નથી. શરીરને આ ગુણને ગુણ માનીએ તે તે બરોબર નથી કેમ કે શરીરનાં અંગે કપાવા છતાં સ્મરણાદિ થાય છે. માટે શરીરથી અતિરિક્ત એક ગુણ માનવે પડશે, જેમાં સ્મરણાદિ ગુણે રહે એ ગુણ તે આત્મા-જીવ ચેતના. વળી જે પૃથ્યાદિ પાંચ ભૂતના ગુણે માનીએ તે સ્મરણું– ચૌ. ગુ. ૮ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ચૌદ ગુણસ્થાન સંશય આદિ ગુણે દેખાવા જોઈએ. કેમ કે પૃથ્વી આદિના જે ગુણે છે તે કઠિનતા, શીતળતા, ઉષ્ણુતા વગેરે દેખાય છે. . (૨) પ્રદેશીરાજાના પ્રસંગમાં શાસ્ત્રમાં આત્માના અસ્તિત્વની સાબિતી આવે છે. તેમાં પ્રદેશ રાજા આત્માનું અસ્તિત્વ નકારી નાખતા જણાવે છે કે એકવાર તેમણે એક ચોરને પકડ્યો, અને તેના અંગે અંગના ટુકડા કરી નાંખ્યા પણ ક્યાંય જીવ જેવું દેખાયું નથી. માટે જીવ જેવી કઈ ચીજ જ નથી. આના સમાધાનમાં ગુરુભગવંતે સમાધાન આપ્યું કે અરણિ કાષ્ઠના કકડે-કકડા કરી નાખવામાં આવે તે પણ ક્યાંય અગ્નિ દેખાતે નથી માટે તેમાં અગ્નિ જ નથી, તેમ કેમ કહેવાય? કેમ કે બે અરણિ કાષ્ટને ઘસવાથી તરત તેમાંથી અગ્નિ ઉત્પન થાય છે જ્યારે બીજા કેઈ કાષ્ટના ઘર્ષણથી અગ્નિ ઉત્પન્ન થતું નથી. આ જ રીતે શરીરના અંગેઅંગના કટકા કરી નાંખવાથી જીવ ન દેખાય એટલા માત્રથી “જીવ નથી તે નિર્ણય ન થાય. (૩) વળી પ્રદેશીએ પૂછયું કે, “એકવાર મરવા પડેલા ચોરને કાચની મજબૂત છિદ્ર-રહિત બરણીમાં પૂર્યો....થડી વારમાં તે મરી ગયે. પણ તે વખતે કાચની બરણીમાં ક્યાંય કાણું ન પડ્યું. જે જીવ હેત તે શરીરમાંથી નીકળીને કાચને ફેડીને નીકળી જાત ને ? પણ તેમ ન થયું માટે જ મેં નક્કી કર્યું છે કે જીવ જેવું કાંઈ છે જ નહિ, કેશિ-મુનિએ કહ્યું, “ ભાઈ એક માણસને છાણના ગોળ ઓરડામાં બેસાડવામાં આવે અને ચોમેરથી ઓરડો સખત રીતે બંધ કરી દેવામાં આવે અને પછી અંદરથી તે બૂમ પાડે છે તે બહાર ઊભા રહેલા માણસને સંભળાય છે. આ વખતે શબ્દ-રૂપી પુગલ ઓરડામાંથી બહાર નીકળવા છતાં એરડાની દીવાલને ક્યાંય કાણું ન પડ્યું. કાનેકાન શબ્દ તે સાંભળ્યા જ છે, આ શબ્દ તે મૂર્ત છે જ્યારે આત્મા અમૂર્ત છે. તેને ચાલી જતાં, કાચમાં છિદ્ર તે શેનું પડે? આ રીતે અનેક પ્રશ્નો અને પ્રત્યુત્તર થયા પછી મહારાજા Page #128 -------------------------------------------------------------------------- ________________ -ચૌદ ગુણસ્થાન ૧૧૫ પ્રદેશીએ આત્માનું અસ્તિત્વ સ્વીકાર્યું. એટલું જ નહિ પરંતુ તેઓ -ચુસ્ત જૈન બન્યા. આત્માના અસ્તિત્વ અંગે વિશેષ વિચારણું આપણે આગળ કરવાના છીએ માટે અહીં આટલેથી જ અટકશું. (૨) આત્મા નિત્ય છે: આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ સ્વીકાર્યા પછી તે નિત્ય છે કે અનિત્ય ? નિત્ય હોય તે એકાંતે નિત્ય છે? અર્થાત્ કઈ પણ અપેક્ષાએ અનિત્ય નથી જ? જે અનિત્ય હોય તે એકાંતે અનિત્ય-ક્ષણિક છે? નિત્ય છે જ નહિ? એમ બે વિકલ્પ ઊભા થાય એના ઉત્તર રૂપે આ સ્થાન છે. આત્મા નિત્ય છે. શ્રી જિનશાસ્ત્રનું પ્રત્યેક વચન “સ્યા' (કથંચિત) પદપૂર્વક જ હોય છે એટલે અહીં પણ એમ સમજવાનું કે આત્મા કથંચિત્ નિત્ય છે. અર્થાત્ –આત્મા નિત્ય પણ છે. એટલે કે અનિત્ય પણ છે. આત્મદ્રવ્યને કદાપિ નાશ થતો નથી માટે તે દ્રવ્યની અપેક્ષાએ આત્મા નિત્ય છે, જ્યારે આત્માના દેવ-મનુષ્ય-પુરુષ–સ્ત્રી વગેરે પર્યા -નાશવંત છે માટે એના પર્યાયની અપેક્ષાએ આત્મા અનિત્ય છે. બૌદ્ધો આત્માનું અસ્તિત્વ કરે છે પરંતુ આત્માને એકાતે અનિત્ય માને છે. એમના સિદ્ધાંતનું ખંડન આ સ્થાનથી થાય છે. પર્યાયાર્થિક-સહજુસૂત્રનયથી આત્મા જરૂર ક્ષણિક છે પરંતુ એકાંત ક્ષણિક છે. દ્રવ્યાર્થિકનયથી નિત્ય છે જ નહિ એવું કથન નયગર્ભિત શ્રી જિનશાસનનું નથી. અહીં આપણે પ્રસંગતઃ દ્રવ્ય-ગુણ-પર્યાયની વ્યાખ્યાને આત્માના દષ્ટાંતે સમજી લઈએ. ગુણ અને પર્યાય જેમાં રહે તે દ્રવ્ય કહેવાય. દ્રવ્યમાં જે ધર્મો રહે તે ગુણ કે પર્યાય કહેવાય.' તેમાં દ્રવ્યની સાથે હંમેશ રહેનારા-કદી ન જનારા ધર્મોને ગુણ કહેવાય, જ્યારે દ્રવ્યમાં ક્રમશ: નાશ ઉત્પત્તિ પામતાં ધર્મો પર્યાય કહેવાય. Page #129 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન આત્મા દ્રવ્ય છે કેમ કે એ ગુણુ અને પર્યાયવાળા છે. જ્ઞાનાદિ ધર્માં આત્માના ગુણે! છે કેમ કે એ હુંમેશ આત્માની સાથે રહ્યા છે અને હુંમેશ માટે રહેવાના પણ છે. એટલે આત્મા અને તેના જ્ઞાનાદિ ગુણુા નિત્ય છે. જ્યારે મનુષ્યત્યાદિ આત્માના પર્યાય છે કેમ કે તેઓ ઉત્પત્તિ-નાશ સ્વભાવવાળા છે. તેઓ એક પછી એક ક્રમશઃ પ્રગટે છે અર્થાત્ એકના નાશ થાય છે ત્યારે બીજાની ઉત્પત્તિ થાય છે. આમ પદાર્થ નાં રૂપાન્તરા અનિત્ય હાય છે. નિત્ય છે જ્યારે એટલે આમ આત્મા દ્રવ્યથી અને ગુરુથી પર્યાયથી અનિત્ય છે. (૩) આત્મા કર્મોના કર્તા છે: મિથ્યાત્વ-કષાય વગેરે કમ બધના કારણેાથી યુક્ત આત્મા તે તે કારણા દ્વારા તે તે કર્મોન મધ કરે છે. 11; જગતમાં દરેક આત્મા સુખ-દુઃખાદિના પ્રત્યક્ષ અનુભવ કરે છે.. આ સુખ-દુઃખની વિચિત્રતા દેખાય છે તે તેનુ કારણ પણ વિચિત્ર જ હાવુ જોઇએ. જો સુખ-દુઃખતું કોઈ કારણ જ ન હૈ તે સર્વ આત્માને સદા સુખ કે સદા દુઃખ હાવુ જોઈએ અથવા તા કાંઈ જ ન હોવુ જોઈએ. પરંતુ તેમ તે છે નહિ. માટે આત્મા ઉપર એવી કાઈ વિચિત્ર કારણુતા માનવી જોઈ એ જેને કહે:, પ્રકૃતિ કડો, કે કમ કહે. શ્રી જિનશાસન એ સુખ-દુઃખના સર્જક વિચિત્ર કારણ તરીકે કમ' કહે છે. (પાંચ કારણેામાંનું એક.) આ કના કર્તા આત્મા છે. આ ઉપરથી સિદ્ધ થાય છે કે જીવના સુખ-દુ:ખો પ્રતિ ઇશ્વરેચ્છા કારણુ નથી. કિન્તુ જીવ પોતે જ પોતાનાં શુભાશુભ વ્યાપારો દ્વારા કમનું કરીને તેના દ્વારા સુખ-દુઃખાદિ માયા. પ્રાપ્ત કરે છે. આ ૩ જું સ્થાન સાંખ્ય મતનું ખંડન કરે છે. તે મત આત્માને કમળપત્ર જેવા નિલેપ, આકાશ જેવા શુદ્ધ માને છે. તેને મુક્ત Page #130 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગાથાને ૧૧૭ માને છે, કર્મને કર્તા માનતું નથી. (આ અંગે આગળ ઉપર વિચારણા આવશે) (૪) આત્મા (કમને ભક્તા છે : આત્મા જે કાંઈ કર્મ બાંધે છે તે બધું ય કર્મ પ્રદેશ દ્વારા તે અવશ્ય ભેગવે છે. રસ દ્વારા ભગવે અને ન પણ ભેગવે. સામાન્યતઃ કર્મને ભેગ સુખદુઃખાદિના અનુભવ દ્વારા થાય છે. અન્ય ધર્મમાં પણ કહ્યું છે કે, “કાટિશત ક૯ જાય તે પણ ભોગવ્યા વિના કર્મ ક્ષય પામતું નથી.” (આપણે અહીં પ્રદેશથી ભેગવવાની વાત ધ્યાનમાં રાખીને આ વાત ઘટાવવાની છે.) (૫) આત્માને મોક્ષ થાય છે. કર્મથી બંધાએલા આત્માને કર્મથી મોક્ષ (મુક્તિ) થઈ શકે છે. કર્મની વિટંબણાઓથી મુક્ત થઈ શકાય છે તેમ કર્મને જન્મ દેતાં રાગાદિ શુભાશુભ ભાવથી પણ મુક્ત થઈ શકાય છે. જે કોઈ આત્મા છેડા પણ અજ્ઞાનથી મુક્ત છે, બીજે આત્મા તેનાથી વધુ અજ્ઞાનથી મુક્ત છે, ત્રીજે આત્મા તે બેયથી વધુ અજ્ઞાનથી મુક્ત હેઈને મહાજ્ઞાની છે, તે જરૂર એક એવી અવસ્થા પણ પ્રાપ્ત થઈ શકે છે. ત્યાં સર્વ અજ્ઞાનથી મુક્ત બની જવાય. એ જ રીતે અન્ય આત્મગુણે સંબંધમાં સમજવું. આ સ્થાન બૌદ્ધમતનું ખંડન કરે છે કેમ કે તેઓ માને છે કે જેમ દવે બુઝાઈ ગયા પછી કશું રહેતું નથી તેમ આત્માનું નિર્વાણ થયા પછી કાંઈ જ રહેતું નથી તેઓના ધર્મગ્રન્થમાં કહ્યું છે કે, - જેમ તેલ ખૂટી જતાં બુઝાઈ ગયેલે દીપક પાતાળમાં, આકાશમાં, દિશા કે વિદિશામાં ક્યાંય જતે નથી માત્ર શાન્ત થઈ જાય છે, તેમ જીવનું નિર્વાણ થવાથી તેની પણ બુઝાયા દીપક સમી અવસ્થા થાય છે.” આ બૌદ્ધોનું દીવાનું દષ્ટાન્ત પણ અહીં સંગત નથી. કેમ કે કરી બુઝાયા પછી સર્વથા નાશ પામતે જ નથી કિન્તુ દીવાના Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ચૌદ ગુણસ્થાન, (અગ્નિના) તે તેજસ્વી પુદગલે રૂપાન્તર પામીને કાળા થઈ જાય છે માટે જ પ્રકાશને બદલે અંધકાર દેખાય છે. એટલે જેમ શ્યામ થયેલૈ દીવો તેજને છોડીને અંધકાર પરિણામ પ્રાપ્ત કરે છે તેમ આત્મારૂપી દીવો અરૂપી પરિણામ પ્રાપ્ત કરે છે. વસ્તુતઃ રોગીને રોગ શમતાં નિરાગિતા પ્રગટે છે તેમ આત્માના વિકૃત ભાવો નષ્ટ થતાં પરમ-આરોગ્યનું અબાધિત સુખ પ્રગટે છે. કેદી પિતાના બંધનથી છૂટો થતાં નાશ પામી જ નથી, કિન્તુ મુક્ત થાય છે. તેમ આત્માના રાગાદિ દેને નાશ થતાં, અને કર્મનાં બંધને દૂર થતાં તે મુક્ત થાય છે, પણ પિતે નાશ પામી જ નથી. રાગા દિસર્વ રોગમુક્તિમાંથી જન્મતી નિરોગી અવરથા તે જ આત્માને મેક્ષ છે. (૬) મેક્ષના ઉપાય છે : આત્માને મેક્ષ હેય પણ તેના ઉપાયે ન હોય તે કોઈને ય મેક્ષ થાય નહિ. આ સ્થાન મેક્ષના ઉપાયેનું અસ્તિત્વ બતાવે છે. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર્ય એ એક્ષસાધક ઉપાય છે અર્થાત્ આ ત્રણે ય ભેગા મળીને મોક્ષને ઉપાય બની શકે છે. આ ત્રણે ય ગુણે પોતાના પ્રતિપક્ષી દેના નાશ કરે છે. સમ્યગ્દર્શન મિથ્યાત્વને, અને સમ્મચારિત્ર્ય હિંસાદિ સકળ અસદાચારને દૂર કરે છે. જેમ જેમ આ ત્રણે ય ગુણોને અભ્યાસ વધતો જાય તેમ તેમ તેના પ્રતિપક્ષી દેને નાશ થતું જાય છે. તેમ થતાં ન કર્મબંધ અટકે છે. જૂના કર્મો ભેગવાતાં જાય છે, પરિણામે સકળ કર્મમુક્ત આત્માને મેક્ષભાવ સિદ્ધ થાય છે. સમ્યકત્વનાં આ ૬ સ્થાન કહેવાય છે. કેમ કે સમ્યક્ત્વ આ દૂ માન્યતામાં સ્થિર રહે છે. અભવ્ય જીવો પહેલાં ૪ સ્થાનને માને તે બને, પરંતુ એક્ષ-- ગર્ભિત છેલ્લાં બે સ્થાનને કદાપિ ન માને. એટલે જ એમ કહી. શકાય કે છેલ્લાં બે સ્થાનને સ્વીકાર કરે તે અવશ્ય ભવ્ય હાય. અહીં ૬૭ બેલનું વિવેચન પૂર્ણ થાય છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૧૧૯ આ ૬૭ બોલમાં કેટલાક જ્ઞાનરૂપ છે, કેટલાક શ્રદ્ધારૂપ છે, તે કેટલાક ક્રિયારૂપ છે. માટે ત્રણે ય રૂપે આ બધા બેલ સમ્યક્ત્વને ઉપકારક છે. સમ્યક્ત્વને અધિકાર આરંભતાં આપણે અચરમાવર્તકાળથી લઈને જીવની વિકાસ દશા વિચારતાં સમત્વભાવની પ્રાપ્તિ અને * લ ઉપર વિચાર જ વિચારતા આપણે અચ - હવે પ્રસંગતઃ ૧૪ ગુણસ્થાનને પણ વિચાર કરી લઈ એ, કેમ કે ૧૪ ગુણસ્થાનનું સ્વરૂપ આપણે જાણી લેવું અત્યન્ત હિતાવહ છે. યદ્યપિ સમ્યક્ત્વભાવવાળા ૪ થા ગુણસ્થાનને સમર્શીને પ્રસંગતઃ ૧ લા ચારે ય ગુણસ્થાનને કેટલેક વિચાર અહીં જ કર્યો છે અને પૂર્વે પણ ચૌદ ય ગુણસ્થાનનું અતિસંક્ષિપ્ત વિવરણ કર્યું છે. તથાપિ ચૌદે ય ગુણસ્થાન ઉપર અહીં વિસ્તૃત વિચાર કરીશું. Page #133 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન [૧૧] ચૌદ ગુણસ્થાનનાં નામ ૧. મિથ્યાદષ્ટિ ગુણસ્થાનક ૨. સાસાદન સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક ૩. મિશ્રદષ્ટિ (સમ્યગૃમિથ્યાદષ્ટિ) ગુણસ્થાનક ૪. સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક પ, દેશવિરતિ ગુણસ્થાનક ૬. પ્રમત્તસયત સર્વવિરતિ ગુણસ્થાનક ૭ અપ્રમત્તસયત ગુણસ્થાનક ૮, અપૂર્વકરણ (નિવૃત્તિ બાદર સંપરાય) ગુણસ્થાનક ૯ અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનક ૧૦. સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનક ૧૧. ઉપશાન્ત-કષાયવીતરાગ છદ્મસ્થ ગુણસ્થાનક ૧૨. ક્ષીણષાય વીતરાગ છ% ગુણસ્થાનક ૧૩. સગી કેવલિ ગુણસ્થાનક ૧૪. અગકેવલ ગુણસ્થાનક પ્ર. ગુણસ્થાનક એટલે શું ? ઉ. સર્વ જીવના સ્વાભાવિક ગુણે જ્ઞાન-દર્શન-ચારિત્ર્ય છે. સર્વ સંસારી જીવના આ ગુણે કર્મના આવરણથી ઓછા-વત્તા અંશે ઢંકાએલા છે. છતાં જેટલા અંશમાં એ ગુણેને ઉઘાડ થયે છે તેટલા અંશમાં તે જ્ઞાનાદિ ગુણના સ્થાન-ભેદ અને સ્વરૂપને ગુણસ્થાનક કહેવાય છે. સૂક્ષમાતિસૂક્ષ્મ નિગોદના જીવોમાં પણ જ્ઞાનાદિ ગુણને અત્યં૫ ઉઘાડ છે માટે તેમને પણ ૧ લા ગુણસ્થાનકે ગણવામાં આવ્યા છે. જે તેમનામાં તેટલે પણ જ્ઞાનાદિ પ્રકાશ ન હોત તે તેઓ જીવ મટીને જડ બની જાત. જીવ-જડની ભેદરેખા જ્ઞાનાદિ ગુણેના સદભાવ-અભાવથી જ અંકાય છે. જે આત્મા ઉપર જ્ઞાનાદિ ગુણેને આવરી દેતાં (ઢાંકી દેતાં) કર્મ વિપુલ પ્રમાણમાં છે તે બધા આત્મા ૧ લા ગુણસ્થાને ગણાય છે. જેમ જેમ આ આવારક કર્મ ઓછું થતું જાય છે તેમ તેમ આત્મ Page #134 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૧૨૧ શુદ્ધિ વધતી જાય છે, જ્ઞાનાદિ ગુણે વિશેષ રૂપે પ્રગટ થતા જાય છે અને તેથી તે તે આત્માઓ ઉપર ઉપરના ગુણસ્થાને ગણાય છે. યદ્યપિ જ્ઞાનાદિ ગુણેના સ્વરૂપના અસંખ્ય ભેદ પડે છે. તેથી ગુણસ્થાન પણ અસંખ્ય થાય છે તથાતિ તે વિશેષતાઓને ૧૪ વિભાગમાં જ સમાવી લઈને શાસ્ત્રકાર ભગવતેએ સર્વજીને ૧૪ ગુણસ્થાનમાં સમાવી લીધા છે. ૧. મિશ્યા દષ્ટિગુણસ્થાનકઃ જીવ-અજીવ તત્વનું જે અનંત ધર્માત્મક નિત્યાનિત્ય, ભિન્નાભિન્ન ઈત્યાદિ સ્યાદ્વાદ ગર્ભિત જે વાસ્તવિક સ્વરૂપ છે તેના સંબંધમાં વિપરીત શ્રદ્ધા, અથવા તે તેવા વિપરીત જ્ઞાનને અભાવ કે વાસ્તવ જ્ઞાનીની નિશ્રાને પણ જેનામાં અભાવ છે તે બધા આત્મા આ ૧ લા મિથ્યાદ્રષ્ટિ ગુણસ્થાને કહેવાય. કામળ દેલવાળાને જેમ ધોળું પણ પીળું દેખાય તેમ મિથ્યાત્વમેહનીય કર્મના ઉદયથી આત્માને જીવાદિ તના સ્વરૂપની યથાર્થ પ્રતીતિ ન થાય. છતાં આવા આત્મામાં કાંઈક પણ જ્ઞાનાદિ ગુણ છે જે માટે તેના તે જ્ઞાનાદિ ગુણને મિયાદષ્ટિ-ગુણસ્થાન કહેવાય. અહીં ઉપરના ગુણસ્થાનથી અપેક્ષાએ અશુદ્ધિ વધુ હોય છે અને શુદ્ધિ અલપ હોય છે માટે ગુણ પણ અલ્પ પ્રમાણમાં જ ઉઘાડા થયેલા હોય છે. પ્ર. તમે કહેલા ૧ લા ગુણસ્થાને રહેલા છમાં સમ્યજ્ઞાનદશન-ચારિવ રૂપ ગુણ છે જ નહિ તેના પ્રત્યે તો વિપરીત - શ્રદ્ધા છે પછી તેમને ૧ લા ગુણસ્થાને કેમ કહેવાય ? ઉ. યદ્યપિ તત્વસંબંધી વાસ્તવિક શ્રદ્ધા નથી, જ્ઞાન પણ નથી, તથાપિ આ મનુષ્ય છે ઈત્યાદિ જ્ઞાન કે નિગેદના જીવને પણ ઠંડીગરમીનું સ્પર્શનેન્દ્રિય જ્ઞાન તે અવિપરીત રૂપે થવાનું શક્ય છે જ, માટે તે જ્ઞાનની અપેક્ષાએ તે જીનું ૧ લું ગુ.સ્થા. કહેવાય. કહેવાને આશય એ છે કે પ્રબળ મિથ્યાત્વના ઉદયને લીધે આત્મા વગેરેના સમ્પયજ્ઞાનાદિ વિનાના તે જ હેવાં છતાં તેમને અતારિક વિષયની વ્યાવહારિક અવિપરીત પ્રતીતિ થાય છે માટે તે Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ચૌદ ગુણસ્થાન આંશિક ગુણની અપેક્ષાએ મિથ્યાદષ્ટિ હોવા છતાં તેને ગુણસ્થાનને સંભવ રહે છે. પ્ર. તો પછી આંશિક પણ અવિપરીત પ્રતીતિવાળા તે જીવેને મિયાત્વી કેમ કહેવાય ? સમ્યગુદષ્ટિ જ કહે ને ? ઉ. શ્રી જિનેક્ત એક પણ પદની અશ્રદ્ધામાં મિથ્યાત્વા કહ્યું છે તો પછી જીવાદિ તત્તની આખી ય વિપરીત શ્રદ્ધામાં મિથ્યાત્વ કેમ ન કહેવાય ? પ્ર. જેને જિનેક્ત એકાદ-બે પદમાં અશ્રદ્ધા છે અને બાકી. બધાય પદમાં શ્રદ્ધા છે તો તેને મિથ્યાત્વી કેમ કહેવાય ? મિશ્રષ્ટિ. જ કહેવું જોઈએ ને? ઉ. ના, જિનેક્ત સર્વ તત્વની યથાર્થરૂપે શ્રદ્ધા કરનાર સભ્ય- . દૃષ્ટિ કહેવાય. અને એકાન્ત શ્રદ્ધા કે અશ્રદ્ધા વિનાને જીવને મિશ્ર– . દષ્ટિ કહેવાય. આ જીવને જીવાદિ તાત્વિક પદાર્થ ઉપર રુચિ નથી હતી તેમ અરુચિ પણ નથી હોતી. એટલે જ્યારે એક પણ પદની એકાન્ત અશ્રદ્ધા થાય છે ત્યારે તે જીવ મિશ્રદષ્ટિ કહી શકાય નહિ કિન્તુ મિથ્યાત્વી જ કહેવાય. મિથ્યાત્વના અભિગ્રહિક-અનભિગ્રહિક વગેરે પાંચ પ્રકારે પૂર્વે કહેવાઈ ગયા છે. ર, સાસ્વાદન ગુણસ્થાનક : આય એટલે લાભ અને સાધન . એટલે નાશ. ઉપશમ સમ્યક્ત્વના લાભને જે નાશ કરે તે “આયસાદન’ - કહેવાય. “પૃષોદરાદયઃ સવથી થ' ને લેપ થતાં “આસાદન’ શબ્દ બને. આપણે સમ્યક્ત્વ—લાભના વિવેચનમાં જોઈ ગયા કે ઉપશમ . સમ્યક્ત્વના અંતરકરણ કાળમાં વર્તતા કેઈ જીવને જ. થી ૧ સમય કે ઉત્કૃષ્ટથી ૬ આવલિકા એ અંતમુહર્તાની બાકી રહે ત્યારે અનંતાનુબંધી કષાયને ઉદય થઈ જાય છે અને ત્યાં જ તેનું ઉપશમ સમ્યક્ત્વ નષ્ટ થઈ જાય છે. આથી અનંતાનુબંધી કષાય જ ઉપશમ . Page #136 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૧૨૩ સમ્યક્ત્વના લાભને નાશ કરનારા હેવાથી તે ક્ષાને (કક્ષાના ઉદયને) આસાદન' કહેવામાં આવે છે. આ અનંતાનુ-કષાયના ઉદય સહિત (આસાદન સહિત = સ) જે વર્તે તે જીવ સાસાદન (સ + આસાદન) કહેવાય છે. અનંતાનું કષાયના આ (ઉ.થ.) ૬ આવલિકા જેટલા કાળમાં પણ જીવમાં સમ્યગ્દર્શન તે છે જ કેમ કે હજી અશુદ્ધ પૂજને ઉદય થયે નથી. એટલે આ જીવ સાસાદન-સમ્યગ્દષ્ટિ કહેવાય છે. આ જીવનું જે ગુણસ્થાન તે સાસ્વાદન સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન, કહેવાય છે. આ ગુણસ્થાનને સાસ્વાદન સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન પણ. કહેવામાં આવે છે. ખાધેલું ક્ષરનું વમન કરતાં જેમ તે ક્ષીરને કાંઈક આસ્વાદ આવે છે તેમ સમ્યકત્વભાવનું વમન કરતાં આ જીવને સમ્યકત્વભાવને આસ્વાદ રહે છે. માટે આસ્વાદ સહિત આ જીવ સાસ્વાદન સમ્યગ્દષ્ટિ પણ કહી શકાય. આ કાળમાં જીવને સમ્યક્ત્વ-ભાવ ઉપર અરુચિ ઉત્પન્ન થાય. છે છતાં તેને વમતાં તે આસ્વાદવાળે જરૂર હોય છે. આથી જ આ. જીવના તે વખતના જ્ઞાનાદિ ગુણના સ્વરૂપને સાસ્વાદન સમ્યગ્દષ્ટિ ગુણ સ્થાન કહેવાય છે. અંતરકરણને એટલે કાળ (જથી ૧ સમય ઉ.થી ૬ આવલિકા, = અસંખ્ય સમય) બાકી હોય તેટલે કાળ આ જીવ બીજા ગુણસ્થાને. રહે છે પછી તરત જ અશુદ્ધ પુંજને ઉદય થઈ જતાં તે જીવ અવશ્યમેવ મિથ્યાત્વભાવ પામીને ૧ લા ગુણસ્થાનકે ઊતરી જાય છે. આ ગુણસ્થાન ૧ હે ગુણસ્થાનેથી ઉપર ચડતાં કોઈને ય ન હોય. અને પડતામાં ઉપશમભાવથી જ પડતાં જીવેને હાય. બીજા કોઈ પણુ–ક્ષપ. ભાવના સમ્યક્ત્વાદિથી પડતા જીવને વગેરેને ન જ હોય.. ૩. મિશ્રદષ્ટિ (સમ્યગ્ર-મિથ્યા-દષ્ટિ) ગુણસ્થાનકઆપણે પૂર્વે જોઈ ગયા કે અંતરકરણમાં પ્રવેશ કરતે જ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ચૌદ ગુણસ્થાન સત્તામાં પડેલા મિથ્યાત્વ મેહનીયના દલિકોને પિતાના અધ્યવસાયના બળથી એવા ઝપાટામાં લે છે કે કેટલાક મિથ્યાત્વ મેહનીય કર્મના દલિકને રસ એકદમ મંદ કરીને એક સ્થાનકને કે મંદ કે બે સ્થાનકને કરી નાંખે છે. જે પૂંજ ઉદયમાં આવતાં જીવને જિનેક્ત તત્વ ઉપર શ્રદ્ધારૂપ સમ્યકત્વભાવ પ્રાપ્ત થાય છે. બીજા કેટલાક મિથ્યાત્વ મેહ. કમના સત્તાગત દલિકોને રસ મધ્યમ બે સ્થાનકને કરી દે છે જેને 'પૂંજ ઉદયમાં આવતા જીવ મિશ્રભાવ પ્રાપ્ત કરે છે, બીજા કેટલાક મિથ્યાત્વ મેહ કર્મના પગલે તીવ્ર બે સ્થાનક-ત્રણ અને ચાર -સ્થાનક રસપાળા રહી જાય છે જેમને મિથ્યાત્વ મેહ. કર્મને અશુદ્ધ જ કહેવાય છે. એ ઉદયમાં આવતાં જીવ મિથ્યાત્વભાવને અનુભવે છે આમાં જે અર્ધ શુદ્ધ (મિશ્ર) પૂંજ કહ્યો તેને ઉદય થતાં જીવને જિનેક્ત તવ પ્રતિ અશુદ્ધ શ્રદ્ધા થાય છે. અર્થાત્ જિનપ્રણીત -તત્વ પ્રત્યે રુચિ કે અરુચિ હેતી નથી. ત્યારે સમ્યમિચ્છાદષ્ટિ ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. પૂર્વે જણાવ્યા મુજબ આ ગુણસ્થાને પહેલેથી અને એથેથી બંને ગુણસ્થાનથી આવે છે. પહેલેથી આપનારને જે જિનેક્ત તત્વ પ્રતિ અરૂચિ હતી તે દુર થાય છે, રૂચિ તે હતી જ નહિ; ચેાથેથી આવનારને જે રુચિ હતી તે દૂર થાય છે, એને અરુચિ તે હતી જ નહિ. એટલે જ ત્રીજે ગુણસ્થાને જિનેક્ત તત્વપ્રતિ એકે ય કહેતા નથી તેમ કહ્યું છે. આ ગુણસ્થાનને કાળ એક અંતર્મુહૂર્તનો જ છે. ત્યાર પછી તે જીવ પરિણામના અનુસારે પહેલે કે એથે ગુણસ્થાને અવશ્ય ચાલી જાય છે. ૪. અવિરતિ સમ્યગ્દષ્ટિ : સર્વ પાયવ્યાપારથી નિવૃત્ત થનાર -સર્વવિરત કહેવાય છે. તેનાથી અંશત: પણ નિવૃત્ત થનાર દેશવિરત કહેવાય છે. જ્યારે બિલકુલ નિવૃત્ત ન થનાર આત્મા અવિરત અવિરતિ) કહેવાય છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૧૨૫ ૫મું ગુણસ્થાન દેશવિરત આત્માનું છે માટે તેની પૂર્વેના ૧ લા ચારે ય ગુણસ્થાનવત આત્માઓ અવિરત કહેવાય છે. એમાં જે અવિરત આત્મા ક્ષાયિક–ક્ષાપશમિક કે ઔપશમિક સમ્યગ્દષ્ટિ છે તે અવિરત–સમ્યગ્દષ્ટિ આત્મા ૪ થા ગુણસ્થાને કહેવાય છે. આ આત્માઓ જિનેક્ત-તત્વને જ સાચું માને છે અને બાકીનું બધું અતત્વરૂપ માનીને આત્માનું નિકંદન કાઢનારું માને છે. નારકાદિ. અતીન્દ્રિય પદાર્થોનું જિનેશ્વરદેવે નિરૂપણ કર્યું છે માટે તેને તે જ રૂપે સર્વથા માને છે છતાં તેઓ સંસારનો ત્યાગ કરી શકતા નથી. કેમ કે ચારિત્ર મહ. કર્મનું તેમની ઉપર ભાર વજન લદાયેલું રહે છે.. ટૂંકમાં આ આત્માઓ મોક્ષ અને તેના ઉપાયભૂત વિરતિને હૃદયથી, સ્વીકારવા છતાં વિરતિમાર્ગે ચાલી શકતા નથી. વિરતિધર્મનું પાલન કરી શકતા નથી. એમના અનંતાનુબંધી ૪ કષાયને ક્ષયે પશમ થઈ ગયું હોવાથી તેમને સમ્યક્ત્વ (તરવ. રુચિ) પ્રાપ્ત થયું પરંતુ જ્યાં સુધી ચારિત્ર્યમેહનીયકર્મને પેટભેદરૂપ અપ્રત્યાખ્યાનાવરણ ૪ કષાયને ક્ષયપશમ, થાય નહિ ત્યાં સુધી તેઓ દેશથ (અંશથ) પણ પ્રત્યાખ્યાન (વરતિધર્મ) આદરી શકે નહિ. આ અપ્ર. કષાયચતુષ્ટય અલ્પ પણ અટકાવી. રાખે છે. આથી જ આ આત્મા વિરતિ-ધર્મને પાળી ન શકે તે ય.. એટલું પાપ તે કરે જ નહિ છતાં અને જે કાંઈ પાપ-કર્મ કરવું પડે તેને પણ તે કદાપિ સારું માને તે નહિ જ. શાસ્ત્રાકાર ભગવતેએ જ્ઞાન–વીકાર અને પાલનની અષ્ટભંગ. બતાવી છે. વિરતિના સ્વરૂપનું યથાર્ય જ્ઞાન-વિરતિને સ્વીકાર. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ચૌદ ગુણસ્થાન વિરતિનું પાલન વિરતિનું યથાર્થ નો વિરતિને સ્વીકાર | વિરતિનું યથાર્થ જ્ઞાન છે? | કર્યો છે? પ્રતિજ્ઞા | કરી છે. પાલન કરે છે ? ૪ (ના). (ના) કોણ ? | - જે નું * * * 2xx <<<< * ૮ ૪૮ ૪' x સઘળા જી. અજ્ઞાન તપસ્વી પાસસ્થા વિ. કુ. સાધુઓ અગીતાર્થે મુનિ શ્રેણિકાદિ અનુત્તરવાસી દેવ સંવિગ્ન પાક્ષિક દેરાસર્વવિરત આત્મા 22xx : આ આઠ ભંગમાંથી ૧ લા ૪ અંગે મિથ્યાદષ્ટિ છે. કેમ કે તે ચારે ય સમ્યજ્ઞાન રહિત છે. જ્યારે બાકીના ૪ માંથી ૧ લા ૩ (૫-૬-૭) અવિરત સમ્યકત્વી છે કેમ કે તે ય સમ્યજ્ઞાન સહિત છે. અને છેલલા (૮મા) ભંગવાળા દેશથી કે સર્વથી વિરત શ્રાવક કે સાધુ છે. કેમકે તેઓ સજ્ઞાન સહિત વિરતિને સ્વીકાર અને પાલન કરે છે. આ કથા ગુણસ્થાનવર્તી આત્માઓને પાપને ભારે પશ્ચાત્તાપ હોય છે અને સુકૃતને ઉલાસ પણ જોરદાર હોય છે. નીચેના ૩ ગુણસ્થાનની અપેક્ષાએ અહીં અનન્તગુણ વિશુદ્ધિ હોય છે. જ્યારે ૫ મા ગુણસ્થાનની અપેક્ષાએ અનન્તગુણહીન વિશુદ્ધિ હોય છે. પ. દેશવિરતિ ગુણસ્થાન : અવિરત સમ્યગ્દષ્ટિ આત્માના અપ્રત્યાખ્યાનાવરણ કષાયને ક્ષપશમ થઈ જતાં અને પ્રત્યાખ્યાના વરણકષાયને ઉદય ચાલુ રહેતા તે આત્મા દેશથી (અંશતઃ) પાપવ્યાપારથી વિરામ પામે છે. પ્રત્યાખ્યાનાવરણ કષાયને સર્વથા પા૫વ્યાપારથી વિરતિ થવામાં અંતરાયભૂત બને છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૧૨૭ અહીં રહેલે આત્મા કઈ પણ એક-બે યાવત્ બાર વ્રતવિષયક અનુમતિ સિવાયના સાવદ્યગને સ્કૂલથી ત્યાગ કરે છે. દેશવિરત શ્રાવક દેશવિરતિભાવની અવસ્થામાં ગમે તેટલી ઊંચી કક્ષા પામે તે ય તે સાવદ્યાગના અનુમતિ વ્યાપારથી સર્વથી મુક્ત થઈ શકતો નથી, માટે જ અહીં અનુમતિ સિવાયના સાવદ્યચોગને ત્યાગ કહ્યો છે. અનુમતિ ૩ પ્રકારની છે. ૧. પ્રતિસેવનાનુમતિ ૨. પ્રતિશ્રાવણનુમતિ ૩. પ્રતિ સેવાસાનુમતિ. ૧. પ્રતિસેવનાનુમતિ : પોતે કે બીજાએ કરેલા પાપકાર્યને જે જે વખાણે તથા સાવદ્યારંભથી તૈયાર કરેલા ભેજનને ખાય ત્યારે તેને પ્રતિસેવનાનુમતિ દેષ લાગે ૨. પ્રતિશ્રવણનુમતિ: પુત્રાદિએ કરેલા હિંસાદિ સાવધ કાર્યને -વખાણે, તેને સંમત થાય, નિષેધ ન કરે ત્યારે પ્રતિશ્રવણનુમતિ દેષ લાગે છે. ૩. પ્રતિસંવાસાનુમતિઃ હિંસાદિ સાવઘ કાર્યમાં પ્રવૃત્ત થયેલા પુત્રાદિમાં મમત્વ રાખે પણ તેના પાપ-કાર્યને સંભાળે નહિ કે -વખાણે પણ નહિ ત્યારે પ્રતિસંવાસનુમતિ દેષ લાગે છે. આમા સંવાસાનુમતિ સિવાયની બે ય અનુમતિ આદિ સર્વ પાપવ્યાપારને જે ત્યાગ કરે તે ઉત્કૃષ્ટ શ્રાવક કહેવાય છે. જ્યારે તે -સંવાસાનુમતિને પણ ત્યાગ કરી દે ત્યારે તે સર્વવિરત સંયત કહેવાય છે. આ ગુણસ્થાનકે અવિરત સમ્યગ્દષ્ટિની અપેક્ષાએ અનતગુણ વિશુદ્ધિ હોય છે. સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકથી આરંભીને ઉત્તરોત્તર વધતી વિશુદ્ધિને પ્રાપ્ત કરે તે પૂર્વક વિશુદ્ધિનાં અનેક સ્થાને પર આરૂઢ થાય છે અને અપ્રત્યાખ્યાનાવરણીય કષાયને ક્ષયપશમ કરે છે, તેથી તેને અલ્પઅલ્પ પાપ વ્યાપારને ત્યાગ કરવાની બુદ્ધિ થાય છે. આ અંગે વિશેષ વિવેચન આગળ કરશું. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ચૌદ ગુણસ્થાન ૬. પ્રમત્ત. સંયત ગુણસ્થાનક : પૂર્વોક્ત સવાસાનુમતિથી પણ મુક્ત થનાર સર્વપાપ વ્યાપારના ત્યાગી આ ગુણસ્થાન પ્રાપ્ત કરે છે. આ ગુણસ્થાન પ્રત્યાખ્યાનાવરણ કષાય ચતુષ્ટયને પશમ થઈ જતાં જ પ્રાપ્ત થાય છે. અહીં તથા આગળના કેટલાક ગુણસ્થાને સંજવલન કષાય ચતુષ્ટને ઉદય હેવાથી સરાગ અવસ્થા, હોય છે. જ્યારે આ કષાય દૂર થઈ જાય છે ત્યારે ૧૧ મા વગેરે ગુણસ્થાને વીતરાગ અવસ્થાની પ્રાપ્તિ થાય છે. સર્વવિરતભાવમાં પાંચ પ્રકારના ચારિત્ર્ય છે. સામાયિક-છે પસ્થાપનીય – પરિહારવિશુદ્ધિ. – સૂમસં૫રાય અને યથાખ્યાત ચારિત્ર્ય. આમાંથી ૧ લા ૩ ચારિત્ર્ય આ ગુણસ્થાને હોય છે. પરિહાર વિશુદ્ધિ ચારિત્ર્ય કેઈક વખત જ હોય છે એટલે તેની વિવક્ષા ના કરીએ તે આ ગુણસ્થાને પાંચમાંથી બે જ ચારિત્ર્ય હોય છે. સૂક્ષમ સંપરાય ચારિત્ર્ય ૧૦ મા જ ગુણસ્થાને હોય છે, જ્યારે વીતરાગ ભાવનું યથાખ્યાત ચારિત્ર્ય ૧૧ થી ૧૪ મા ગુણસ્થાન હોય છે. આ ગુણસ્થાને વર્તતા સર્વવિરતિ આત્મા યદ્યપિ ત્રિકરણોને પાપા-વ્યાપારના ત્યાગી હોય છે. તથાપિ મેહનીયાદિ કર્મના ઉદયના સામર્થ્યથી તીવ્ર સંજવલન કષાય અને નિદ્રા વગેરે કોઈ પણ પ્રમાદના ગે ચારિત્ર્યમાં સદાય-કિલષ્ટ પરિણામવાળો થાય છે. માટે જ આ ગુણસ્થાનવત મુનિને પ્રમત્ત (નિદ્રાદિ પ્રમાદવાળા). કહેવાય છે. અહીં દેશવિરતિ આત્મની અપેક્ષાએ અનંતગુણ વિશુદ્ધિ હેવાથી વિશુદ્ધિને પ્રકર્ષ અને અવિશુદ્ધિને અપકર્ષ છે, અપ્રમત્ત ગુણસ્થાનની અપેક્ષાએ તે અહીં અનંતગુણ હીન વિશુદ્ધિ હોય છે. એટલે વિશુદ્ધિને અપકર્ષ અને અવિશુદ્ધિને પ્રકર્ષ હોય છે. અહીં અસંખ્ય સંયમ-- . સ્થાનકે હેાય છે, જેના ચૂલથી જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ. ૩ ભેદ પડે. Page #142 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૭. અપ્રમત્ત સંયંત ગુણુસ્થાનક : સંજવલન કષાયના ઉદય દસમા ગુણુસ્થાનક સુધી રહે છે એટલે અહી પણ એના ઉદય તેા છે જ પરંતુ અહીં ૬ ઠ્ઠા ગુણુસ્થાન જેટલી તીવ્રતા નથી કિન્તુ મન્ત્રતા છે માટે નિદ્રા વિકથા આદિ-પ્રમાદ વિનાની અવસ્થા હોય છે. આથી જ અહીં રહેલા મુનિને અપ્રમત્ત સંયત કહેવાય છે, પ્રમત્ત સયતની અપેક્ષાએ અહીં' અનંતગુણ વિશુદ્ધ હાય છે. અહીં પણ અસંખ્ય લેાકેાકાશ પ્રદેશની સંખ્યા જેટલાં વિશુદ્ધિસ્થાનકા હાય છે. આમાંના જધન્યમાં જઘન્ય સ્થાને રહેલે મુનિ પણુ અપ્રમત્ત સંચય કહેવાય છે. વિશિષ્ટ તપ, ધર્મધ્યાન આદિના ચગે જેમ જેમ ક્રની નિર્જરા થતી જાય તેમ તેમ ઉપર ઉપરના વિશુદ્ધ સ્થાને આત્મા ચડતુ જાય છે. અવધિજ્ઞાન-મનઃ પવજ્ઞાનાદિ લબ્ધિએ અહીં પ્રાપ્ત થાય છે. આ ગુણુસ્થાન એક જ અંતર્મુહૂતુ હોય છે. જીવ વારવાર પ્રમત્ત-અપ્રમત સંયંત ગુણુસ્થાને હિંચકાની જેમ આવજા કરે છે. મતાંતરે પ્રમત્ત ગુણસ્થાન પણ એક અન્તનુ છે. પરંતુ એનુ અન્ત હત' માટુ' છે, જ્યારે અપ્રમત્ત સંયત ગુસ્થાનનું અન્તમુહૂત નાનુ છે. આથી પ્રત્યેક અન્તર્મુહૂતે એ ય ગુણસ્થાને રુશેનપૂર્વ ક્રોડ વર્ષ સુધી આવજા ચાલ્યા કરે તે પણ અપ્રમત્ત ગુ. સ્થાનના ખધા અન્ત કાળને સરવાળા ૧ માટુ અન્ત થાય અને એ એક અન્તસુ. ન્યૂન ખાકીના બધા કાળ પ્રમત્તગુણસ્થાનની સ્પનામાં જાય. • ૮. અપૂર્વકરણ ગુણસ્થાનક : (નિવૃત્તિ આદર સ’પરાય) અપૂર્વ એટલે પૂર્વે નહિ થએલે-અથવા નીચેના અન્ય ગુ.સ્થાન સાથે સરખાવી ન શકાય તેવા જે કરણ-સ્થિતઘાત વગેરે ક્રિયાઓ-અથવા કરણ એટલે પરિણામ જ્યાં થાય છે તે અપૂવ કરણ ગુણુસ્થાન કહેવાય. તાત્પર્ય એ છે કે, પૂર્વે કદી નહિ થયેલા પાંચ અપૂત્ર અહીં થાય જેમનાં નામ આ પ્રમાણે છે. ચૌ. ગુ. ૯ ૧૨૯ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ચૌદ ગુણસ્થાન - ૧. અપૂર્વ સ્થિતિઘાત ૨. અપૂર્વસઘાત ૩. અપૂર્વગુણશ્રેણિ ૪. અપૂર્વગુણસંક્રમ ૫. અપૂર્વીસ્થિતિબંધ. - આ પાંચે ય અપૂર્વ પદાર્થો નીપજાવનારા પરિણામ પણ અપૂર્વ જ હોય એટલે અપૂર્વપરિણામને પણ અપૂર્વકરણરૂપ કહી શકાય. સમ્યક્ત્વ પ્રાપ્તિ વખતે પણ આવું અપૂર્વકરણ થયું હતું. પરંતુ તેના કરતાં ય અપૂર્વ પદાર્થો અહીં થાય છે માટે આને અપૂર્વકરણ કહેવાય છે. ત્યાં અપૂર્વકરણ એ ગુણસ્થાનરૂપ ન હતું જ્યારે અહીં ૮ મા ગુણસ્થાન રૂપે છે. આને શ્રેણિનું અપૂર્વકરણ કહેવાય છે. કેમ કે અહીંથી જીવ ઉપશમ કે ક્ષપકશ્રેણિ ઉપર ચડે છે. પૂર્વે જે સામર્થ્યગ કહ્યું હતું અને શાસ્ત્રકાર ભગવંતે નિકાચિત કર્મ તપથી તૂટે એમ કહીને “તપ” એટલે શ્રેણિના અપૂર્વ કરણને આત્મ-પરિણામ કહે છે તે અપૂર્વકરણ એટલે આ જ અપૂર્વકરણ-ગુણસ્થાન સમજવું. અપૂર્વસ્થિતિઘાત : જ્ઞાનાવરણીયાદિ કર્મની દીર્ઘસ્થિતિને “અપવર્તના કરણ વડે ઘટાડીને અપ કરવી તે સ્થિતિઘાત. - અપૂર્વસઘાત : સત્તામાં રહેલ જ્ઞાના. આદિ અશુભ પ્રકૃતિના તીવ્ર રસને અપવર્તનો કરણથી ઘટાડીને અ૫ કરે. અપૂવગુણશ્રેણિઃ અત્યન્ત વિશુદ્ધ અધ્યવસાય વડે અપવર્તના કરણથી ઉપરની સ્થિતિમાંથી ઉતારેલા દલિકને શીધ્ર ખપાવવા માટે ઉદય સમયથી આરંભી અન્તર્મુના સમય પ્રમાણુ સ્થાનકની અંદર પૂર્વ પૂર્વ સ્થાનકથી ઉત્તર ઉત્તર સ્થાનમાં અસંખ્ય અસંખ્ય ગુણકારે દલિકને જે ગોઠવવા તે ગુણશ્રેણિ. ઉપરની સ્થિતિમાંથી પૂર્વ પૂર્વ સમયથી ઉત્તરોત્તર સમયે અસંખ્ય અસંખ્ય ગુણ દલિકે ઉતારે છે અને તેને ઉદય સમયથી આરંભી અન્તર્યું. પ્રમાણ સ્થાનકમાં અસંખ્યાતગુણ વૃદ્ધિએ બેઠવે છે. જેમ કે પહેલે સમયે જે દલિક ઉતાર્યા તેમાંથી ઉદય સમયમાં થડા તેનાથી પછીના સ્થિતિ–સ્થાનમાં અસંખ્ય ગુણ, તેની પછીના સ્થિતિસ્થાનમાં વળી અસં. ગુણ એમ Page #144 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૧૩૧ ઉત્તરોત્તર અસં. અસંખ્યગુણ વૃદ્ધિએ ગોઠવે છે. વળી બીજા સમયે પૂર્વ સમયથી અસંગણું વધુ દલિકો ઉતારે અને તેને પણ એ જ કમે અસં. ગુ. વૃદ્ધિએ ગોઠવે. પૂર્વ ગુસ્થાનમાં મંદ વિશુદ્ધિ હેવાથી અપવર્તન કરણથી 'ઉપરનાં સ્થાનોમાંથી જીવ આપે દલિક ઉતારતા હતા. અને તેથી વધારે કાળમાં ડા દલિક ભેગવાય તે પ્રમાણે રચના કરતે હતે. અહીં તીવ્ર વિશુદ્ધિ હોવાથી અપવર્તન કરણથી ઉપરનાં સ્થાનોમાંથી વધુ પ્રમાણમાં દલિકે ઉતારે છે અને થોડા કાળમાં ઘણું દૂર થાય એમ તેની રચના કરે છે. ગુણસંક્રમઃ સત્તામાં રહેલા અનધ્યમાન અશુભ પ્રકૃતિના દલિકોને બધ્યમાન શુભ પ્ર.માં પૂર્વ પૂર્વ સમય કરતાં ઉત્તરોત્તર સમયે અસં ગુણ વૃદ્ધિએ સંક્રમાવવા તેનું નામ ગુણસંકમ. અપૂર્વસ્થિતિબંધ : પૂર્વ અશુદ્ધ પરિણામને લીધે કમેની દીર્ઘ સ્થિતિ બંધાતી હતી. હવે આ ગુસ્થાને તીવ્ર વિશુદ્ધિ હેવાથી અલ્પ અલ્પ સ્થિતિ બંધાય છે. અને તે પણ પૂર્વ પૂર્વથી પછી પછી સ્થિતિબંધ પપમના અસંખ્યાતમાં ભાગે ઘટતું જાય છે. અથવા અપૂર્વકરણના ૧ લા સમયને જે સ્થિતિબંધ થાય છે તેનાથી અનુક્રમે ઘટતા ત્યાર પછીને સ્થિતિબંધ પત્યેના અસં.માં ભાગે નહીન થાય છે, એ રીતે દરેક સ્થિતિ બંધનું સમજવું. પ્રત્યેક સ્થિતિબંધને કાળ બે પ્રકારે છે. અ. અપૂર્વકરણ બે પ્રકારે છે. ક્ષપક-ઉપશામક યદ્યપિ આ ૮મા ગુ.સ્થાને ચારિત્ર્ય મેહનીય કર્મની ક્ષપણા કે ઉપશમનાનું કાર્ય આરંભાઈ જતું નથી, કેમ કે તે કાર્યારંભ તો મા ગુ. સ્થાનથી થાય છે. તથાપિ ભાવિમાં રાજા થવાની લાયકાતવાળા કુમારને જેમ રાજા કહેવાય છે તેમ આ ગુણસ્થાનમાં ચા. મેહકર્મની પ્રકૃતિના Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ચૌદ ગુણસ્થાન ક્ષય કે ઉપશમ કરવાની યોગ્યતા હોવાથી આ ગુણસ્થાનને ક્ષપકનું અને ઉપશમકનું ગુણસ્થાન કહેવાય છે. કઈ પણ શ્રેણિમાં મેહની. કર્મ ઉપર જ જીવને મોટો હલે થાય છે કેમ કે તેને ક્ષય કે ઉપશમ સર્વ પ્રથમ અનિવાર્ય છે. ક્ષપકશ્રેણિએ ચડતે આત્મા આ મહ.ની ૨૮ ય પ્રકૃતિને ક્ષય કરે છે, પછી જ જ્ઞાનાવ. આદિ ૩ ઘાતી કર્મોને સર્વનાશ શક્ય બને છે. મેહનીય કર્મની મુખ્ય પેટા પ્રકૃતિ બે છે. દર્શન મહ. અને ચારિત્ર્ય મેહનીય. એમાં દર્શન મેહના ૩ તથા ચારિ.મના ૨૫ ભેદ પડતા મેહ. કર્મના ૨૮ ભેદ થાય છે. ૩ દર્શનમોહ – ૧. મિથ્યાત્વ ૨. મિશ્ર ૩. સમ્યક્ત્વમેહ, ૨૫ ચારિત્ર્યમોહ-૧૬ કષાય +૯ નેકષાય. ૧૬ કષાયઃ અનંતાનું–અપ્રત્યા–પ્રત્યા- સંજવલન કષાય-પ્રત્યેક ક્રોધ-માન-માયા અને લેભ રૂપ ૪ x ૪ = ૧૬, ૯ નેકષાય ઃ ૬ હાસ્ય-રતિ–અરતિ–ભય-શેક-જુગુપ્સા (હાસ્યષટ્રક) ૩ પુરુષ–સ્ત્રી-નપુંસકવેદ. આ ૨૮ પ્રકૃતિમાંથી સત્વ, મિશ્ર અને મિથ્યાત્વ મેહનીય–એ ૩ તથા આનંતાનુબંધી કષાય ચતુષ્ટય એ ૪ = કુલ ૭ પ્રકૃતિને ક્ષય, કે ક્ષયપસમભાવ થઈ જાય પછી જ બાકીની ૨૧ પ્રકૃતિને શાન્ત કરી દેવારૂપ ઉપશમશ્રેણિ કે ક્ષણ કરી દેવા રૂપ ક્ષપકશ્રેણિને આરંભ. થાય છે. જે જીવ ૨૧ પ્રકૃતિને દબાવો દબાવતે આ ગુણસ્થાનેથી આગળ વધતું જાય છે તે મેહને ઉપશામક કહેવાય છે તે મે-મે, ગુણસ્થાને જઈને સીધે ૧૧ મે જાય છે. ત્યાં અન્તર્યુ. સુધી ૨૧ ય. Page #146 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન પ્રકૃતિ તદ્ન શાન્ત થયેલી હોવાથી વીતરાગ અવસ્થા અનુભવીને તરત જ તે જીવ અવશ્ય નીચે પડે છે. અને જે જીવ ૨૧ પ્ર.ના આત્મા ઉપરથી નાશ કરતા કરતા આગળ વધતા જાય છે તે ૮મે-મે-૧૦મે ગુણસ્થાને ચડી જઈને સીધા ૧૨મે ગુ.સ્થાને જાય છે. ત્યાંથી અન્તર્મુમાં જ ૧૩ મે ગુરુસ્થાને જાય છે. ત્યાં તેને અનંતજ્ઞાનાદિ પ્રાપ્ત થયા હૈાય છે. આયુષ્યનુ એક અન્તમુ. બાકી રહે ત્યારે તે કેટલીક ક્રિયા (જે આગળ કહેવાશે) કરે છે અને પ હવાક્ષરના (લ, રૂ, ૩, ૬, જ઼ના) ઉચ્ચાર જેટલા કાળમાં ૧૪ મા ગુરુસ્થાનને સ્પર્શીને મેાક્ષ-પદ પામી જાય છે. ૧૩૩ આ અપૂર્વકરણ ગુણસ્થાનના અંતમુ,કાળનાં ત્રિકાળવતી જીવાએ સ્પર્શે લા–દરેક સમયના અધ્યવસાય સ્થાનકા અસંખ્ય લેાકાકાશના પ્રદેશ પ્રમાણ છે. અને તે પણ પૂર્વપૂર્વ સમયથી ઉત્તરાત્તર સમયમાં વધતા વધતા હાય છે. જેઓએ ભૂતકાળમાં આ ગુણસ્થાનના પ્રથમ સમયને પ્રાપ્ત કર્યાં હતા, વત માનમાં પ્રાપ્ત કરે છે અને “ભવિષ્યમાં પ્રાપ્ત કરશે તે સઘળાય જીવાની અપેક્ષાએ જઘન્યી આરભી ઉત્કૃષ્ટ પર્યંન્ત અનુક્રમે ચડતા ચડતા મધ્ય. સ્થા. હાય છે. કેમ કે એકીસાથે આ ગુણસ્થાને ચડેલા જીવાના અધ્યમાં તારતમ્ય હાય છે. આ ગુણુસ્થાનને ત્રિકાળમાં અનંતાવા સ્પોં છતાં દરેક સમયના અધ્યવ. સ્થા. અનતા ન હાઇને અસંખ્યતા જ હોય છે કેમ કે ઘણા જીવાના એકસરખા મધ્યવ. હાઇને તેમનુ એક જ મધ્યસ્થા. થાય છે. આર્થી અનતછવા છતાં મધ્યસ્થા. અસ ખ્ય છે. જેમ ૧ લા સમયના અધ્યસ્થા. અસખ્ય લેાકાકાશના પ્રદેશ પ્રમાણ છે તેમ રજા-૩જા વગેરે દરેક સમયના મધ્યસ્થા. પણ *ઉત્તરાત્તર વધુ ને વધુ અસંખ્ય—àાકાકાશ પ્રદેશ પ્રમાણ છે. વળી પૂ પૂના સમયના અધ્યસ્થા ઉત્તરાત્તર સમયના અધ્યસ્થા આવતા નથી કિન્તુ પૂર્વીથી અન્ય જ આવે છે. કેમ કે આગળ વધતા જીવની વિશુદ્ધિ વધતી જાય છે. આર્થી જ ૧ લા સમયના જઘન્ય અવ્યવ. સ્થાથી એ જ સમયનું ઉત્કૃષ્ટ અધ્યસ્થાન અનંતગુણુ વિશુદ્ધિવાળુ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ચૌદ ગુણસ્થાન કહ્યું છે. ૧ લા સમયના એ ઉ. અધ્ય.સ્થાનથી બીજા સમયનું જ. અ સ્થાન અનંતગણુ-વિશુદ્ધ છે. તેનાથી એ જ બીજા સમયનું ઉ. અ. સ્થાન અનંન–ગુણવિશુદ્ધ છે એમ યાવત્ અપૂર્વકરણ ગુ.સ્થાના ચરમ સમય સુધી કહેવું. આ ઉપરથી આપણે જોયું કે આ ગુ.સ્થાનના દરેક સમયમાં રહેલા છાના અધ્ય. સ્થા. અસં. કાકાશ પ્ર. પ્રમાણ છે. અપૂર્વકરણ ગુણસ્થાનના ૧ લા સમયને એક સાથે સ્પર્શતા જીના અધ્યસ્થાનમાં પણ પરસ્પર જે તરતમતા છે તે ૬ પ્રકારની છે. કેઈ એક જીવના અધ્ય.સ્થાનથી એ જ સમયને સ્પર્શતા અન્ય જીમાંના કેટલાકના અધ્ય. અનંતભાગવૃદ્ધ કેટલાકના અસંખ્ય ભાગવૃદ્ધ, કેટલાકના સંખ્યાતભાગવૃદ્ધ, કેટલાકના સંખ્યાતગુણવૃદ્ધ, કૈટલાકના અનંતગુણવૃદ્ધ અધ્ય. હોય છે. એટલે કે એક જીવની વિશુદ્ધિની અપેક્ષાએ કેટલાક જીવની વિશુદ્ધિ પણ જીવની વિશુદ્ધિથી, અનંતમાભાગની જેટલી વધુ, કેટલાકની વિશુદ્ધિ એ જીવની વિશુદ્ધિની. અસંખ્યાતભાગ જેટલી વધુ યાવત્ કેટલાક જીવની વિશુદ્ધિ એ જીવની વિશુદ્ધિથી અનંતગુણું વધુ જોવા મળે છે. આ રીતે આ ગુણસ્થાનના કોઈ પણ એક સમયમાં રહેલા અસં. અધ્ય. સ્થા. માં પરસ્પરની જીવ-વિશુદ્ધિ ઉપરોક્ત રીતે ષટ્રસ્થાનપતિત હોય છે. અહીં આ ૬ પ્રકારનું પરસપર તારતમ્ય હોવાથી જ આ ગુણસ્થાનને નિવૃત્તિ (તારતમ્ય) ગુણસ્થાન પણ કહેવાય છે. ૯. અનિવૃત્તિ બાદર સંપરાય ગુસ્થાનક આ ગુ સ્થા માં એકીસાથે પ્રવેશતા જીની વિશુદ્ધિમાં અપૂર્વ ગુ.સ્થા ની માફક વિશુદ્ધિનું તારતમ્ય નથી લેતું, માટે અનિવૃત્તિગુણસ્થાન કહેવામાં આવે છે. અહીં એક જ સમયના સઘળા જીવોની વિશુદ્ધિ એક સરખી હોવાથી સઘળાય જવાનું એક જ અધ્ય.સ્થા. થાય છે. પ્રથમ સમયના સઘળા જ બીજા સમયે સ્પર્શે છે ત્યારે તેમની બધાની વિશુદ્ધિ અનંતગુણ થઈ જાય છે. એટલે કે પહેલા Page #148 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૧૩૫ સમયથી બીજા સમયનું અધ્ય. સ્થા. બદલાય છે. પરંતુ ત્યાં ય બધાયની એક સરખી વિશુદ્ધિ છે; માટે પરસ્પરનું અધ્યવ. સ્થા. એક જ રહે છે. એટલે આ ગુ.સ્થાને જેટલા સમય તેટલા અધ્યવસ્થા. થાય છે. ૮ મા અને ૯ મા ગુણસ્થાનમાં આ માટે તફાવત છે. વળી આ ગુણસ્થાનને બાદર–સંપરાય ગુણસ્થાન પણ કહેવામાં આવે છે. કેમ કે અહીં બાદર એટલે સ્થલ કષાયને ઉદય હોય છે. આગળ ૧૦માં ગુણસ્થાને લેભ કષાયની સૂમ કિટ્ટીઓ કરવાની છે, એની અપેક્ષાએ અહીં સ્થૂલ કષાયને ઉદય હોય છે માટે આ ગુણસ્થાનને બાદર (સ્થૂલ સંપાય (કષાદય) કહેવામાં આવે છે. જીના અધ્યવ.ની તરતમતાને બે રીતે આપણે વિચાર કર્યો. એક તે એક સમયને સ્પર્શેલા જીના પરસ્પરના અધ્ય ની તરતમતા વિચારી અને બીજુ ઉપર ઉપરના સમયને સ્પર્શતા જીની પૂર્વ પૂર્વ સમયની અધ્ય. વિશુદ્ધિની અપેક્ષાએ તરતમતા વિચારી. આમાંની પહેલી તિર્યમુખી વિકૃદ્ધિથી અને બીજી ઊર્વમુખી વિશુદ્ધિથી વિચારણું છે. ૮ મા ગુણસ્થાને બે ય પ્રકારની વિચારણા થઈ શકે છે, જ્યારે ૯ મા ગુણસ્થાને માત્ર ઊર્વિમુખી વિશુદ્ધિથી વિચારણું થઈ શકે છે. આ ૯ મા ગુણસ્થાને પણ ૮ મા ગુણસ્થાનની જેમ સ્થિતિઘાતાદિ પાંચે ય પ્રવર્તે છે. અહીં ઉપશમ શ્રેણિવાળે જીવ મેહ. કર્મની ૨૧ માંથી સંજવ. લભ સિવાયની ૨૦ પ્રકૃતિને સર્વથા ઉપશમ કરી દે છે જ્યારે ક્ષપક શ્રેણિવાળે આત્મા એ ૨૦ પ્રકૃતિનો સર્વથા ક્ષય કરી દે છે. એટલે હવે માત્ર મહ. કર્મમાંથી સજવ. લેભને ઉપશમ કે ક્ષય કરવાનું કાર્ય તેમને બાકી રહે છે. ૧૦. સૂક્ષ્મ સપરાય ગુણસ્થાનક : અહીં સંજવલન લેભ કષાયના સૂમ કિટ્ટરૂપે કરી દીધેલા (સૂક્રમ) આણુઓને જીવ ઉપશમાવી દે છે કે ક્ષણ કરી દે છે. આ ગુણસ્થાને સૂક્ષ્મ લેભ કષાયને ઉદય હોય છે. માટે આ ગુસ્થાને સૂક્રમ સંપરાય (કષાદય) Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ચોદ ગુણસ્થાન કહેવાય છે. ક્ષક અહીં શેષ રહેલ સંજવલન લેભને સર્વથા ક્ષય કરે છે જ્યારે ઉપશામક સર્વથા ઉપશાન્ત કરે છે. ૧૧. ઉપશાન્તકષાય-વીતરાગ છગ્ન-ગુણસ્થાનક : આ ગુણસ્થાને જેણે ૨૧ ય મેહનીયકર્મની પ્રકૃતિને ઉપશાન્ત કરી છે તે જ ઉપશમ શ્રેણિવાળા છ આવી શકે છે. ક્ષપકશ્રેણિ માંડનારા અહીં ન આવતા ૧૦ મેથી સીધા ૧૨ મે ગુરથાને ચાલી જાય છે. આત્માના જ્ઞાનાદિ ગુણોને ઘાત કરનાર જ્ઞાનાવરણીયાદિ કર્મના ઉદયને જ કહેવાય છે. ઘાતી કર્મના ઉદયવાળા જીવે છઘસ્થ કહેવાય છે. ૧૨મા ગુણસ્થાનના અંતિમ સમયે ઘાતી કર્મો નષ્ટ થાય છે, માટે ૧૨ ય ગુણસ્થાનના જ છદ્મસ્થ કહેવાય છે. એમાં ૧૦માં ગુણસ્થાન સુધી મેહનીય કમને ઉદય તે માટે ૧૦ ગુણસ્થાનના છદ્વસ્થ જીવે રાગી કહેવાય છે. ૧૦ માના અંતે મેહ કર્મને સર્વથા ઉપશમભાવ કે ક્ષણભાવ થાય છે એટલે ૧૧મા-૧૨માં ગુણસ્થાને રાગ-દ્વેષને ઉદયભાવ ન હોવાથી વીતરાગ બને છે. એથી ૧૧ મા ૧૨ મા ગુણસ્થાનના છદ્મસ્થ જીવને વીતરાગ છદ્મસ્થ” કહેવાય છે. આમ આ બે ય ગુણરથાનના જ વીતરાગ-છદ્મસ્થ કહેવાય છે એટલે તેમને ભેદ પાડવા ૧૧મા ગુણસ્થાનના વીતરાગ છવાસ્થને ઉપાશાતકષાય વીતરાગ છદ્મસ્થ કહેવાય છે. કેમ કે તેમના આત્મામાં સત્તામાં પડેલા મહ. કર્મને તેમણે સર્વથા ઉપશાન્ત કરી ચૂક્યા છે. જ્યારે ૧૨ મા ગુણના છાએ તે મેહકર્મના એક પણ કણિયાને સત્તામાં રહેવા જ નથી દીધું માટે તે વીતરાગ. છદ્મસ્થને ક્ષીણકષાય વીતરાગ-છદ્યસ્થ કહેવામાં આવે છે. આ રીતે આ બે ગુણસ્થાનના જીવોના વિશેષણભેદથી ભેદ પડી જાય છે. આ ગુ સ્થા.ના જીવે સત્તામાં રહેલા સઘળા મેહ કર્મને સર્વથા ઉપશાન્ત કરી દીધું છે. એને અર્થ એ છે કે એ કર્મ ઉપર સંક્રમણ ઉદ્વર્તનાદિ કરો, વિપાકોદય કે પ્રદેશદય કાંઈ પણ પ્રવર્તતું નથી Page #150 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૧૩૭ આ ગુણસ્થાન ઉપશમશ્રેણિએ ચડેલા છને જ પ્રાપ્ત થાય છે, એટલે આ ગુસ્થાને સારી રીતે સમજવા માટે છેવટે ઉ૫. એણિનું સંક્ષિપ્ત સ્વરૂપ પણ સમજી લેવું જોઈએ. ' ઉપશમણિ : ઉપશમ શ્રેણિને આરંભક ૭મા ગુ.સ્થાને અપ્રમત્ત સંયત જ હોય છે. અને ઉ૫. છે. શ્રી પડતા જી અપ્રમત્ત, પ્રમત્ત, દેશવિરત કે અવિરત પણ થાય છે. એટલે કે પડતા અનુક્રમે કથા સુધી જાય છે. અને કથે થી ર જે ગુસ્થાને પણ ચાલી જાય છે. ઉપશમ શ્રેણિના બે અંશ છે. ઉપશમભાવનું સમ્યકત્વ અને ઉપશમભાવનું ચારિત્ર્ય. ચારિત્ર્ય મેહ. કર્મની ઉપશમના કરતા પહેલા ઉપ. ભાવનું સમ્યક્ત્વ ૭ મે ગુણસ્થાને જ પ્રાપ્ત થાય છે કેમ કે દર્શનસપ્તક - (દર્શન મેહની ૩+અનંતાનું ક)ને ૭ મે જ ગુણસ્થાને ઉપશમાવે - છે. આથી જ ઉ૫. શ્રેણિને આરંભક ૭મા ગુણસ્થાનને અપ્રમત્તમુનિ - કહ્યો છે. અન્ય આચાર્યો કહે છે કે, “અવિરતિ સમ્યગ્દષ્ટિ, દેશવિરત, પ્રમત્ત સંયત કે અપ્રમત્તસયત શુ, સ્થાનમાને કઇ પણ જીવ અને તાનુ. - ૪ કષાય ઉપશમાવી શકે છે અને દર્શનરિકને તે સંયમ–ભાવમાં જ ઉપશમાવી છે.” આ મતે ૪ થા ગુણસ્થાનથી જ ઉ૫. શ્રેણિના આર. * ભક કહી શકાય. તેમાં પહેલા અનંતાનુબંધી ઉપશમાવે છે (મતાંતરે અનંતાની વિસાજન ૪થા થી ૭મા ગુ.સ્થા સુધીમાંનાં ગમે ત્યાં કરે છે) પછી અંતર્મુહૂર્ત દર્શનત્રિકની ઉપશમના કરે છે. આમ દર્શનસપ્તકને ઉપશમ થઈ ગયા બાદ તે આત્મા પ્રમત્ત (૬ઠ્ઠા) અપ્રમત્ત (૭મા) - ગુ. સ્થાને સેંકડે વાર આવજા કરે છે અને પછી અપૂર્વકરણ (૮મા) ગુ.સ્થાને ચડી જાય છે. અપૂર્વકરણની પૂર્વવતી (છેલ્લી) અપ્રમત્ત ગુણસ્થાનની તે આત્માની ૫શનાને યથાપ્રવૃત્તકરણ કહેવાય છે. ૮મા અને ૯ મા ગુણસ્થાને એકેક અંતર્મુ. સુધી રહીને તે આત્મા પૂર્વોક્ત સ્થિતિઘાતાદિ પાંચ કાર્યો કરે છે. તેનાથી અશુભ Page #151 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણુસ્થાન. કર્મોની સ્થિતિ અને રસને ખૂબ ઘટાડી નાંખે છે. ૯માં અનિવૃત્તિ ૩. સ્થાન સંખ્યાતા ભાગ જાય અને એક ભાગ શેષ રહે ત્યારે ચારિત્ર્ય માહુનીયની ૨૧ પ્ર. (૧૨ કષાય × ૯ નાકષાય)નું અંતકરણુ (તે ૨૧ પ્ર.ના દલિકાય વિનાની શુદ્ધભૂ મિ) કરવાનું કાર્ય આર ઢે છે. પછી ક્રમશઃ નપુ. વેદ, ઔવેદ, હાસ્યષક, પુરુષવેદ અપ્રત્યા. પ્રત્યે ક્રોધ, અપ્ર.પ્ર.માન, અપ્ર.પ્ર. માયા, સજવલન માયા, ઉપશમાવે છે, જે સમયે અપ્ર.પ્ર. માયા ઉપશમે તે જ સમયે સજવલન માયાના અંધ ઉદય. ઉદીરણાના વિચ્છેદ થાય છે. એટલે ત્યાર પછીના સમયથી ૯ મા ગુ.સ્થા. વતી જીવ માત્ર સ', લેાભને વૈદક થાય છે. અહીં થી લેાલના ઉદયને જેટલે કાળ છે તેના ૩ વિભાગ થાય છે. ૧. અશ્વક કરણાદ્દા ૨. કિટ્ટીકરણાદ્દા : ૩. કિટ્ટીવેદનાષ્ટ્રી જે કાળમાં સત્તામાં રહેલા રસસ્પ`કા ક્રમશઃ ચડતા ચડતા રસવાળા પરમાણુના ક્રમ તાડ્યા સિવાય અત્યન્ત ઓછા રસવાળા થાય અશ્વકણું કરણ કાળમાં કાળ) કહેવાય. આ = તે અશ્વકણું કરાદ્ધા (અઠ્ઠા વતા જીવ અપૂર્વ સ્પર્ધક કરે છે. પૂર્વે કદી પણુ જેવા અલ્પ રસવાળા સ્પષ્ટ થયા નથી તેવા અલ્પ રસવાળા સ્પર્ધા કા અહીં થવાથી આ જીવ અપૂસ્પક કરનારા કહેવાય છે. ૧૩૮ ૯મા ગુણુસ્થાનના સંખ્યાતા ભાગ ગયા પછી જે એક અશ ખી રહ્યો છે, તેમાં એકા થાય છે એક તે અપૂર્વ સ્પક કરવાનું અને ખીજું સજ્જ. લેાભની સૂક્ષ્મ કિટ્ટી કરવાનું આ બે કા પૂગ્ થતાં જ મુ ગુણસ્થાન પૂર્ણ થાય છે. અશ્વકણું કરાદ્ધના કાળના અંતમુ.માં સમયે સમયે પૂત્ર સ્પર્ધાકમાની વણાઓને અન તગુણુહીન રસવાળી કરીને તેના અપૂસ્પર્ધા ક કરે છે. અહી' એટલુ' સમજવુ કે સત્તામાં જે પૂક રહેલા છે તે બધા અપૂર્વ સ્પર્ધા કરૂપે પણ રહે છે. સંજવલન માયાના અંધાસ્ક્રિના વિચ્છેદ થયા પછી સમયન્યન એ. આવલિકાકાળમાં સંજવલન માયાને ઉપશાન્ત કરી છે. અહીં અશ્વકણુ - કરણાદ્ધા પૂર્ણ થાય છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન હવે એ આત્મા કિટ્ટીકરણાદ્ધામાં પ્રવેશ કરે છે. આ કાળમાં તે લેાભની કિટ્ટી કરે છે. કિટ્ટી એટલે વ ણુાએની વચ્ચે મેટુ ગામડુ' (અંતર) પાડી ઢવું. અર્થાત્ પૂસ્પષ્ટક અને અપૂસ્પકમાંથી પ્રથમ-દ્વિતીયાદિ વણાએ ગ્રહણ કરીને તીવિશુદ્ધિના બળથી તેમને અનતગૃહીન. રસવાળી કરીને, તેવાઓના એક અધિક, એ અવિક, ત્ર અધિક ઇત્યાદિ સ્વરૂપ ક્રમશઃ ચડતા ચડતા રસાણુના ક્રમને તેડી નાંખીને વણા વણાની વચ્ચે મેાટુ' 'તર પાડી દેવું. ૧૩૯ દા. ત., એક વણામાં અસત્કલ્પનાએ ૧૦૦, ૧૦૧, ૧૦૨ ઇત્યાદ્રિ રસાયું છે તે તેમાંથી નિશુદ્ધિના ખળથી રસ ઘટાડીને ૧૦, ૧૫ કે ૨૫ રસાણુ રાખવા તેને કિટ્ટી કહેવાય છે. અપૂપકકાળે જે રસ હતે તેનાથી પણ અહીં અન’તગુણૌન ૨સ કરે છે. અને ચડતા ચડતા રસાણના ક્રમ તાડે છે. આમ, આ બે વસ્તુ અહીં અને છે આ કિટ્ટીકરણુકાળમાં પૂ-પૂર્વ-સ્પાની અન'તી કિટ્ટીએ થાય છે છતાં સત્તામાં કેટલાક પૂત્ર-પૂર્વ સ્પર્ધક પેતાના રૂપમાં પણ રહે છે. અર્થાત્ અધા પૂત્ર – પૂઅ સ્પાની કિટ્ટી થતી નથ.. કિટ્ટીકરણકાળના (૯ મા ગુ.સ્થાનના) ચરમ સમયે એકસાથે અપ્ર. પ્રત્યા, લેાભને ઉપશમાવી દે છે. તથા સંજવલન લેાભના અધ. વિચ્છેદ્ય અને માદર લેમના ઉન્નય વિચ્છેદ થાય છે. હવે માત્ર મ સજવ, લેાભને ઉદય વર્તે છે. તે વખતે આત્મા ૧૦મા સૂક્ષ્મસ પરય ગુણસ્થાને જાય છે. અહીં પ્રતિસમય પૂર્વે કરેલી ટ્ટિીમાંથી કેટલીક ટ્ટિીને ઉદય-ઉદીરણાર્થી ભાગવે છે અને કેટલીક ટ્ટિીને ઉપશમાવે છે, તથા સમયન્યન એ. આવલિકાના કાળમાં બધાએલા લેાભના દલિકાને તેટલા જ કાળે શાન્ત કરી દે છે. આમ કરતા કરતા તે આત્મા એક અન્તસુ.ના ગુ. સ્થાના ચરમ સમયે પહોંચે છે. ત્યારે સૂક્ષ્મ સજવ, લાભ સથા શાન્ત થાય છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ચૌદ ગુણસ્થાન એટલે એ આત્મા ૧૧મા ઉપશાન્તકષાય વીતરાગ-છદ્મસ્થ ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે. પ્રશ્ન, ૧૧મા ગુ.સ્થાની પ્રાપ્તિની સાધનામાં અપ્ર. પ્રત્યા. કવાયના ઉપશમની વાતે તમે કેમ કરી? કેમ કે તેને ઉપશમ તે અનુક્રમે દેશવિરતિ-સર્વવિરતિપણું પ્રાપ્ત થતાં જ થઈ ગયેલ છે. કેમ કે તેના ઉપશમ વિના તે ક્રમશઃ દેશસર્વવિરતિ પ્રાપ્ત થઈ શકતી નથી ? એટલે ઉપશમને વળી શ્રેણિમાં ઉપશમ શેને? ઉ, દેશસર્વવિરતિ ભાવ પ્રાપ્ત થતાં ક્રમશઃ અપ્ર. પ્રત્યા. કષાયને ક્ષપશમ થયે હતે. યદ્યપિ પશમમાં પણ ઉદયગતને નક્ષય અને સત્તામાં રહેલાને ઉપશમ છે, પરંતુ ત્યાં સર્વથા ઉપશમ નથી કેમ કે પ્રદેશદય તે ચાલુ જ છે. જ્યારે શ્રેણિમાં એ કષાયને સર્વથા ઉપશમ થાય છે અર્થાત્ પ્રદેશદય પણ રહેતું નથી. છે. જે સમ્યકત્વાદિ ભાવે પ્રાપ્ત થતાં અનંતાનું વગેરે કષાયોને પ્રદેશદય ચાલુ રહે તે તે સમ્યકત્વાદિ ગુણેને ઘાત થઈ જાય? અનંતાનુ ને ઉદય થતાં જ ઉપ.સત્વી આત્મા ૪ થા ગુસ્થાનેથી પડી જાય છે તેમ પ્રદેશોદય વખતે કેમ ન બને? ઉ. પ્રદેશોદય અત્યંત મંદ શકિતવાળે લેવાથી ઉપરોકત છેષ સંભવ નથી. મન્દશક્તિવાળ-કર્મના પ્રદેશને ઉદય પિતાનાથી દાબી શકાય તેવા ગુણેને ઘાત કરી શકતું નથી. મન પર્યવ સુધીના ૪ જ્ઞાનના સ્વામીઓને મતિજ્ઞાનાવરણાદિ કર્મને વિપાકેદય પણ તેમના જ્ઞાનને દબાવવા સમર્થ બનતું નથી. મતિજ્ઞાનાવ. આદિ પ્રકૃતિ યુદયી છે એટલે ૧૨ મા ગુસ્થાના ચરમ સમય સુધી તેને અવશ્ય ઉદય રહ્યા જ કરે. અહીં ઉદય પણ તે કર્મને પ્રદેશના ઉદયની વિવક્ષાથી નથી, કિન્તુ તે કર્મના રસના ઉદયની વિવાથી જ કહ્યો છે. પરન્તુ આ મતિજ્ઞાનાવરણાદિ કર્મને રસદય અતિ મંદ રૂપે હેવાથી તે મતિજ્ઞાનાદિ ગુણને ઘાત કરી શક્તા નથી. હવે મંદરોદયવાળા કર્મ પણ જે ગુણ-ઘાત કરવા અસમર્થ બને છે તે પ્રદેશદયથી અનુભવાતા અનંતાનુ. આદિ કર્મો તે ગુણઘાત કરવા સુતરાં અસમર્થ Page #154 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન છે. તે તે પ્રકૃતિને સ્વ-વસ્ત્રરૂપે અનુભવ કરવા તે તેના રસાય કહેવાય છે. આ ઉપશાન્ત કષાય વીતરાગ છદ્મસ્થ-ગુણસ્થાને આત્મા આછામાં આછે ૧ સમય અને વધુમાં વધુ અંતર્મુ`. સુધી રહી શકે છે. ત્યાર પછી ત્યાંથી અવશ્ય પડે છે. આ પતન બે રીતે થાય છે: ૧૪૧ ૧. ભવક્ષયથી, ૨. કાલક્ષય (અક્ષય)થી. તે ગુ.સ્થાને જ આયુષ્ય પૂર્ણ થઈ જતાં જે પતન થાય તે ભવક્ષયથી પતન કહેવાય. જેમ કાઈ આત્મા આ ગુસ્થાનને ૧ સમય. માત્ર સ્પર્ધા અને ત્યાં જ આયુ પૂર્ણ થઇ ગયું. આ આત્મા મૃત્યુ. પામીને અનુત્તરવિમાનમાં દેવપણે ઉત્પન્ન થાય છે. ત્યાં એને કથુ ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. એને મનુષ્યાયુના ચરમ સમય સુધી ૧૧મુ અને દેવાયુના પ્રથમ સમયથી ૪થું ગુ.સ્થાન હોય છે. આ રીતે મૃત્યુ પામનારની અપેક્ષાએ જ આ ગુણસ્થાના ૧. સમયના જઘન્યકાળ ઘટી શકે છે. જે તે ગુ.સ્થાનેથી મૃત્યુ દ્વારા પતન પામતા નથી તેના તે એક અંતમુ. ના જ કાળ હોય છે. જે આ ગુ,સ્થાનને મૃત્યુ ન પામે તે અંતમ્રુ. સુધી ઉપશાન્તભાવની વીતરાગ અવસ્થાને ભાગવીને અવશ્ય પતન પામે છે. એ આત્મા જે ક્રમે ચઢયા હાય છે તે જ ક્રમે પડે છે. પડતા અનુક્રમે ૭ એ-૬ કે તા બધા આવે છે. જો ત્યાં સ્થિર ન થાય તે કોઈ આત્મા ૫ મે ગુસ્થાને પણ આવે અને કઈ વળી ૪ થે પણ આવે ત્યાંથી કાઈ ૩ જે થઈને ૧ લે પણ જાય અથવા ખીજે ગુ.સ્થા.ને થઈને પહેલે જાય. એક ભવમાં વધુમાં વધુ એવાર ઉપશમશ્રેણિ પ્રાપ્ત થઇ શકે છે. જે આત્મા એક ભવમાં એવાર ઉપ શ્રેણિ માંડે છે તે આત્મા તે જ ભવમાં ક્ષષકશ્રેણ માંડી શકતા નથી, અને એક ભવમાં એક જ વાર ઉપ.શ્રેણિ માંડનાર આત્મા તે જ ભવમાં ક્ષશ્રેણિ ઉપરચડી શકે છે. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ચૌદ ગુણસ્થાન આમ એક ભવમાં ૧ ઉપશ્રેણિ અને ૧ ક્ષપકશ્રેણિ અથવા બે ઉપશ્રેણિ પ્રાપ્ત થઈ શકે છે એવું કાર્યરસ્થિકે માને છે. જ્યારે સૈદ્ધાન્તિકેનું કહેવું છે કે એક ભવમાં બેમાંથી ગમે તે એક જ શ્રેણિ પ્રાપ્ત થઈ શકે છે. સમ્યકત્વ પ્રાપ્ત થયા પછી પપમ પૃથકત્વ (બે થી નવ પો) જેટલી મેહનીયકર્મની સ્થિતિ એછી થાય ત્યારે દેશવ. પ્રાપ્ત થાય, પછી સર્વવ. ઉપાશ્રેણિ અને ક્ષપકશ્રેણિમાંના દરેકની પ્રાપ્તિ વખતે સંખ્યાતા સંખ્યાતા સાગરોપમની સ્થિતિને ઘટાડો જરૂરી બને છે. એટલે જે આત્મા દેવ કે મનુષ્ય ભવમાં સમ્યક્ત્વથી ન પડે તે બેમાંથી એક શ્રેણિ વિના યથાગ્ય બધુ પ્રાપ્ત કરી શકે છે. અન્યત્ર પણ કહ્યું છે કે, “જે ભવમાં ઉંપ.શ્રેણિ માંડી હોય તે ભવમાં ક્ષકશ્રેણિ માંડી શકાય નહિ. ૧૨. ક્ષીણુક્યાય-વીતરાગછદ્મસ્થ-ગુણસ્થાનક સર્વથા જેના કષાયે નષ્ટ થયા છે તે મહાત્મા ક્ષીણુકષાય કહેવાય. “ક્ષીણકષાયવીતરાગ” ગુ.સ્થાન એટલું જ કહે છે તે તેવા તે ૧૩મા ગુસ્થાનના કવલિભગવંત પણ છે. એટલે તેટલું જ ન કહેતાં “છદ્મસ્થ” શબ્દ ઉમેર્યો. “ક્ષણિકષાય છદ્મસ્થ” જ કહે છે તે તેવા તે ૯-મા ૧૦–મા ગુસ્થાનવાળા પણ છે કેમ કે તે ગુણસ્થાને ક્ષપકશ્રણિથી આવેલા આત્માઓએ ત્યાં કેટલાક કષાંયને ક્ષય કર્યો છે. આ દેષ દૂર કરવા વીતરાગ' શબ્દ મૂક્યો. વીતરાગ છદ્મસ્થ” જ કહે છે તેવા તે ૧૧મા ગુસ્થા.વાળા આત્મા પણ છે માટે ક્ષીણકવાય” પદ મૂકયું. આ ગુણસ્થાને ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થયેલા આત્મા જ આવી શકે છે, એટલે ક્ષપકશ્રેણિનું સ્વરૂપ જોઈ લઈએ. ક્ષપકશ્રેણિ: ઉત્તરોત્તર વર્ધમાન અધ્યવસાયથી આત્મા દર્શન મહ. કર્મને અને પછી ચારિત્ર્ય મેહને સર્વથા ક્ષય કરે તે ક્ષેપકશ્રેણિ કહેવાય. તેના બે અંશ છેઃ Page #156 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૧. ક્ષાયિકભાવનું સમ્યક્ત્વ, ૨. ક્ષાયિકભાવનું ચારિત્ર્ય. આક્ષપકશ્રેણિના આરંભ માત્ર મનુષ્ય કરી શકે છે. તે પણ (૧) ૮ વષઁથી અધિક ઉંમરના (૨) ૧ લા વઋષભ નારાચ સંઘયણવાળા (૩) શુદ્ધ ધ્યાનયુક્ત મનવાળા (૪) ૪ થી ૭માંના કોઈ પણ ગુ.સ્થાને વ તા (૫) ક્ષયાપ, સમ્યક્ત્વી હોવા જોઇએ. આ શ્રેણિના આર્ભક જો ૭ મા ગુ.સ્થાનવતી આત્મા હોય અને જો તે પૂધર હોય તે શુકલધ્યાનયુક્ત હોય અને પૂ`ધર ન હાય તેા ધર્મધ્યાનયુક્ત હાય. ઉપરોક્ત ૪ થી ૭ માંના કોઈ પણ ગુણસ્થાને વ પ્રવૃત્તકરણુ અપૂવકરણ – અનિવૃત્તિકરણ – એમ ૩ અનંતાનુ. ૪ કષાયના ક્ષય કરે છે. પછી ક્રમશઃ મિથ્યાત્વ, મિશ્ર, સમ્યક્ત્વ – માહ.ના ક્ષય કરે છે. ક્ષપકશ્રેણિના આરંભ કરનારા જીવા એ પ્રકારના હાય છે. શ્રેણિકાદિ જેવા મુદ્દ આયુવાળા અને બીજા અમુદ્ધ આયુવાળા. તેમાં જો આયુષ્ય કમ નિકાચિત કરી દીધા પછી (ખદ્ધાયુ) શ્રેણિના આરંભ કરે તે તે આત્મા અનંતાનું. ૪ કષાયના ક્ષય કરી દઇને જે મૃત્યુના સંભવ હોવાથી ત્યાં જ અટકી પડે તે કયારેક મિથ્યાત્વ મહુ. કર્મના ઉદય થઈ જતાં કી અનંતાનુ. મ આંધે. કેમ કે તેણે અનંતાનુ. કમખ ધના ખીજરૂપ મિથ્યાત્વ મહુના હજી નાશ કર્યો નથી. પરંતુ અનંતાનુ.ને ક્ષય કરીને વમાન પરિણામે જે અદ્ધાયુ જીવ મિથ્યાત્વમાહ.ના પણુ ક્ષય કરી નાંખે તેને હવે ખીજનાશ થતાં અનંતાનુ.ને ફી અંધ થવાના નથી. આમ, જે જીવ અનંતાનુ.ના ક્ષય કરીને અથવા દનસપ્તકના ક્ષય કરીને અપતિત પરિણામે મરણુ પામે તે અવશ્ય વૈમાનિક દેવ થાય અને પતિત પરિણામે તે ચારે ય ગતિમાં જાય. ખદ્ધાયુ આત્મા દનસપ્તકના ક્ષય કરી દીધા પછી જે મૃત્યુ ન પામી જાય તે પણ તે ચારિત્ર્યમાહ ને ક્ષય કરવાના ઉદ્યમ કરતા નથી. - ૧૪૩ તે આત્મા યથાકરણ વડે પહેલાં Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ચૌદ ગુણસ્થાન પ્રશ્ન. – દર્શનસપ્તકને ક્ષય કરનાર આત્મા સમ્યક્ત્વી કે અસમ્યક્ત્રી કહેવાય? મિથ્યાત્વમહિના શુદ્ધ jજના ઉદયથી સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. હવે તે પૂજને તે ક્ષય થઈ ગયે એટલે સમ્યક્ત્વ પણ નષ્ટ થયું. એટલે તેને સમ્યકત્વી કેમ કહેવાય? વળી, મિથ્યાત્વમિશ્રમેહ, ભાવનાને પણ ઉદય નથી કેમ કે તેના બે ય પુંજને પણ ક્ષય થઈ ગયું છે માટે તેને અસમ્યકત્વી પણ કેમ કહેવાય? ઉત્તર, કેફ ન ઉત્પન્ન કરે એવા કરાએલા કેદરા જેવા કે જેની અંદરથી મિથ્યાત્વભાવ નષ્ટ થયો છે. એવા મિથ્યાત્વના પગલે કે જે પુદ્ગલે તરવાર્યશ્રદ્ધાનરૂપ જીવનસ્વભાવને આવરતા નહિ હેવાથી ઉપચારથી સમ્યગ્દર્શન કહેવાય છે તેને જ ક્ષય થાય છે. પરંતુ તત્ત્વાર્થની શ્રદ્ધારૂપ જે આત્મપરિણામ તે રૂપ જે સમ્યગ્દર્શન તેને ક્ષય થતું નથી. મનુષ્યની આંખ આડે આવેલ શુદ્ધ અબરખ સમાન. સમ્યક્ત્વમેહના પુદ્ગલેને ક્ષય થવાથી શુદ્ધ સ્વરૂપ પ્રકાશે છે. માટે જ દર્શન મેહને ક્ષય થવાથી આત્મા સમ્યગ્દષ્ટિ કહેવાય છે. હવે જેણે આવતા ભવનું આયુ. બાંધ્યું નથી તે અબદ્ધયુ આત્મા ક્ષયકશ્રેણિ માંડે છે તે દર્શનસપ્તકને ક્ષય કરીને પરિણામથી પતન પામ્યા વિના જ ચારિત્ર્યહનીય કર્મ ખપાવવા માટે યત્ન કરે છે. ચામહને ક્ષય કરવા માટે તે અપૂર્વાદિ ૩ કરણ કરે છે. જેમાં અપ્રમત્ત ગુણસ્થાનક યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ ગુણસ્થાન અપૂર્વ. કરણરૂપ અને અનિવૃત્તિગુણસ્થાન અનિવૃત્તિકરણરૂપ બને છે. અપૂર્વકરણ ગુણસ્થાને સ્થિતિઘાતાદિ વડે અપ્ર.પ્રત્યા. એ આઠેય. કષાયને એવી રીતે ક્ષય કરે કે અનિવૃત્તિકરણના પહેલે સમયે પ. ના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ સ્થિતિ રહે. અનિવૃત્તિકરણના સંખ્યાતા ભાગ જાય ત્યારે સત્યાનધિંત્રિક આદિ ૧૬ પ્રકૃતિને ઉકેલના સંક્રમ વડે ખપાવતા ખપાવતા પ.ના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ સ્થિતિ, થાય. ત્યાર પછી તેઓને સમયે સમયે ગુણસંક્રમ વડે બધ્યમાન પ્રકૃતિમાં સંક્રમાવતા સંક્રમાવતા સંપૂર્ણપણે ક્ષય થાય. જે કે અપ્રપ્રત્યા. કયાષ્ટકને ક્ષય કરવાની શરૂઆત પહેલાં જ કરી હતી પરંતુ Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ ચૌદ ગુણસ્થાન હજી તેના ક્ષય થયું નથી, વચમાં જ પૂČક્ત ૧૬ પ્ર,ને ખપાવી નાંખે છે. ત્યાર ખાદ અ'તર્યું. કાળે એ કષાયષ્ટિકને ખપાવે છે. (અહી મતાંતર પણ છે.) આમ ૮ કષાય અને ૧૬ પ્રકૃતિના ક્ષય કર્યાં પછી અંતર્મુમાં નવના કષાય અને સંજવલન ચતુષ્ક એ ૧૩ પ્રકૃતિનું અંતરકરણ કરે છે. ત્યાર બાદ દ્વિતીય સ્થિતિમાં રહેલાં નપું. વેદના દલિકને ઉદ્દેલના સક્રમથી એવી રીતે ઉકેલે કે અંતમુ કાળે પડ્યેા.ના અસંખ્યાતમાં ભાગ પ્રમાણુ સ્થિતિ શેષ રહે, ત્યાર પછી તેના ગુણુસ ક્રમ વડે અધ્યમાન પ્રકૃતિમાં સંક્રમાવતા સંક્રમાવતા અંતર્મુ કાળે સ પૂર્ણ ક્ષય થાય. જો નપુ. વેટ શ્રેણિ માંડી ઢાય તે પ્રથમ સ્થિતિના દલિકને ભાગવીને ક્ષય કરે છે. અને જો નપુ વેટ્ટુ શ્રેણિ ન માંડી હાય તે આવલિકા માત્ર પ્રથમ સ્થિતિને વદ્યમાન પ્રકૃતિમાં સ્તિથ્યુકસ ક્રમ વડે સક્રમાવી દૂર કરે છે. આ રીતે નપુ. વૈદ્યના સત્તામાંથી નાશ કરીને આ જ ક્રમે ઔવેદને અંતર્મુમાં નષ્ટ કરે છે. ત્યાર બાદ ૬ નાકષાયને એકીસાથે ક્ષણ કરવાના આરભ કરે છે. આની સાથે જ સત્તાગત નાકષાયના દલિકાને પુ. વેદમાં ન સંક્રમાવતા સંજવલન ક્રોધમાં સ'કમાવે છે. ૬ નાકષાયના પણ પૂર્વક્તિ વિવિએ ક્ષય થતાં થતાં અંતકાળે સથા ક્ષય થાય છે. તેના ક્ષય થતાં જ પુરુષવેદના બંધ-ઉદય-ઉદીરણાના વિચ્છેદ થાય છે અને સમયન્સૂન એ આવલિકાળમાં અધાયેલ દલિક ડી. શેષ સપૂર્ણ દલિકા પણુ ક્ષય થાય છે. પુ. વૈદ્યના ઉદય વિચ્છેદ થયા પછી આત્મા અર્દિ થાય છે. આ બધુ પુરુષવેદના ઉદયે શ્રેણિ માંડનારને આશ્રયીને સમજવું. જો નપુ. વૈદ્યના ઉચે શ્રેણિ માંટે તે પહેલાં સ્ત્રીં. નપુ. વૈદ્યને એકસાથે ખપાવે. તે એના ક્ષય થતાની સાથે જ પુ.વેદના મંધ વિચ્છેદ થાય, ત્યાર પછી સમયન્યૂન એ આવલિકાકાળે પુરુષવેદ અને હાસ્યષદ્રકન એકસાથે ક્ષય થાય છે. ચૌ. ગુ. ૧૦ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ચૌદ ગુણસ્થાન સ્ત્રીવેદના ઉદયે શ્રેણિ માંડે ત્યારે પ્રથમ નપું. વે.ને, પછી સ્ત્રીવેદને ક્ષય કરે. તેની સાથે જ પુરુ વેદને વિચછેદ થાય પછી પુરુષ વેદ અને હાસ્યષર્કને એકસાથે ક્ષય થાય. પછી ક્રોધાદિને ક્ષય કરવાને યત્ન કરે. (ક્રોધાદિની ક્ષણ અંગેનું વિવેચન કર્મપ્રકૃતિ સંગ્રહમાંથી જોઈ લેવું. (૧૦મા ગુણસ્થાનના ચરમ સમય પર્યન્ત સંવ. લેભના દલિકોને ઉદયથી ભેગવીને સર્વથા નષ્ટ કરે અને તે ચરમ સમયે જ્ઞાનાવ. પ, દર્શના. ૪, યશકીતિ, ઉચ્ચગેત્ર અંતરાય ૫– એ ૧૬ કર્મપ્રકૃતિને બંધ વિચ્છેદ થાય અને મેહનીય કર્મના ઉદયને અને તેની સત્તાને સર્વથા વિચછેદ થાશે. ત્યાર પછીના સમયે આત્મા ૧૨મા ક્ષણિકષાય વીતરાગ-છદ્મસ્થ ગુ સ્થાને આવે. આ ગુસ્થાનના સંખ્યાતા ભાગ જાય અને એક ભાગ શેષ રહે ત્યારે જ્ઞાનાવા. ૫, દર્શના ૪, અંતરાય છે, અને નિદ્રાદ્ધિક એ ૧૬ પ્ર. ની સત્તાગત સ્થિતિને સર્વોપવર્તન વડે અપવર્ગોને, હવે આ ગુસ્થાના બાકીના કાળ જેટલી બાકી રાખે. માત્ર નિદ્રાદ્ધિકની સ્થિતિ સ્વરૂપની અપેક્ષાએ સમયજૂન રાખે છે. સામાન્યથી કર્મ સ્વરૂપે તે તુલ્ય છે કેમ કે દ્વિચરમ સમયે તેની સ્વરૂપ સત્તાને નાશ થાય છે. પરન્તુ જેની અંદર સ્તિબુકસંક્રમથી તે સંક્રમે છે તે રૂપે છેલા સમયે પણ તેની સત્તા હોય છે. હજી આ ગુસ્થાનને કાળ અંતમું. બાકી છે. અહીંથી માંડીને પૂર્વોક્ત ઘાતકર્મની પ્રકૃતિમાં સ્થિતિઘાતાદિ થતા નથી, શેષ કર્મમાં થાય છે. નિદ્રાદ્ધિક વિનાની તે સેળ કર્મપ્રકૃતિને ઉદય ઉદીરણુ વડે ભેગવતે ત્યાં સુધી જાય કે તેઓની સમયાધિક આવલિકા માત્ર સ્થિતિ રહે, - ત્યાર પછીના સમયે ઉદીરણ પણ બંધ થાય. માત્ર ઉદયાવલિકા જ શેષ રહે. તેને ઉદય વડે જ અનુભવતે ક્ષીણ મેહ ગુ. સ્થાનકના કિચરમ સમયપર્યત જાય, કિચરમ સમયે નિદ્રાદ્ધિકને સ્વરૂપ સત્તાની અપેક્ષાએ ક્ષય થાય અને ૧૪ પ્ર.ને ચરમ સમયે ક્ષય થાય. ત્યાર પછીના સમયે ચારે ઘાતકર્મને સર્વથા ક્ષય થયેલ હોવાથી કેવલી થાય. Page #160 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૧૪૭ સગી કેવલિ ગુણસ્થાનક : મન-વચન-કાયા વડે જેમની વીર્યપ્રવૃત્તિ થતી હોય તેઓ સગી કહેવાય. આ ગુ.સ્થાને ઘાતીકર્મને સર્વથા ક્ષય થઈ ગયે હેવાથી કેવળજ્ઞાન-કેવળ દર્શનાદિ ગુણ પ્રગટ થાય છે. માટે આ ગુ સ્થાના પરમાત્માને કેવલિ' કહેવાય છે. તેમને કાય-રોગ વિહાર અને નિમષ–ઉમેષાદિમાં પ્રવર્તે છે, વાગ દેશનાદિમાં અને મને વેગ અનુત્તરવાસી દેવના સંદેહનું -સમાધાન આપવામાં પ્રવર્તે છે. આવા મનાદિયેગવાળા કેવલીભગવંતનું ગુણસ્થાનક તે સગી કેવલી ગુસ્થાન. કહેવાય છે. જેને અંતર્મનું આયુષ્ય બાકી હોય તે જ વખતે કેવળજ્ઞાન પ્રાપ્ત થાય તે તે ૧૩મું સ્થાન એક અંતમુ. સુધી જ રહે એટલે જઘન્યથી આ ગુસ્થાનને કાળ ૧ અન્તર્યુ.ને ગણાય. અને પૂર્વકેટિ વર્ષના આયુવાળા ગર્ભમાં સાત માસ રહીને ઉત્પન્ન થયા પછી આઠ વરસની ઉંમર થયા બાદ કેવળ-જ્ઞાનદર્શન પ્રગટ કરે તેમને આશ્રયીને દેશના પૂર્વકેટિને ઉકાળ ગણાય. પોતાનું જેટલું આયુ અવશેષ છે તેનાથી અધિક સ્થિતિવાળા વેદનીય નામ અને નેત્ર રૂ૫ ૩ અઘાતી કર્મની સ્થિતિને આયુષ્યની સ્થિતિ સમાન કરી દેવાને જે યત્ન તે સમુદ્ધાત કહેવાય છે. તે સમુદ્ધાત કરવાની ઈચ્છાવાળા સઘળા કેવલી પહેલા પ્રથમ આજિકારણ કરે છે. આ = મર્યાદા, ચેજિકા = વ્યાપાર; કરણ = કિયા. કેવલની દષ્ટિરૂપ મર્યાદાથી અત્યન્ત પ્રશસ્ત એવા મનાદિને જે વ્યાપાર તે આજિકાકરણ કહેવાય. જો કે કેવલી મહારાજને ભેગને વ્યાપાર પ્રશસ્ત જ હોય છે છતાં અહીં એવી વિશિષ્ટ ગપ્રવૃત્તિ થાય છે કે જેની પછી સમુદ્ધાત અથવા વેગના નિરોધરૂપ કિયાઓ થાય છે. કેટલાક આચાર્યો આયોજિકાકરણને આવર્જિતકરણ કે આવશ્યકરણ પણ કહે છે. સમુદ્ધાત તે તેઓ જ કરે છે, જેમની આયુકર્મની સ્થિતિથી વેદનીય નામ-ગોત્ર-કર્મની સ્થિતિ વધુ હોય છે, તેમને જ તે સ્થિતિને કાપીને આયુની સ્થિતિ સમાન કરવાની રહે છે. જેમને Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ચૌદ ગુણસ્થાન એ ચારેય કર્મની સ્થિતિ સમાન જ હોય તેમને તે સમુદ્ધાત કરવાને હોતું નથી. પરંતુ આ આજિક રહે તે દરેક કેવલીભગવંતે અવશ્ય કરે છે માટે તેને આવશ્યકરણવાળા કેવલ સમુદ્ધાત કરે છે જ્યારે બીજા કેવલીઓ ગનિરોધ કરે છે. આ સમુદ્ધાત પણ અન્ત-મું આયુ શેષ રહે ત્યારે જ કરવામાં આવે છે. મતાંતરે ૬ માસનું આયુ શેષ રહે ત્યારે સમુદ્ધાત કહો છે પરંતુ તે મતનું યુક્તિઓથી ખંડન કરીને પ્રસ્તુત મતને જ સ્થિર કરવામાં આવ્યું. પ્ર. શું એ જ નિયમ છે કે કેવલને વેદનીયાદિ કર્મોથી આયુષ્યકર્મની સ્થિતિ ઓછી જ હેય? શું એમ ન બને કે કયારેક કેવલી-મહારાજને વેદનીયાદિ કર્મોથી આયુષ્ય કર્મની સ્થિતિ વધુ પણ હેય! જે તેમ હોય તે સમુદ્ધાત કેવી રીતે કરે? ઉ, નહિ. વેદનીયાદિની સ્થિતિથી આયુની સ્થિતિ તેમને વધારે હોઈ શકે જ, તેમાં જીવસ્વભાવ જ કારણ છે એટલે હવે આયુષ્યની સ્થિતિને કાપવાને અને તેને વેદનીયાદિની સ્થિતિની સમાન બનાવવાને પ્રશ્ન જ રહેતા નથી. જેમ આયુષ્યકર્મ સમયે સમયે નથી બંધાતું જ્યારે જ્ઞાનાવ. આદિ ૭ ય કર્મ સામાન્ય પ્રતિસમય બંધાય છે તેમાં જીવવભાવ જ કારણ છે તેમ પ્રસ્તુતમાં પણ સમજવું. આયોજિકાકરણ કર્યા પછી ઉપરોક્ત કારણે જેમને સમુદ્ધાત. કરવાની જરૂર પડે છે તે તે કેવલી ભગવાન સમુદ્ધાત કરે છે. સમુદ્દાત : સમ = ફરી વાર ઘાત ન કરવો પડે તેવી રીતે, ઉત = અધિકતાથી ઘાતે = વેદનીયાદિ કર્મને વિનાશ. જે ક્રિયાવિશેષમાં થાય તે ક્રિયાને સમુદ્ધાત કહેવામાં આવે છે. આ સમુદ્ધાતને કાળ પૂરા ૮ સમયને હેય છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૧૪૯ ૧ લાસમયે-આત્મા જાડાઈ વડે પિતાના શરીર પ્રમાણ અને લંબાઈમાં ઊર્વ અધે કાન્ત–૧૪ રાજલક પ્રમાણુ લાંબા દંડરૂપરૂપે ફેલાઈ જાય છે. ૨ જા સમયે-ફેલાયેલા તે આત્મપ્રદેશને પૂર્વ–પશ્ચિમ અથવા *ઉત્તર-દક્ષિણ દિશામાં ફેલાવી દઈને કપાટ રૂપે બને છે. ૩ જા સમયે બાકી રહેલી બે દિશામાં કાર્યક્ત ફેલાઈ જઈને મંથાન (રવૈયા) રૂપે બને છે. ૪ થા સમયે-હવે ખાંચાખેંચાવાળે લેકને જે અસંખ્યાત ભાગ બાકી રહ્યો છે ત્યાં પણ તે ફેલાઈ જાય છે. આમ એ આંતર (વિદિશાના) પૂરી દઈને આ ૪ થા સમયે આત્મા ૧૪ રાજક 'વ્યાપી બની જાય છે. હવે ઊલટી ક્રિયા થતી જાય છે. ૫ મા સમયે-આંતરાના ભાગમાંથી પાછો નીકળી જાય છે અને મંથનરૂપે રહે છે. ૬ કા સમયે- બે દિશા છોડી દઈને કપાટ રૂપે રહે છે. ૭ મા સમયે- કપાટ સ્વરૂપ ફેલા સંહરી લઈને દંડરૂપે રહે છે અને ૮ મા સમયે-દંડસ્વરૂપ ફેલા સંહરી લઈને શરીરમાં સ્થિર થઈ જાય છે. આ રીતે અષ્ટસામયિક સમુદ્ધાત કરીને કેવલિ ભગવંત આયુષ્યની અંતમું. સ્થિતિ પ્રમાણ વેદનીયાદિ ૩ ય કર્મની સ્થિતિ કરી દે છે. ગનિરોધ: જે કેવલિ ભગવંતે સમુદ્ધાત કરે છે કે તેઓ સમુદ્ધાત કર્યા પછી અને જે કેવલિ ભગવતેને ૪ અઘાતી કર્મની સ્થિતિ સમાન હવાથી આજિકાકરણ કર્યા પછી સમુદ્ધાત કરવાને નથી. તે બધા ય અંતર્મુ. આયુ શેષ રહેતાં યુગનિષેધ કરે. આ રોગનિરોધથી લેશ્યાને નિરાધ થાય છે અને યોગ નિમિત્તે સ્થતા બંધને (શાતવેદ. રૂ૫) નાશ થાય છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૧૩ મા ગુણસ્થાનવતી કેલિભગત સવૈશ્ય અને સચેાગી કહેવાય છે. ચેાનિરોધ થતાં ૧૪ મા ગુ.સ્થાને તેઓ અલૈશ્ય અને અયાગી મને છે. ૧૫૦ જો પ્રતિસમય ચૈાગ ચાલુ રહે તે ચેનમિત્તક કર્મ બંધ પણ. ચાલુ રહે, તેમ થતાં કદાપિ કાઇના મેક્ષ થાય નહિ માટે યાગનિરાધ અનિવાય છે. ચેાગનિરોધની ક્રિયા કરતાં સચેાગી કેવલિ પરમાત્મા પહેલા બાદર-કાયયેાગના બળથી ખાદર-વચનયોગના નિરોધ કરે છે. તે પછી અંતર્યું. સુધી તે જ અવસ્થામાં સ્થિર રહીને ખા. કાયયેાગના બળથી ખા. મનાયેાગના નિરીષ કરે છે. આ એય વચન મનાયેાગના નિરાધ માટે ખા. કાયયોગ એ અવલખન લેવા માટે વીય વાન આત્માનુ ઉત્કૃષ્ટ સાધન (કણુ) મનાયુ' છે. હવે આ. મનીયેાગના નિરાધ કર્યા પછી અંત. સુધી એ જ સ્થિતિમાં રહીને ઉચ્છ્વાસ-નિ:શ્વાસને અંતર્મુમાં રૅશકે છે. ત્યાર બાદ અંતમુ. સુધી એજ સ્થિતિમાં રહીને સૂક્ષ્મ કાયયેાગના બળથી ખાકા ચેાગના નિરાધ કરે છે. કેમ કે જયાં સુધી માદયોગ હોય ત્યાં સુધી સૂક્ષ્મયાગનું રૂ.ધન થઈ શકતુ નથી. (કેટલાક ખા.કા. ચેાથી જ મા.કા. ચેાનુ રૂધન રહે છે.) ત્યાર બાદ સૂક્ષ્મ કા.ચેાથી અંતમુ.માં સૂ..ચે.ને નિરોધ કરે છે. પછી અ`તમ્રુ. સુધી તે જ અવસ્થામાં રહે છે. ત્યાર બાદ સૂ કી. ચે.થી મૂમનાયેાગ રૂપે છે. પછી અંતર્મુ`. તદવસ્થ રહે છે. ત્યાર આદ સુકા ચાને અ ંતમુ.માં રશકે છે. તે સુ.કા.યા.ને રોકવાની ક્રિયા તે આત્મા સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી નામના શુકલધ્યાનના ૩જા પાયા ઉપર આરૂઢ થાય છે. આ ધ્યાનના ખળી થીરના વન-ઉદરાદિના લાગુ ભાગ પુરાઈ જાય છે અને શરીરના એક ભાગમાંથી આત્મ-પ્રદેશે સકાચાઇ. જઈને શરીરના એ ભાગમાં સ્થિર થાય છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૧૫૧ સગી કેવલિ ગુ.સ્થાનના ચરમ સમયે જે કર્મો સત્તામાં રહ્યા છે તે બધાની સ્થિતિ ૧૪મા અાગીગુણસ્થાનના કાળ જેટલી જ રહે છે. માત્ર જે પ્રકૃતિને અગીગુણસ્થાને ઉદય નથી તેમની સ્થિતિ સ્વરૂપ સત્તા આશ્રયીને ૧ સમય ન્યૂન રાખે છે. સત્તાકાળ આશ્રયીને સામાન્યતઃ દરેક પ્ર. ને કાળ અગી ગુ.સ્થા એટલે જ હોય છે. આ ૧૩ મા ગુણસ્થાનના ચરમ સમયે સૂફમક્રિયા અપ્રતિયાતી ધ્યાન, સઘળી કિટ્ટી (જેનું વર્ણન શસગ્રન્થમાંથી જોઈ લેવું) શાતવેદોને બંધ, નામ-શેત્રકમની ઉદીરણ, ગ; શુકલેશ્યા, સ્થિતિઘાત, રસઘાત, એ સાતે ય પદાર્થને એકસાથે નાશ થાય છે. ત્યાર પછીના સમયે આત્મા અગી કેવલિ થાય છે, જેને ૧૪મું ગુણસ્થાન કહેવામાં આવે છે. ૧૪. અયોગી કેવલી ગુણસ્થાનક : સૂમ કે બાદર કઈ પણ પ્રકારના મન-વચન કે કાયાના પેગ વિનાના કેવલિ–ભગવતનું જે ગુ.સ્થાનને અગીકવલિ ગુસ્થાન કહેવાય. આ ગુસ્થાને રહેલા આત્મા કર્મોને ક્ષય કરવા માટે વ્યુપરત-ક્રિયા અનિવૃત્તિ નામના શુકલધ્યાનના ૪ થા પાયા ઉપર આરૂઢ થાય છે. સ્થિતિઘાતાદિ કઈ પણ યત્ન વિનાના આ પરમાત્મા જે કર્મોને અહીં ઉદય છે. તેમને લેગ દ્વારા ક્ષય કરે છે અને જે કમને અહીં ઉદય નથી તેમને વેદ્યમાન પ્રકૃતિમાં સ્તિબુકસંક્રમ વડે સંક્રમવતા અથવા સ્વિ. સં.વડે વેદ્યમાન પ્રકૃતિરૂપે અનુભવતા ત્યાં સુધી જાય કે અગી અવસ્થાને દિચરમ સમય આવે. તે દ્વિચરમ સમયે દેવદ્વિક આદિ પ્રકૃતિને સ્વરૂપ સત્તાને આશ્રયીને નાશ કરે. કેમ કે ચરમ સમયે અનુભવાતી પ્રકૃતિમાં તે પ્રકૃતિમાં સ્વિ.સંથી સંક્રમી જાય છે. જેને ઉદય છે તે શાતા કે અશાતામાંની એક વેદનીય, મનુગતિ, અનુ. આનુપૂર્વીં, મનુષ્પાયુ, પંચેન્દ્રિય જાતિ, ત્રસ, સુભગ, આદેય, Page #165 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન પર યશ, પર્યાપ્ત, ખાદર, જિનનામ, ઉચ્ચગેત્ર એ ૧૩ પ્રકૃતિની સત્તાના ચરમ સમયે વિચ્છેદ થાય છે. મતાંતરે મનુષ્યાનુપૂર્વી ના ચરમ સમયે ઉદય ન હાવાથી ચિરમસમયે નાશ થાય છે. તેમનુ' કહેવુ એ છે કે જે પ્રકૃતિના ઉત્ક્રય હાય તેને. સ્તિસં થતા નથી, તેથી તે પ્ર.ના દલિક ચરમ સમયે સ્વરૂપે સત્તામાં ઢેખાય છે. અને તેથી તે પ્ર.ના ચરમ સમયે વિò થાય તે પણ ખરાખર છે. પરન્તુ જે પ્ર. ના ચરમ સમયે ઉદય ન ઢાય તેના દલિક ચરમ સમયે સ્વરૂપે સત્તામાં કયી રીતે ડે.ઇ શકે? ૪ આનુપૂર્વી ક્ષેત્રવિપાકી પ્ર. હાવાથી વિગ્રહગતિમાં જ તેના ઉદય હાઈ શકે છે. ભવસ્થને તેના ઉડ્ડયના સ`ભવ નથી. એટલે અયોગીના વિચરમ સમયે જ તેની સ્વરૂપ સત્તાને નાશ થાય છે.” આ મતે દ્વિચરમ સમયે ૭૩ પ્રકૃતિએની અને ચરમ સમયે ૧૨ પ્રકૃતિની ઉદય અને સત્તાના નાશ થાય છે. ત્યાર પછી શિંગના ખધમાંથી છૂટા થવા રૂપ સહકારી કારણથી ઉત્પન્ન થયેલ સ્વભાવથી જેમ એરડી ઊંચે જાય છે તેમ ભગવાન પણ ક્રમના સંબધથી મુક્ત થવા રૂપ સહકારી કારણથી ઉત્પન્ન થયેલ સ્વભાવ વિશેષર્થી ઊ ંચે લાકના અંતે જાય છે. ઋજુ (સીધી) શ્રેણ વડે જતા આત્મા જેટલે આકાશપ્રદેશને અવગાહીને અહીં રહેલા છે, તેટલા જ આકાશપ્રદેશને ઊંચે જતા પશુ અવગાહ તા ૧ જ સમયમાં ૧૪ ગુરુસ્થાનના ચરમ સમય પછીના જ સમયે લેાકના અતે પહોંચી સ્થિર થઈ જાય છે. આ આત્મા લેાકાન્તથી આગળ જઈ શકતા નથી કેમ કે આલેાકમાં ગતિસહાયક દ્રવ્ય ધર્માસ્તિકાય નથીં. સિદ્ધશિલની ઉપરના ભાગમાં ગયેલા તે ભગવાન શાશ્વતકાળ પન્ત એ જ સ્થિતિમાં રહે છે. ફરી કયારે પણ સ`સારમાં આવતા નથી કે જન્મ-મરણુ પામતા નથી, કેમ કે સંસારના ખીજભૂત રાગ અને દ્વેષથી જ આત્માના માક્ષ-પર્યાય નષ્ટ થઈ શકે પરંતુ આ પરમાત્માએ તા તે રાગ-દ્વેષના બીજને ખાળીને ખાખ કરી દીધુ Page #166 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૧૫૭ છે. સર્વથા નષ્ટ થયેલા તે રાગાદિ ફરી ઉત્પન્ન થઈ શકતા નથી. કેમ કે રાગ-દ્વેષની ઉત્પત્તિનું કારણ છે મેહનીયકર્મના પુદ્ગલે. આને તે તે પરમાત્માએ આત્માની ઉપર સર્વથા રહેવા દીધા નથી. તેને પુદ્ગ-ને બંધ ત્યારે જ થાય જ્યારે જીવ સંકલેશભાવ પામે. સિદ્ધ-ભગવંતે સર્વથા સંકલેશે મુક્ત બન્યા છે. માટે જ તેઓ અનંતકાળ પર્યન્ત તે જ સ્થિતિમાં રહે છે. ૮ ય કર્મોના આવરણને નાશ થવાથી તેમનામાં આઠ અક્ષયગુણે (પુર્વે કહ્યા છે તે) ઉત્પન્ન થાય છે. વસ્તુતઃ તે અનંત-ગુણના સ્વામી છે. કેમ કે અનંત દેને તેમણે વિનાશ કર્યો છે. અચરમાવર્તકાળથી માંડીને ચરણાવર્તકાળની અંતિમ સિદ્ધાવસ્થા સુધીનું વિવેચન અહીં પૂર્ણ થાય છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ વિરતિ–ઘર્મ [૧૨] આમ ૧૪ ગુણસ્થાનનું સ્વરૂપ વિચારી આપણે સમ્યક્ત્વ-ધર્મના હેતુભૂત માનુસારિતાને ભાવ વગેરે વિચાર્યા તેની સાથે સમ્યક્ત્વનું સ્વરૂપ પણ જોયું. હવે સમ્યક્ત્વના કાર્યરૂપ ધર્મને વિચારશું અને પછી આ વિવેચન પૂર્ણ કરશું. સમ્યક્ત્વનું કાર્ય વિરતિરૂપ ધર્મ છે. આ ધર્મ બે પ્રકારે છે. દેશવિરતિ અને સર્વવિરતિરૂપ ધર્મ. વિરતિ-ધર્મ એટલે હિંસાદિ સાવદ્યોગથી વિરામ પામી જવું એટલું જ નહિ કિંતુ હિંસાદિ સાવદ્યાગની પ્રતિક્ષાપૂર્વક વિરામ. પામવું તે છે. એટલે હિંસા ન કરવી, જૂઠું ન બોલવું, ચોરી ન કરવી વગેરે ધર્મ નથી કિંતુ હિંસા ન કરવાની, જૂઠું ન બોલવાની, ચોરી નહિ. કરવાની ઈત્યાદિ પ્રતિજ્ઞા કરવી તે ધર્મ છે. જ્યાં સુધી પાપ-કાર્યની પ્રતિજ્ઞા કરવામાં ન આવે ત્યાં સુધી પાપ-કાર્ય ન કરવામાં આવે તે પણ પાપ-કર્મબંધ થયા જ કરે છે. આથી જ શ્રી જિનશાસનમાં કરે તે બધે એટલે જ નિયમ નથી કિન્તુ “ન કરે તે ય બાંધે” તે પણ નિયમ છે. પ્રતિજ્ઞા વિનાના જીવનને અવિરતિનું જીવન કહેવાય છે. કર્મબાધ. થવામાં મિથ્યાત્વ-અવિરતિ-કષાય અને એગ એ ૪ કારણે છે. ૧ લા ૩ ગુણસ્થાને આ ૪ ય બારણાં ખુલાં લેવાથી કર્મબંધ ચાલે છે, ૪ થા ગુણસ્થાને મિથ્યાત્વનું બારણું બંધ થતાં બાકીનાં ૩ થી કર્મને પ્રવાહ ધર્યો આવે છે. ૫ મા ગુણસ્થાને અવિપિતિનું બારણું અડધું બંધ થાય છે. હૃા. ગુણસ્થાને અવિરતિનું આખું બારણું બંધ થતાં કષાય અને ગના Page #168 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ખુલ્લા ખારણેથી કર્મો ધસ્યાં આવે છે. ઠંડ ૧૦ મા ગુણસ્થાન સુધી આ સ્થિતિ ચાલુ રહે છે. ૧૧–૧૨-૧૩ મા ગુણસ્થાને કષાયનું ખારણુ અધ હોવાથી માત્ર ચૈાગ પ્રત્યયિક કમ ખધ થાય છે અને ૧૪ મા ગુણસ્થાને અચેગી ભગવાનને ચાગ ન હેાવાથી તે અંધ પણુ થતા નથી. ૧૫૫ ૫ મા વગેરે ગુણસ્થાને વિરતિધમ પ્રાપ્ત થાય છે. માટે નીચેના ૪ ગુણસ્થાને પાપ ન કરે તે પણ પાપની અપ્રતિજ્ઞારૂપ અવિરતિને અંગે તા જોરદાર કર્મ બંધ ચાલુ જ રહે છે. ૫. પ્રતિજ્ઞા ન કરે પણ મનથી પાપ લે પછી પણ કમ બંધ ચાલુ રહે ? ન કરવાનું નક્કી કરી. ઉ. હા. મની જ નક્કી કરવાની તૈયારી હોય તે તે પ્રતિજ્ઞા લેતાં કેમ અચકાય ? તે જ સૂચવે છે કે કસાટીની પળે પાપ સેવવાની તૈયારી છે. પ્ર. બટાટાની પ્રતિજ્ઞાન કરે અને ખાય નહિ તે પછી બટાટા, ખાધાનું પાપ શી રીતે લાગે ? ઉ. આ અવિરતિનું પાપ છે. ભલે બટાટા જિંદગીમાં કચારે યૂ. ન ખાય છતાં તેની પ્રતિજ્ઞા ન કરનારને એવી સંભાવના તે ઊભી જ છે ને કે ગમે ત્યારે, ગમે ત્યાં, ગમે તે બટાટા તે ખાઈ શકે તે છે જ! જેને પ્રતિજ્ઞા છે તે તે બેધડક કહેશે કે મારે તેવી કાઈ સભાવના જ નથી. જ્યારે મનથી નક્કી કરનારા તેવી સભાવનાને ઇન્કાર કરી શકતા નથી. પ્ર. સભાવના હોય તેથી શું? ખાતે તે નર્થી ને ? ઉ. ન ખાવા છતાં લાખા ટન બટાટામાંના ગમે તે બટાટા. ખાવાની સભાવના છે માટે જ તે પાપ આપે છે. આ વાતને દાખલાએથી વિચારીએ. (૧) ભાડાનું ઘર છે. ભાડુઆત ૧ વર્ષ માટે ખીજે રહેવા. જાય છે. ભાડાના આ ઘરને તાળુ' વાસી દે છે, કાઇને સોંપતા નથી. Page #169 -------------------------------------------------------------------------- ________________ ચો; ગુણસ્થાન ૧૫૬ પોતે તેમાં કાયાથી રહેતા નથી, વાણીથી રહેવાતુ ખેલતા નથી અને મનથી ત્યાં રહેવાના તે વર્ષ માટે વિચાર પણ કરતા નથી. છતાં તેણે મકાન માલિકને ભાડું ભર્યાં કરવું પડે ને? ન રહેવા છતાં રહેવાની સંભાવના ઊભી રાખી છે માટે રહેવાથી જેમ ભાડુ' ભરવું પડે તેમ ન રહેવાથી પણ ભાડું ભરવુ જ પડે. (૨) તમે ઇલેકિટ્રક લાઈટ લીધી. આખા મહિનામાં બિલકુલ વાપરવામાં ન આવે તે પણ અમુક રકમ તમારે ભરવી જ પડે. (૩) શત્રુ ંજયની તળેટીએ પાંચ હજાર માણસના સઘ ચૈત્યવન્દન કરી રહ્યો છે. એ વખતે પર્વત ઉપરથી એક ચિત્તા છલાંગ મારતા ઢાડી આવે તે પાંચે પાંચ હજાર માણુસ નાસભાગ કરે કે એ—ચાર માણસ ? શું ચિત્તો પાંચે પાંચ હજારને ઘાયલ કરવાના કે મારી નાખવાના છે? બહુ બહુ તે ૪-૫ માણસને મારશે. છતાં બધા યુ "કેમ નાસભાગ કરે છે? એનું સમાધાન એ જ છે કે ચિત્તો ૪-૫ ૧ જ ઘાયલ કરવાના હોવા છતાં કયા ૪-૫ ને ઘાયલ કરશે તેવુ કાંઈ નિશ્ચિત નથી હોતુ. એટલે દરેકના મનમાં એમ જ થાય છે કે, હસ ભવ છે એ ૪-૫ માં જ મારા નખર લાગી જાય સભાવનાની રૂએ બધા ય નાસી જાય છે. ,, ! આમ આજે લાઠા સરકાર પાસેથી પ્રાઈઝ-બેન્ડ ખરીઢે છે. લાખ “માસમાંથી હજાર-ઢાઢ હજારની જ લાટરી લાગે છે છતાં લાખ આણુસ તે એન્ડલે છે તેમાં પેાતાની લાટથી લાગી જવાની સંભાવનાની કલ્પના સિવાય ખીજું શું કારણ છે? એટલે જ્યાં સુધી પાપની પ્રતિજ્ઞા નથી ત્યાં સુધી તે પાપની સંભાવના તે ઊભી જ રહે છે અને તેથી જ તે અવિરતિ’ ને લીધે પાપ ક્રમ ખંધ થયા જ કરે છે. જો આમ ન હોય તે આપણા કરતાં નિદાદના જીવે પહેલાં જ્જ માક્ષે ચાલ્યા જવા જોઇએ. એ રીતે આપણે પણ નિગેાદમાંથી સીધા જ માક્ષે ગયા હોત. આ જગતમાં ત્રસ જીવે હાત જ નહિ. Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ ચૌદ ગુણસ્થાન કેમ કે એ નિદાદિના ભારે મોટે ધર્મ કરે છે. તેઓ હિંસા, જુઠ–મૈથુન વગેરે પાપ ક્યાં સેવે છે? “હિંસા વગેરે પાપ ન કરવાં એ જ અહિંસા-સત્ય-અસ્તેયાદિ ધર્મ બની જાય. તે તે નિગદમાંથી જ સીધા મુકિત પુરીમાં જવાનું સુલભ થઈ જાય. પરંતુ તે જીવે સીધા મુકિતમાં જતા નથી એ જ વાત બતાવી આપે છે કે, હિંસા ન કરવી એ જ અહિંસા-ધર્મ નથી કિન્તુ હિંસા ન કરવાની. પ્રતિજ્ઞા કરવી એ જ અહિંસાધર્મ છે. આ પ્રતિજ્ઞારૂપ ધર્મ તે. જીવેને નથી માટે જ તેઓ તે અવિરતિના નિમિત્તે ઘોર પાપ-કર્મનું ઉપાર્જન કરતા રહે છે. વળી જે હિંસા ન કરવી એ જ ધર્મ હોય તો તે હિંસા કરનાર, કસાઈ પણ સ્વર્ગે જશે. કેમ કે ભલે તે રોજ સો જીવની હિંસા કરતો. હોય છતાં વિશ્વમાં રહેલા બાકીના કરડે જીવોની હિંસા તે નથી જ કરતે ને? આથી તેને પણ હિંસાનું પાપ રાઈના દાણા જ જેટલું થશે અને હિંસા ન કરવા રૂ૫ ધર્મ તે પહાડ જેટલું થઈ જશે. પહાડ જેટલે ધર્મ રાઈના દાણા જેટલા પાપને તે ક્યાંય કચડી ન નાખે? આવા આત્માને પણ સ્વર્ગાદિ મળી જાય તે હિંસા વગેરે કરવામાં પણ નારકાદિને ભય કયાં રહ્યો ? સહુ કે માને છે કે કતલખાનાને રાજીખુશીથી ચલાવનારા એ કસાઈઓ કદી સ્વર્ગે જાય નહિ. આર્યદેશમાં એવા બધા પાપધંધાઓને જોરશોરથી વિરોધ થતે જ આવ્યે છે. માટે જ માનવું પડશે કે હિંસાદિ ન કરવા માત્રથી ધર્મ નથી કિન્તુ હિંસાદિ નહિ કરવાની પ્રતિજ્ઞાથી જ ધર્મ છે. આ ઉપરથી ખ્યાલ આવશે કે આપણું જીવનમાં જેને કદી. પણ ઉપયોગ કરતા નથી તેવી અઢળક વસ્તુઓ નહિ સેવવાની પ્રતિજ્ઞા કરી લેવામાં ન આવે તે તે બધાયની અવિરતિનું પાપ. સતત ચાલું રહે અને તેથી પ્રતિજ્ઞાસમય ઘેર કર્મબંધ પણ ચાલુ. જ રહે. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ચૌદ ગુણસ્થાન બટાટા નહિ ખાનારે, સિનેમા નહિ જેનારે, રાત્રે નહિ ખાનારે, પરદેશ કદાપિ નહિ જનારે, લીલોતરી નહિ ખાનારે, તેની તેની પ્રતિજ્ઞા ન કરી હોય તે તે બધું ય પાપ ચાલુ જ રહે છે કેમ કે પ્રતિજ્ઞાવિહેણે જીવ તે પાપ ગમે ત્યારે કરવાની છૂટવાળે (સંભાવના વાળ) છે એ જ એને ઘેર અપરાધ છે. આવા વગર મફતના પાપોથી વિરામ પામી જવા માટે દેશાવગાશિક નામનું ૧૦મું શિક્ષાત્રત (જેને આપણે ૧૪ નિયમ ધારવાનું કહીએ છીએ તે જ આદરવું જ જોઈએ. વંદિત્તા સૂત્રમાં સર્વસાવદ્ય પાપના સંક્ષિપ્ત પ્રતિક્રમણ રૂપ -અવજિસિસ્થાન પર'...ગાથામાં નિષિદ્ધને કરવાનું પાપ કહ્યું છે તેમ વિહિતને નહિ કરવાનું પણ પાપ કર્યું છે. પ્ર. પ્રતિજ્ઞાથી લાભ શું? ઉ. ઉપર જણાવ્યું તે અવિરતિ દૂર થયાને માટે લાભ પ્રતિજ્ઞાથી જ થાય છે. વળી પ્રતિજ્ઞા કરવાથી મન ઉપર બહુ જ સારે કાબૂ સહજ રીતે આવી જાય છે. જે માણસ પ્રતિજ્ઞા (વિરતિ સ્વીકારતા નથી અને મનથી નક્કી કરે છે તેને અવસરે મન ઉપર કાબૂ રાખવાનું અતિરાય મુશ્કેલ કાર્ય બની જાય છે. બનતાં સુધી તે તે વખતે તે માણસ મન ઉપરથી પિતાને કાબૂ ખાઈ જ બેસે છે અને પાપ કાર્ય સેવી નાંખે છે. જ્યારે પ્રતિજ્ઞાવાળા માણસને તે પાપ સેવવાને વિચાર પણ આવતું નથી. દા. તએક માણસ રાત્રે ખાય છે પરંતુ સદ્દગુરુના ઉપદેશથી તેણે રાત્રિભેજનની પ્રતિજ્ઞા કરી. આ પ્રતિજ્ઞા કરવાથી રાત્રે ખાવાના વિચારે સૂર્યાસ્ત થતાં પહેલાં જ મરવા પડે છે. અને વધુમાં વધુ સૂર્યાસ્ત થતાં સુધીમાં તે એ વિચારો મરી જ પરવારે છે. આખી -રાતમાં ગમે ત્યારે તેને ખાવાને વિચાર જ થતું નથી. Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ચોદ ગુણસ્થાન હવે આ પ્રતિજ્ઞા જે અમુક મુદતની હોય તે તે મુદત પૂરી થઈ ગયા પછી તે માણસ કરી પ્રતિજ્ઞા ન લે અને હવે મનથી નકકી કરી રાખે કે, “હવે રાતે ખાવું જ નથી.” તે પણ તે ક્યારેક મન ઉપરને કાબૂ ગુમાવી જ બેસશે અને રાત્રે ખાઈ જ લેશે. આ ઉપરથી એક બીજી પણ વાત ફલિત થાય છે તે પ્રતિજ્ઞા દ્વારા જે કાયાને કાબૂમાં લઈ લેવામાં આવે તે મને કાબૂમાં આવી જાય છે. જેને મને કાબૂમાં લેવું હોય તેણે કાયાને જ કાબૂમાં લેવી પડશે. કોઈ માણસ મોટું ન ખેલતે હોય તે તેનું મેં ખેલાવવા નાક બંધ કરવું પડે, પ્રકાશ જોઈ તે હોય તે દી પકડે પડે, તેમ મનના નિયંત્રણ માટે કાયાને કાબૂમાં લેવી પડે. આની ઉપર આપણા જિંદા વ્યવહારમાં દેખાતે જ દાખલ લઇએ. ૧ માણસ દર પક્ષે એક ઉપવાસનું વ્રત કરે છે. પણ બીજે દિવસે સવારે થાકી જાય છે, એકદમ નબળા પડી જાય છે. પરંતુ પર્યુષણના દિવસોમાં જે તે મન મજબૂત કરી લઈને એકસાથે આઠ ઉપવાસનું પચ્ચ. કરી લે છે તે બીજે દિવસે જરાય નબળે થયેલ દેખાતું નથી. અરે ૫-૫ દિવસ સુધી તેના મેં ઉપર ઉગ્ર તપની અસર દેખાતી નથી. આ જ હકીકત સૂચવે છે કે કાયાના નિયત્રણથી મન ઉપર સજજડ નિયત્રંણ આવી જાય છે. જેમ જેમ કાયાના નિયત્રણમાંથી છૂટવાની મુદતની નજદીક આવતા જવાય છે તેમ તેમ મન ઉપરની પક્કડ પણ આપોઆપ ઢીલી પડતી જાય છે અને મન ખાવા-પીવાના વિચાર કરવા લાગી જાય છે. ૧ ઉપવાસની પ્રતિજ્ઞા ૧૮ કલાક સુધી મન ઉપર કાબૂ જમાવી શકે છે, પછી તે પક્કડ ઢીલી પડે છે. કેમ કે મન જાણે છે કે હવે ૪ કલાકમાં આ નિયત્રણમાંથી મુક્તિ મળવાની છે અને ૮ ઉપવાસની Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ચૌદ ગુણસ્થાન પ્રતિજ્ઞાવાળાનું મન ૫-૬ દિવસ સુધી સ્વસ્થ રહી શકે છે, ત્યાર બાદ નિયત્રણ મુક્તિને કાળ નજદીક આવતાની જાણ થતાં તે ઢીલું પડવા લાગે છે. એટલે આપણે એક સિદ્ધાન્ત બાંધી શકીએ કે કાયાની વિરતિમાં મનની વિરતિ બહુ જ સુલભ થઈ જાય છે. જે કે અહીં એ વાતને ખ્યાલ રાખવે જ કે વસ્તુને છોડવાની પ્રતિજ્ઞા માત્રથી મુક્તિપદ અફર બની જતું નથી. કિન્તુ જેમ વસ્તુ છેડી તેમ વસ્તુ ઉપર રાગ પણ છેડે જ જોઈએ. વસ્તુ હોય કે ન હોય પરંતુ જે તેની ઉપર રાગ–ભાવ ન હોય તે અવશ્ય મુક્તિપદ પ્રાપ્ત થાય છે. પરન્તુ મનને રાગ-ભાવ છેડવા માટે કાયાથી વસ્તુને સંગ છેડે આવશ્યક બની જાય છે. માટે વસ્તુને રાગ ટાળવા વસ્તુ છેડવાની પ્રતિજ્ઞા કરવી જ રહી. રાગભાવને દૂર કરવા માટે આ જ રાજમાર્ગ છે. અનંતા આત્માઓ બાહ્ય સંગત્યાગરૂપ વિરતિમાર્ગના આ રાજમાર્ગેથી પસાર થઈને મુક્તિપદ પામ્યા ત્યારે આંગળીના વેઢે ગણું. શકાય તેટલા જજ આત્માઓ બાહ્ય સંગ ત્યાગ્યા વિના રાગભાવને ટાળીને મુક્તિપદ પામ્યા અને બાકીના અનંતાનંત બાહ્ય સંગવાળા આત્માએ મનુષ્યજીવન-ધર્મશ્રવણ પામીને પણ રાગભાવને ટાળી ન. શક્યા અને સંસારમાં રવડી ગયા. કેવલિ ભગવંતેની નજર સામે આ પરિસ્થિતિ હતી, માટે જ તેઓએ મુક્તિનો માર્ગ તરીકે બાહ્ય સંગત્યાગરૂપ વિરતિમાર્ગને-. પ્રતિજ્ઞાપૂર્વકના સાવદ્ય વ્યાપારના ત્યાગને “ધર્મ” રૂપે કહ્યો. આજે કેટલાય અજ્ઞાની કહે છે કે, “બાહ્ય સંગ ત્યાગ્યા વિના પણ ભરત વગેરે મુક્તિપદ પામ્યા છે માટે મહાવ્રતપ્રતિજ્ઞા કે અણુવ્રત પ્રતિજ્ઞારૂપ સર્વવિરતિ-દેશવિરતિ જીવનની શી જરૂર છે? સંસારમાં હને પણ જે રાગનાશ થયે છે તે તેમ જ કેમ ન કરવું ?” Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ચૌદ ગુણસ્થાન અંતરની બેગ લાલસાએ જ જીવન જીવનેને ખતરામાં ઉતારી જ દે તેવા અભિપ્રાયે ઉચ્ચારવામાં આવે છે. અનંતા બાહ્ય સંગીમાંથી બે-પાંચને મુક્તિ મળી, બાકીના બધા ડૂબી ગયા છતાં એ બે-પાંચને દાખલે લઈને અનંતા ડૂબી ગયા એ ન જોઈને સંસારમાં રહીને ધર્મ કરવાની વાતે કઈ બુદ્ધિથી કરતા હશે એ જ સમસ્યા છે! એવાઓને તે અગ્નિમાં ઝંપલાવવામાં ય વધે નહિ આવે કેમ કે ભલે અગ્નિમાં અનંતા સળગી ગયા હેય પણ સીતાજી વગેરે સતીઓએ તે જ માણે હતી માટે આ સતિયાઓ પણ એમનું જ દષ્ટાન્ત લેશે ને ? ભલે અનંતા જ ઝેર ખાઈને મર્યા હોય પણ બે-પાંચ તે બચ્યા હશે માટે એમને જ દાખલે લઈને એ ય ઝેર ખાવા તૈયાર થશે ને ? ભલે નાગાઓને દુનિયા ધિક્કારતી હોય પણ કેટલાય નગ્નને તે દુનિયા પૂજે છે ને? માટે તેમને જ દાખલો લઈને તેઓ કપડાં ઉતારી જ નાંખશે તેમ લાગે છે. ભલે લાખો ખુદાબક્ષો વગર પૈસે મુસાફરી કરવાથી પકડાઈ ગયા હોય કે ખૂનીઓ ખૂન કરીને ફાંસીને માંચડે ચડડ્યા હોય પણ કેટલાક તે તેમાંથી ઉગરી પણ ગયા છે. માટે તેમને જ દાખલે લઈને તેઓ પણ એવું જ તેફાન કરે તે ય નવાઈ નહિ. કેમ કે આ લેકે વ્યવહારને તે માનતા જ નથી. (વસ્તુતઃ તે શુભ વ્યવહારને જ માનતા નથી.) એટલે ખૂન વગેરે કરવાને વ્યવહાર નિલેપ ભાવે કરે તે તેમને તે મુક્તિપદ જ મળે છે ને? ગમે તેની મા-બેટી ઉપર બળાત્કાર કરે કે પિતાના તેવા સ્વજને ઉપર બળાત્કાર કરે તે ય નિર્લેપ ભાવે તેઓ કરવાનું કહે એટલે તે અવસ્થામાં ય મુક્તિપદ હથેલીમાં એ આવીને પડી જાય ! ચૌ. ગુ. ૧૧ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ અધિકારી કરાર કે નારીના સગા માસોને ચૌદ ગુણસ્થાન અસ્તુ. એવા પામરોની વાતેથી સયું! શ્રી જિનેશ્વરદેવે તે પિતાના કેવળજ્ઞાનના પ્રકાશમાં મન ઉપરના વિરાગ-ભાવને પ્રાપ્ત કરવા મનનું નિયણ અનિવાર્ય જોયું પણ તે માટે કાયાના નિયત્રણ વિના ચાલી નથી શકતું તે રાજમાર્ગ અને આપણને જણાવ્યું. માટે હવે બહુ જ સારી રીતે નિશ્ચિત થાય છે કે મનની રાગ રિષભાવની વિરતિ વિના મુક્તિ નથી. એની સાથે એ વાત પણ નિશ્ચિત થાય છે કે મનની વિરતિ કાયાની વિરતિ વિના શક્ય નથી. રાજ્ય-વ્યવહારમાં પણ તે તે પક્ષના પૂરેપૂરા વફાદાર માણસને ચ તે તે હો સ્વીકારતી વખતે વફાદારીના સોગંદ લેવા પડે છે. પછી તે સરદાર, મોરારજી કે નહેરુ કાં ન હોય ! તે વખતે તે તે અધિકારી પુરુષો જે ધર્મ પાળતા હોય તે ધર્મનું વિશિષ્ટ પુસ્તક હાથમાં રાખવું પડે છે. ખ્રિસ્તી હોય તે હાથમાં બાઈબલ રાખીને, મુસલમાન હેય તે કુરાન રાખીને, હિન્દુ હોય તે ગીતા રાખીને કે જૈન હોય તે કલ્પસૂત્ર રાખીને સોગંદ લે છે. કેટેમાં કે ઈન્કમટેક્ષ ઓફિસમાં પણ કેટલીક વાર આ રીતે ધર્મગ્રન્થ પકડાવીને, તેની સાથે સઘળા પ્રશ્નોના ઉત્તર આપવાનું જણાવવામાં આવે છે. આમ દેવ-ગુરુની સાક્ષીએ વિરતિ (પાપ વ્યાપાર નિવૃત્તિ)ની સોગંદ (પ્રતિજ્ઞા) વિધિ કરાય ત્યારે જ તે તે વસ્તુની અવિરતિને માનવજીવનમાંથી અસ્ત થય ગણાય. શ્રી જિનશાસનમાં માત્ર મનના રાગ-રષ વિનાની માનસિક વિરતિને જ જણાવવામાં આવી નથી. કિન્તુ વાણી અને કાયાના અશુભ વ્યાપારની વિરતિને પણ એટલું જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આથી જ સર્વ સાવદ્ય ગાદિની પ્રતિજ્ઞાનું ઉચ્ચારણ કરતાં માત્ર “ ળ” ન કહેતાં તેની સાથે વાયTU TU T” પણ કહ્યું જ છે. દેશ–પ્રતિજ્ઞા કરનારાઓને પણ મનાદિ ૩ ગની યથાયોગ્ય પ્રતિજ્ઞા હેાય જ છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૧૬૩ મ. પાંચે ય ઇન્દ્રિય પોતપોતાના જે વિષયનું ગ્રહણ કરે છે તેમાં જે કર્મસંબધ થાય છે તેમાં મુખ્ય કારણ તે તે તે વિષયમાં રાગ-દ્વેષ રૂપે પરિણમતું મન જ છે, તે પછી મનથી જ પ્રતિજ્ઞા કેમ ન કરવી ? “વાયા[ sigr' કહેવાની શી જરૂર? ઉ. પાંચ ઇન્દ્રિય અને મન એ બન્નેને કર્મબંધના પૃથફ પૃથફ કારણ તરીકે એટલા માટે જણાવ્યાં છે કે પાંચ ઇન્દ્રિયેના શબ્દાદિ વિષયમાં ઇન્દ્રિયની પ્રવૃતિ વિના વિકલ્પ માત્રથી પણ જીવ કર્મબંધ કરે છે. આ અંગે શાસ્ત્રમાં તન્દુલ-મસ્યની વાત આવે છે કે એ મશ્ય માત્ર મનના રૌદ્રપરિણામથી જ ૭મી નારકનું આયુ નિકાચિત કરે છે. જેમ આ રીતે એકલું મન પાપ કરી શકે છે અને તેથી જ મનની શુદ્ધિ વિના કાયાના શુદ્ધ વ્યાપારે પણ નિષ્ફળ કહ્યા છે, તેમ એ પણ સમજી રાખવી કે કાયાની શુદ્ધ-પ્રવૃત્તિ વિના મનની શુદ્ધિ પ્રાયઃ અશકય છે. એટલે મન અને વચન-કાયા બધાયની શુદ્ધિ અનિવાર્ય બની રહે છે. માટે એ ૩ ય ના સાવદ્યાગની પ્રતિજ્ઞા આવશ્યક બની છે. આજે કેટલાક કહે છે કે ખાવા-પીવામાં, કે બેગ ભેગવવામાં અમને કશું પાપ લાગતું નથી કેમ કે અમારું મન એકદમ શુદ્ધ છે, એને ખાવા-પીવામાં કશે રાગ નથી. દેહ અને આત્માની ભિન્નતાનું વિવેકજ્ઞાન જે મનને થઈ જાય છે તે મન ખાતા–પીતા જાણે છે કે એ તે કાયા ખાય છે, આત્મા નહિ, ઈત્યાદિ.” આ બધી વાતે જીવલેણ ભેગ-લાલસામાંથી જન્મ પામી છે. એકાન્ત નિશ્ચયનું સેવન વગ-લાલસા વિના શકય જ નથી. એવાને પૂછવું જોઈએ કે, જે તારું મન શુદ્ધ જ હોય તે તારે હાથ ભેજનમાં કેમ પડે છે ? તું સ્ત્રીને સ્પર્શ કેમ કરે છે? શરીરને સ્નાન કેમ કરાવે છે ? શુદ્ધ મનથી અશુદ્ધ પ્રવૃત્તિ થાય ખરી ? શુદ્ધ મન તે વિતરાગ પાસે કાયાને દેડાવે, વિરાગીનાં વચન કાનને સંભળાવે, જિનેશ્વરના વ્યવહાર-માર્ગ તરફ ઝૂકી ઝૂકીને માથું Page #177 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુરુસ્થાન ૧૬૪ નમાવડાવે શુદ્ધ મન શુભ-વ્યવહારમાં કાયર ખને અને અશુભ-વ્યવહારમાં પ્રવૃત્તિ કરે, છતાં વ્યવહાર માત્રને વાણીથી ઇન્કારે! અને અશુભ વ્યવહારમાં પ્રવૃત્તિ થવામાં ક્રમબદ્ધ પર્યાયનું આહું ધરે ! જિનાક્ત વ્યવહારમાગમાં તે શુભ વ્યવહારનું જોરદાર આચરણુ.. કરીને અશુભ વ્યવહારાને ધક્કો મારવાના છે, જે અશુભ વ્યવહાર ટાળ્યા ન ટળે તેને માટે ય ભારે અજ પે અનુભવવાના છે. કાંટાથી કાંટા નીકળે તેમ (શુભ) વ્યવહારથી (અશુભ) વ્યવહાર દૂર થાય. આટલું થયા પછી જ નિશ્ચયની સાધના થાય, જેમાં શુભ વ્યવહાર પણ દૂર થાય. આ પામરા–નિશ્ચયવાદીઓ-નિશ્ચયમાર્ગોમાં તેા છે જ નહિ. કિન્તુ વ્યવહારમાગ માં પણું ઊભા રહી શકયા નથી કેમ કે એમના જીવનમાં અશુભ વ્યવહાર ખીચાખીંચ ભર્યાં પડ્યો છે. જિનાક્ત વ્યવહાર માર્ગ વાળા જીવમાં અશુભ વ્યવહાર હાય નહિ અને ડાય તે ય જે તેને ભૂંડા-ડેય-માનતા હોય તે જ તે આત્મા તેમના શુભ. વ્યવહારથી જિનાક્ત વ્યવહારમાગે રહી શકવાને લાયક છે. જીવન અથવા તેવી શુભ વ્યવહાર એટલે પ્રતિજ્ઞા (વિરતિ)મય જીવનની પૂરી તાલાવેલીપૂર્વકનુ ધાર્મિક જીવન. પ્ર. ૪થા ગુરુસ્થાને પણુવ્રત--પચ્ચખ્ખાણુ વગેરે હાય છે. તા પણ ત્યાં રહેલા જીવને અવિરતિ કેમ કહ્યો છે ? કૃષ્ણમહારાજાએ પણ ઉપવાસ વગેરે પ્રતિજ્ઞા કરી છે તે તેમને ૫ મા દેશવિરતિ ગુણસ્થાને કેમ ન કહ્યા ? ઉ. શાસ્ત્ર-પરિભાષામાં પ્રાણાતિપાત વિરમણાદિ રૂપ ગુણવ્રતા –ઉત્તમ કે મહાવ્રતામાંના એકને પણ સ્વીકાર-તેને વિરતિ કહી. છે. કૃષ્ણાદિમાં તેમાંનું એક પણ ત્રત સ્થૂલી પણ ન હતુ' માટે તેમને ૫ મા ગુણસ્થાનના સ્વામી કહ્યા નથી. પ્ર. પાપ તે પ્રાણાતિપાતાદિ ૧૮ છે છતાં પ્રતિજ્ઞા ૧ લા પાંચની જ સ્થૂલી કે સથી કેમ લેવાય છે ? Page #178 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૧૬૫ ૪, ૧ લા પાંચની પ્રતિજ્ઞા થયા પછી બાકીના ૧૩માં આપોઆપ વિવેક આવી જાય છે. ૧૩ ય પાપનું બધું બળ આ પાંચમાં છે. એ પાંચનું બળ તૂટયા પછી બાકીનાં ૧૩ પાપનું બળ તૂટી પડે છે. માટે ૫ ની વિરતિ લેનાર ૧૮ યની વિરતિ લેનાર કહેવાય. આત્માના કાતિલ દુશ્મન સમાં ૧ લાં પાંચ પાપ છે. તેમને કાબૂમાં લઈ લીધા પછી બીજા ૧૩ દુશમને તદુન કાયર બની જાય છે. તેઓ આપ આ૫ કાબૂમાં આવી જાય છે. અથવા તે એ ૧૩ પાપના હથિયાર રૂ૫ પહેલાં ૫ પાપે છે. એટલે પાંચ પાપની વિરતિ રૂપે એ હથિયાર ઝુંટવાઈ જતા નિઃશસ્ત્ર બનેલાં તે ૧૩ પાપ કાંઈ જ કરી શકતાં નથી. પ્ર. અભવ્યજીવ ચારિત્ર્ય લેતાં પહેલાં પાંચેય પાપનું પચ્ચખાણ કરે છે. તે ય બાકીનાં ૧૩ પાપ તેમાં ય છેલું મિથ્યાત્વનું પાપ તે જરાય નબળું નથી. ઉ. પહેલાં પાંચ પાપના અભવ્યને પચ્ચખાણ એ વસ્તુતઃ પચ્ચખાણ જ નથી. કેમ કે તેની પાછળ એક્ષને-આશય જ નથી. એથી એમનાં એ પચ્ચખાણ પણ કદાપિ મોક્ષસાધક બની શકતા નથી. આથી દ્રવ્યથી પચ્ચ. લેવા છતાં પણ વસ્તુતઃ તેઓ ૧૮ ય પાપના સેવનારા જ કહેવાય છે. અસ્તુ. આ ઉપરથી આપણે જોયું કે “વિરતિ ભાવનું આ જીવનમાં કેટલું મહત્વ છે? વિરતિ એ જ ધર્મ છે, અવિરતિ એ જ ભયંકર પાપ છે. વિરતિધરને અનાગાદિથી કદાચ હિંસા થઈ જાય તે ય તે અહિંસક છે અને અવિરતિધર હિંસા ન કરે તે ય હિંસક છે. સમ્યક્ત્વને ભાવ પ્રાપ્ત થયા પછી આત્મા વ્રત-પચ્ચખાણાદિ વિરતિના વ્યવહારમાર્ગ તરફ અવશ્ય મૂકે છે. કર્મવશાત, વિરતિ ધવિનાનું જીવન જીવવું પડે તે ય તે અવિરતિના જીવનમાં પાણી વિના ચાછલી જેમ તરફડે તેમ તરફડતે રહે છે. અવિરતિની Page #179 -------------------------------------------------------------------------- ________________ ચોદ સ્થા ૧૬૬ પાસે રહેવા છતાં અવિરતિની તરફ તેને ભારે ધિક્કાર–સૂગ હોય છે. અને વિકૃતિ દૂર હોવા છતાં તેના ભારે પ્રેમી હાય છે. સમ્યક્ત્વભાવના કાર્ય રૂપ વિરતિ એ પ્રકારની છે : (૧) કેશવતિ અને (ર) સવિરતિ. દેશથી વિરતિભાવ પ્રાપ્ત કરનાર સમ્યકત્વી પ મા ગુણસ્થાનના સ્વામી બને છે. જ્યારે સથી વિરતિભાવ પ્રાપ્ત કરે છે ત્યારે તે અવિરત સમ્યકત્વી કે દ્વેશવિરત સમ્યકત્વી આત્મા ૬ ઠ્ઠા સરિતાદિ ગુણસ્થાનના સ્વામી બની શકે છે. અહીં આપણે ૪થા, ૫ મા અને ૬ ઠ્ઠા ગુરુસ્થાનના વિચાર કરવા છે. આ ૩ ય ગુણુસ્થાનની પૂર્વભૂમિકારૂપ સામાન્યતઃ માર્ગાનુસારી ભાવ છે. યદ્યપિ કેટલીક વાર એવુ પણુ ખની શકે છે કે માર્ગાનુસારિતાને ભાવ ક્રમશઃ પ્રાપ્ત થયા વિના જ ૪ થા વગેરે ગુણસ્થાનની પ્રાપ્તિ થઈ જાય તથાપિ સામાન્યતઃ ક્રમ પ્રમાણે એમ કહી શકાય કે માર્ગો. નુસારિતાના ગુણાની પ્રાપ્તિપૂર્વક સમ્યકત્વાદિ ભાવાની પ્રાપ્તિ થાય. પરન્તુ આ હકીકતને નિયમ રૂપ માની લેવી જોઇએ નહિ. માર્ગોનુ.ભાવના ૩૫ ગુણ્ણા આપણે પૂર્વે જોઈ ગયા. આ ૩૫ ગુણેમાં આપણે એવા અનેક ગુણા જોયા જેમાં સાંસારિક વ્યવહાર-કૌટુંબિક-ષ્ટિ પણ જણાતી હોય. હવે આપણે વિરતિધની પૂર્વભૂમિકારૂપ શ્રાવકના ૨૧ ગુથ્રે જોવા છે. આ ૨૧ ય ગુણા વ્યક્તિગત છે અને સાંસારિક વ્યવહારને અનુલક્ષીને નથી. માર્ગોનુ.ભાવના ૩૫ ગુણ્ણા વ્યવહારબુદ્ધિ કરે છે અને શ્રાવકના ૨૧ ગુણ વ્યવહારશુદ્ધિ સાથે વિરતિધમના બીજને ચેાગ્ય આત્માની ભૂમિ તૈયાર કરે છે. લૌકિક વ્યવહારશુદ્ધિ વિના આત્મશુદ્ધિની લાકોત્તર સાધનાને ચેાગ્ય ભૂમિ તૈયાર થતી નથી. માટે પ્રથમ માર્ગોનુ.ભાવના ગુણાનુ જીવન અને ત્યાર પછી વિરતિધમની ભૂમિકારૂપ ૨૧ ગુણેનું જીવન Page #180 -------------------------------------------------------------------------- ________________ ચઠ ગુણસ્થાન ૧૬૭. પ્ર. આ ૨૧ ગુણે ક્યા ગુણસ્થાને હોય ? ઉ. આ પ્રશ્નને ઉત્તર આપવા પૂર્વે એ વાત સમજી લેવી જોઈએ કે આ ૨૧ ગુણે ધર્મની-વિરતિધર્મની ચેગ્યતા માટેના છે. દેશવિરતિધર–પ માં ગુણસ્થાનને સ્વામી, સર્વવિરતિધર ૬ ઠ્ઠા વગેરે ગુ. સ્થા. ને સ્વામ–આ બે જેમ ધમ છે તેમ અવિરત સમ્યગ્દષ્ટિ– ૪થા ગુસ્થાને સ્વામી પણ બાહ્ય ત્યાગ–તપાદિ કરવાથી ધમી છે. આમાં પ મા ગુણસ્થાનને વિરતિધર્મ એ ગૃહસ્થને વિશેષ ધર્મ કહેવાય છે. ૬ ઠ્ઠા ગુ સ્થા. ને સર્વવિરતિધર્મ એ મુનિ-ધર્મ છે, જ્યારે ૪ થા ગુણસ્થાને રહેલા સમ્યગ્દષ્ટિને જિન-પૂજા, દેશના-શ્રવણ, નવકારશી વગેરે વ્રત–પચ્ચખાણને તેને ધર્મ એ ગૃહસ્થને સામાન્ય ધર્મ છે. આમ ૩ પ્રકારના ધર્મ થયા. અવિરતિ શ્રાવકધર્મ – વિરતિ શ્રાવકધર્મ - સર્વવિરતિ સાધુધર્મ. ગૃહસ્થને સામાન્યધર્મ – ગૃહસ્થને વિશેષ ધર્મ - સાધુધર્મ (૪થું ગુ. સ્થા) (૫ મું ગુ. સ્થા) (૬ હું ગુ. સ્થા) આ ૩ય પ્રકારના ધર્મની એગ્યતા માટે ૨૧ ગુણે કહ્યા છે. જેમ એક જ દીવાલ ઉપર શ્રેષ્ઠ શ્રેષ્ઠતર-શ્રેષ્ઠતમ ચિત્ર દેરી શકાય છે તેમ ૨૧ ગુણેથી ૩ ય પ્રકારની ગ્યતાને પાર પાક થતાં ૩ ય પ્રકારનું જીવન પ્રાપ્ત થઈ શકે છે. - ધર્મસંગ્રહના આ વચન ઉપરથી એમ કહી શકાય કે ૨૧ ગુણે અવિરતશ્રાવક જીવનની પ્રાપ્તિ માટે પણ હોઈ શકે છે એટલે અવિરત સમ્યગ્દષ્ટિના ૪ થા ગુણસ્થાનથી આ ગુણને સદ્ભાવ હેય. પ્ર. ૨૧ ય ગુણેની સિદ્ધિ થાય તે ઉપરોક્ત ૩ માંથી ગમે તે ધર્મ પ્રાપ્ત થઈ શકે કે ઓછા ગુણ પણ ચાલે ? ઉ, જે આત્મા ૨૧ ય ગુણયુક્ત હેય તે ઉપરોક્ત ધર્મની પ્રાપ્તિ માટે ઉત્તમ ગણાય, ૨૧ માંથી ૧૫–૧૬ ગુણોવાળે પણ ભાગના ગુણવાળ) હોય તે તે ધર્મગ્યતામાં મધ્યમપાત્ર ગણાય Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ચૌદ ગુણસ્થાને અને ૨૧ માંથી ૧૦-૧૧ (અડધા) ગુણવાળે હેય તે જઘન્યપાત્ર ગણાય. જેનામાં ૧૦-૧૧ ગુણ પણ ન હોય તે ધર્મગ્ય ગણાય નહિ. આ પ્રમાણે ધર્મરત્ન-પ્રકરણમાં કહ્યું છે. * શ્રાવકના ર૧ ગુણે : (ગુણ ગુણને કથંચિત્ અભેદ છે માટે અહીં ગુણેને નિર્દેશ કર્યો છે.) ૧. અશુદ્ર - ઉતાવળીયે અને છીછરે નહિ કિન્તુ ઉદારધીર-ગંભીર. ૨. રૂપવાન :- પાંચે ય ઇન્દ્રિયોથ પૂર્ણ-બેડરહિત પરિપૂર્ણ અગોપાંગવાળું અને સુન્દર શરીર જેને હેય તે રૂપવાન કહેવાય. ૩. પ્રકૃતિસૌમ્ય - રવભાવથી જ પાપકર્મ નહિ કરનારે. ૪. કપ્રિય - નિંદા, જુગાર, શિકાર વગેરે શાસ્ત્રોક્ત લેકવિરુદ્ધ કાર્યોને નહિ કરનાર–સદાચારી. ૫. અફેર – પ્રશસ્ત ચિત્તવાળો, કષાયના કલેશ વિનાને પ્રસન્ન ચિત્તવાળા. ૬. ભરૂ :- અલક-પરલોકનાં દુઃખે અને અપયશથી ડરનારો. ૭. અશઠ - વિશ્વાસનું પાત્ર, કોઈને નહિ ઠગનારે, પ્રશંસાને રોગ્ય. ૮. સુદાક્ષિણ્ય - બીજાની પ્રાર્થનાને ભંગ નહિ કરતાં સ્વકાર્ય છેડીને પણ તેનું કાર્ય કરનારે. ૯. લજજાળુ :- અગ્ય કાર્યો કરતાં લજજા પામનાર અને અંગીકૃત કાર્યને પૂર્ણ કરનારે. ૧૦. દયાળ –દુઃખ, દારિદ્રો વગેરે પ્રાણ પ્રત્યેના દયાના પરિણામવાળે. ૧૧. મધ્યસ્થ-સૌમ્યદકિટ - રાગદ્વેષરહિત લેવાથી યથાસ્થિત વસ્તુતત્વને વિચાર અર્થાત્ હેય-ઉપાદેયમાં વિવેકવાળે. Page #182 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૧૬૯ ૧૨. ગુણરાગી –ગુણ-ગુણને પક્ષપાત કરનાર, નિર્ગુણની ઉપેક્ષા કરનાર, પ્રાપ્તગુણની રક્ષામાં તથા નવા ગુણની પ્રાપ્તિમાં ઉઘમવંત. ૧૩. સત્કથક:ધર્મકથાની રુચિવાળે અને વિકથામાં અરુચિવાળે. ૧૪. સુરક્ષયુક્ત :- આજ્ઞાંકિત, ધર્મ, સદાચારી અને ધર્મકાર્યોમાં સહાયક પરિવારવાળે. ૧૫. સુદીર્ઘદશ :- સૂફમવિચારપૂર્વક જેનું પરિણામ સુન્દર જણાય તેવાં કાર્ય કરનાર, ૧૬. વિશેષજ્ઞ –પક્ષપાત વિના વરતુના ગુણદેષને સમજનારે. ૧૭. વૃદ્ધાનુગ :- નાના કે મોટા શુદ્ધ પરિણત બુદ્ધિવાળા હેય તે સાચા વૃદ્ધ કહેવાય. તેવા પુરુષોની સેવા કરનાર અને તેમની શિખામણને અનુસરનારે. ૧૮. વિનીત :- મોક્ષનું મૂળ વિનય છે એમ સમજી અધિક - ગુણીને વિનય કરનારે. ૧૯. કૃતજ્ઞ :- બીજાએ કરેલા ઉપકારને નહિ વિસરતાં પ્રત્યુ - પકારની ભાવનાવાળે. ૨૦. પરહિતાર્થકારી :- નિઃસ્વાર્થ પાપકારકરણ સ્વભાવવાળે. • (દાક્ષિણ્ય ગુણવાળે પ્રાર્થના કરનાર પ્રત્યે ઉપકાર કરે છે જ્યારે આ પ-પ્રાર્થના વિના સ્વભાવથી જ પરહિતરત હોય છે.) ૨૧. લબ્ધલક્ષ્ય - ચતુર, ધર્મવ્યવહારને જલદી સમજનારે. અવિરત શ્રાવક-ધર્મને અધિકારી કેણું ? અવિરત શ્રાવક-ધર્મના અધિકારી જીવ (૪ થા ગુણસ્થાનવાળા) : શ્રાવકધર્મ વિધિપ્રકરણની ૪ થી ૭ મી ગાથામાં ભગવાન હરિભદ્ર' સૂરિજી મહારાજાએ અવિરતશ્રાવક (૪ થા ગુસ્થાને શ્રાવક) જીવના - અધિકારી જીવનાં ૩ લક્ષણ બતાવ્યાં છે. ૧. અથ, ૨. સમર્થ, ૩. શાસ્ત્રઅનિષિદ્ધ. અર્થી : વિનયવાન, આપમેળે સામે આવેલે, ધર્મજિજ્ઞાસુ. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ સમય :- ધમ ધીર, ધનિલય-ધમ સ્થિર. શાસ્ત્ર ત્ર—અનિષિદ્ધ :– ૧. બહુમાન, ૨. વિધિતત્પરતા, ૩.ઔચિત્યવાન ચો ગુરુસ્થાન (૧) બહુમાનયુક્ત : ધ કથાપ્રિય, નિંદાનું શ્રવણ નહિ કરતે, નિર્દેકની દયા ચિંતવતા, તત્ત્વમાં મનની એકાગ્રતાવાળા અને તત્ત્વને તીવ્ર જિજ્ઞાસુ. (૨) વિધિતત્પર :– ગુરુવિનયકારી, કાલે ક્રિયાકારી, ચિત આસનસેવી. યુક્ત સ્વરવાળા અને સ્ત્રોપયાવાળા પ્રધી ધર્મક્રિયામાં આદરવાળા. (૩) ઔચિત્યવાન :–àાકપ્રિય, અનિંદિત ક્રિયાકારી, આપત્તિમાં દીય રાખનારા, યથાશક્તિ ત્યાગવાળા, લબ્ધલક્ષ્ય ઇત્યાદિ ઔચિત્યને જાળવતા. આવી ગ્યતાવાળાને તેઓશ્રીએ અવિરતશ્રાવકધમ અધિકારી જણાવ્યા છે. વિરત શ્રાવધમની યાગ્યતા : એ જ ગ્રન્થની ખીજી ગાથામાં તેઓશ્રીએ વિરત- શ્રાવકધર્મ ની ચેાગ્યતાઓ ખતાવી છે. ત્યાં તેઓશ્રીએ કહ્યું છે કે, (૧) જે આત્માને સમ્યગ્દર્શન આદિ ગુણ પ્રાપ્ત થયા હોય. અને જે નિત્ય ગુરુમુખે જિનવાણીનું શ્રવણુ કરતા હાય શ્રાવકજીવનની ઉત્તમ સમાચારીને સાંભળતા હોય તે સાચા વિરત શ્રાવક કહેવાય. વળી અતિ તીવ્ર ક્રમના હ્રાસ થતાં જિનવાણીને જે ઉપયોગપૂ ક સાંભળે તે ઉત્કૃષ્ટ શ્રાવક કહેવાય. ટૂંકમાં શ્રાવક શબ્દને ઘટતા અસાધારણ ગુણે જેનામાં હોય તે જ વિરત શ્રાવકધમ ના અધિકારી અની શકે છે. આ જ રીતે સાધુધમની ચેગ્યતા પણ અન્યત્ર જણાવેલ છે. પરન્તુ આપણે તે વિચાર આગળ ઉપર કરશું. Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૭* ચૌદ ગુણસ્થાન પ્ર. ૪થા ગુણસ્થાના અવિરત સમ્યગ્યદૃષ્ટિને તમે અવિરત શ્રાવક કેમ કહે છે ? શ્રાવક તે દેશવિરત જ હોય. અને તે અવશ્ય પાંચમે ગુણસ્થાને જ હેય. જે જીવ અવિરત છે તે તે શ્રાવક હોઈ શકે જ નહિ, અને જે શ્રાવક હોય તે તેને અવિરત કહેવાય નહિ. છતાં. અવિરત-શ્રાવક-ધર્મ એવું ધર્મનું વિરોધાભાસી વિશેષણ કેમ આપ્યું છે? ઉ. ૫ મા ગુણસ્થાનકની દેશવિરતિ શ્રાવકની કક્ષાને ખેંચી : લાવનાર ૪થા ગુણસ્થાનની જિનપૂજા, વ્રત-પચ્ચ. રૂપ દ્રવ્યવિરતિની ક્રિયાઓ બને છે માટે તેવી ક્રિયાઓ કરનાર ૪ થા ગુણસ્થાનના અવિરત સમ્યગ્દષ્ટિને શ્રાવક કહી શકાય. આ હકીકત વ્યવહારનયથી કારણમાં કાર્યોપચાર કરીને સમજવી. આથી જ ધર્મ સંગ્રહકારે કહ્યું છે કે સમ્યકત્વને અંગીકાર કરનારે શરૂઆતથી જ સમ્યકત્વની શુદ્ધિ, માટે અને વિરતિના અભ્યાસ માટે ધર્માનુષ્ઠાને કરવાં જોઈએ. શ્રાદ્ધવિધિ ગ્રન્થની ટીકામાં પણ પૂ રત્નશેખરસૂરિજી મહારાજાએ, આ સંબંધમાં કહ્યું છે કે “આત્માએ (૧) મિથ્યાત્વના કાર્યોને ત્યજી દેવા જોઈએ, (૨) પ્રતિદિન ત્રિકાળ જિનપૂજાદિ-છેવટે એકવાર પણ જિનપૂજાદિ કરવાં અને દેવવંદન-ચૈત્યવંદન કરવું, (૩) જ. થી એકવાર પણ ગુરુ પાસે જઈને દ્વાદશાવર્તાદિ વંદન કરવું. ગુરુને ચેગ ન મળે તે પણ તેમને નામે ચ્ચાર કરીને જ ભાવવન્દન. કરવું. (૪) વળી અષાઢ માસીમાં રજ અને શેષકાળમાં પાંચ પર્વતિથિએ થાશક્તિ અષ્ટપ્રકારી જિનપૂજા કરવી ઇત્યાદિદેવગુરુ-સંબંધિત અનેક ધર્માનુષ્ઠાન કરવાનું કહ્યું છે. તે સિવાય નવપદજી. વગેરે નિમિત્તને કાઉસગ્ગ, ઓછામાં ઓછા ૩૦૦ કને સ્વાધ્યાય જ. થી, નમુક્કાર સહિત પખાણ, સાંજે ચૌવિહારાદિનું પચ્ચખાણપ્રતિક્રમણ સામાયિક વગેરે સ્વશક્તિ અનુસાર કરવાને નિયમ કરવાનું જણાવેલ છે. આ રીતે ૪ થા ગુણસ્થાને અવિરત સમ્યગદષ્ટિ (શ્રાવક)ને વિરતિધર્મને અભ્યાસ કરવાનું વિધાન કર્યું છે. પ્ર. વિરતિના પરિણામ વિના જ પચ્ચખાણ પ્રતિક્રમણ વગેરે વિરતિ-કાર્યો કરવાનું કહેવામાં આવે તે પછી ગુણસ્થાનની મર્યાદ વીકના જણાવેલ સામાયિક પગે સારી Page #185 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૧૭ર કયાં રહે? ૪ થા ગુણસ્થાને જિનપૂજા. જિનવાણીશ્રવણ વગેરે ભલે હાય પણ વિકૃતિરૂપ પચ્ચખ્ખાણ વગેરે ૫ મા ગુણસ્થાનની ક્રિયાએ ક્રમ સભવે? તેમ થતાં તે અવિરતિ ગુ,સ્થા.જ કેમ રહેશે ? વળી જ મા વગેરે ગુણુસ્થાનના વિરતિના અધ્યવસાય તે તે તે કર્મોના ક્ષયા-ક્ષાપશમાદિર્શી પ્રગટે છે તે અધ્યવસાય (ભાવ) શું ઔયિક ભાવની આપણી ક્રિયાએથી ખે'ચાઇ આવવાના છે? એમ કાંઇ ૪ થું ગુ.સ્થાન પસુ ખની જશે ? * શાસ્ત્રકારાએ અવિરતિ ગુસ્થાને વિરતિધમ ની ક્રિયાઓના અભ્યાસરૂપે અભાવ કહ્યો નીં. માત્ર વિરતિના યથા અધ્યવસાયરૂપ ધના ત્યાં અભાવ કહ્યો છે. વિરતિના પરિણામ ન હોવા છતાં વિધિપૂર્વક શુદ્ધતાદિનું ગ્રહણ-પાલન કરનારાને તે ક્રિયાના અભ્યાસથી જ વિરતિના અધ્યવસાયને પ્રાપ્ત કરી આપે તેવા ક્ષાપશમભાવ વગેરે પ્રગટી જાય છે. અને તેથી વિરતિનું પરિણામ પણ પ્રગટે છે. ત્યાર પછી વિરતિ પરિણામપૂર્વક કરાતી ક્રિયાર્થી એ "પિરણામ વધુને વધુ શુદ્ધ થતુ જાય છે. આમ શુદ્ધક્રિયાથી પરિણામ શુદ્ધિ અને પરિણામશુદ્ધિથી ક્રિયાશુદ્ધિ વધતી જાય છે. અહીં પિરણામથી 'પતન થતુ નથી. માટે કારી ઔદયિક ક્રિયા નિષ્ફળ છે’ એવું કહીંને સભ્ય ક્રિયામાં પ્રમાદ કરવા ઉચિત નથી. યત્ન કરવાર્થી ઉપર ઉપરનાં ગુણુસ્થાનાની પ્રાપ્તિ પણ સુલભ ખની જાય છે. ભગવાન હભિદ્રસૂરિજી મહારાજાએ પણ પચાશકજી પ્રકરણના પ્રથમ પંચાશકમાં કહ્યું છે કે, “શુરુની પાસે શ્રુત-ધર્માદિનું ગ્રહણુ કરવું, સમ્યક્ત્વ તથા વ્રતાદિનું દ્રવ્યર્થી ગ્રહણ કર્યાં બાદ તેની ક્રિયા– આમાં યત્ન કરવાથી સમ્યકત્યાદિ પરિણામ ન પ્રગટયા હોય તેને તે -પરિણામ વધુ શુદ્ધ થાય છે. સમ્યક્ત્વભાવને કે વિકૃતિ-પરિણામને શકનારું માહનીયકમ સાપક્રમી હાય છે એટલે કે યત્ન કરવાથી નાશ પામે તેવુ... હાય છે. Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ચોદ, ગુણસ્થાન જે તે ક્રિયાદિને યત્ન કરવામાં ન આવે તે તે અશુભકર્મોને ઉદય થઈ જતાં સમ્યકત્વાદિ ઉચ્ચારતાં જે શુભ પરિણામ હોય તે ય નષ્ટ થઈ જાય છે. ક, સમ્યકત્વને કે વિરતિનું પરિણામ પ્રગટયા વિના તેનું ગ્રહણ થાય શી રીતે? ઉ. ગુદિના વેગે થયેલા શસ્ત્રશ્રવણાદિ બાહ્ય નિમિત્તોથી જીવ. તે તે પરિણામ વિનાને લેવા છતાં સમ્યક્ત્વ કે વ્રતાદિનું ગ્રહણ કરે છે. આગમમાં પણ કહ્યું છે કે, “ભવ ચકમાં જીવ દ્રવ્યથી અનંતીવાર શ્રાવકાદિપણું પ્રાપ્ત કર્યું છે. આ ઉપરથી એમ કહેવાય કે પરિણામ વિના પણ તે વ્રતાદિનું ગ્રહણ થઈ શકે છે. પછી વિધિપૂર્વક તે. વ્રતાદિનું પાલન કરવામાં આવે તે તે તે આવારક કર્મને ક્ષયપ થઈ જતાં પરિણામ પ્રગટી જાય છે. આમ ક્રિયા કરવાથી અછતાં પરિણામ પણ પ્રગટી શકે છે અને તે યત્ન ન કરવાથી પ્રાપ્ત પરિણામે, પણ નષ્ટ થાય છે માટે ગ્રહણ કરેલા સમ્યકૃત્વ કે અણુવ્રતાદિનું નિત્ય સ્મરણ કરવું જોઈએ. અંગીત સમ્યક્ત્વાદિનું બહુમાન કરવું જોઈએ. તેના પ્રતિપક્ષી મિથ્યાત્વાદિનું હેય રૂપે ચિન્તન કરવું જોઈએ. અને પ્રાપ્ત કરેલા દ્રવ્ય ગુણસ્થાનથી ઉપરના ગુણસ્થાનની પ્રાપ્તિ માટે તલપવું જાઈએ. ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજાએ પણ સમ્યક્ત્વાદિના પરિણામ ન હોવા છતાં ગુરુ પાસે સમ્યક્ત્વાદિને સ્વીકાર કરવાનું જણાવ્યું છે.. સઘળી ક્રિયામાં અભ્યાસથી જ કુશળતા પ્રગટે છે. લૌકિક–વ્યવહારમાં પણ આ બાબત સર્વાનુભાવસિદ્ધ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, “જીવ આ જન્મમાં ગુણ કે દેષને જે જે અભ્યાસ કરે છે, તે તે અભ્યાસના યોગે પરલેકમાં તે તેવા તેવા ગુણે કે. દેને પ્રાપ્ત કરે છે.” આપણે પૂર્વે જેયું કે ૧૨ વ્રતમાંથી એકાદ વ્રતનું પણ પાલન હોય તે જ તે સમ્યક્ત્વી આત્મા દેશવિરત શ્રાવક કહેવાય છે, તેમનામાં. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ચૌદ ગુણસ્થાન • એક પશુ વ્રતના પાલન વિનાના જિનપૂજા નવકારશી, પચ્ચક્ખાણુપ્રતિક્રમણાદિ કરતા શ્રાવક ૪થા ગુણસ્થાનના અવિરત શ્રાવક કહેવાય છે. ઉપદ્રેશરત્નાકર ગ્રન્થમાં પૂ. મુનિસુન્દરસૂરીશ્વરજી મહારાજાએ તે કહ્યુ છે કે, “૧૨માંથી ૧ પશુ વ્રતના પાલન વિનાના સમ્યક્ત્વી (કે મંદમિથ્યાત્વી) આત્મા નવકારશી પચ્ચ. વગેરે કરે તે પણ શ્રાવક ન કહેવાય કેમ કે એ તે શ્રાવકાભાસ છે. કેમ કે વસ્તુતઃ તેને શ્રાવકધમ હજી પરિણમ્યા નથી.” પ્ર. ધમ સગ્રહ ગ્રન્થની ૨૧ મી ગાથાની ટીકામાં કહ્યુ છે કે, સમ્યગ્દશનના પરિણામ થયા વિના ત્રતાદિ ગ્રહણ કરવાથી તેનું સાચું ફળ પ્રાપ્ત થતું નથી, માટે સમ્યક્ત્વ વિના વ્રતે લઈ શકાય નહિ.’ વળી ત્યાં જ હ્યું છે કે, પ્રલયકાળના અગ્નિથી ફળવાન વૃક્ષા પણ નમી પડે, ખળી જાય અને ભસ્મીભૂત થાય તેમ મિથ્યાત્વ ભાવથી સ પવિત્ર ત્રતાદિ નાશ પામે છે.' આ વાકયો તે સમ્યવના ભાવમાં વિરતિ– ક્રિયાને અને મિથ્યાત્વભાવમાં સમ્યકત્યાદિની બધી ક્રિયાના નિષેધ નથી કરતા ? ઉ. આ વાકયો નિશ્ચયનયનાં છે. અર્થાત્ પ્રસ્તુત નિષેધ નિશ્ચયનયથી કરવામાં આવ્યા છે. એ જ ગ્રન્થકારે આગળ ઉપર વ્યવહારનયર્થી અછતા પરિણામે પણ તે તે ગુ.સ્થાની ક્રિયા કરવાનું વિધાન કર્યું" જ છે, છતાં તે એ વાતા ભિન્ન ભિન્ન નયી ઢાવાથી પરસ્પર વિરોધી બનતી નથી. હા, એ જંત સાચી છે કે તે તે પરિણામ પૂર્ણાંકના તે તે વ્રતાદિ જ સાચુ' ફળ આપી શકે છે પરન્તુ એ પરિણામ લાવવા માટે અભ્યાસ દારૂપે તે તે તેનુ પાલન તો કરવુ' જ રહ્યું. તે અભ્યાસર્થી પરિણામ પ્રાપ્ત થાય એટલે પરિણામપૂર્ણાંકના તે વ્રતાદિ બની જતાં મુક્તિનું સાચુ ફળ આપનારા અને. ભાવશ્રાવકનાં લક્ષણો ૫, ૪ થા ગુરુસ્થાને રહેલા પ્રતિક્રમણ-પચ્ચખ્ખાણુ વગેરે કરતા સમ્યકત્ત્રને પણ તમે શ્રાવક કહે! છે તે તે શ્રાવકરૂપે કે “ભાવ-શ્રવક રૂપે કહા છે ? Page #188 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૧૭૫ ઉ. વ્યવહારનયથી ભાવશ્રાવક રૂપે કેમ કે વ્યવહારનય તા શ્રાવકશબ્દની વ્યુત્પત્તિ જેનામાં ઘટે તેને ભાવશ્રાવક માને છે. ગુરુપદેશને સાંભળે તે શ્રાવક' એ વ્યુત્પત્તિએ ૪ થા ગુસ્થાનના સમ્યકત્વો પણ ગુરુપદેશ સાંભળે માટે ભાવ-શ્રાવક જ કહેવાય. જ્યારે નિશ્ચયનયર્થી તા સમ્યવાન નિત્ય ગુરુપઢ઼શશ્રવણુ કરનાર, અણુવ્રતી ૫ મા ગુ.સ્થાનના સ્વામી જ ભાવશ્રાવક કહેવાય. ભાવશ્રાવકના પણ ૩ ભેદ કહ્યા છે. ૧. દશનશ્રાવક ૨. ભાવશ્રાવક ૩. ઉત્તરગુણશ્રાવક. હવે આપણે ૫ મા ગુરુસ્થાનના સ્વામાં દેશવિરતિધ ધર ભાવ શ્રાવકનાં લક્ષણા જોઈએ. શાસ્ત્રકાર ભગવતાએ ભાશ્રાવકનાં ૨૩ લક્ષણા ખતાવ્યાં છે. જેમા ૬ ક્રિયાગત લક્ષણૢા છે અને ૧૭ ભાગવત લક્ષા છે. ભાવશ્રાવકની ક્રિયાને ઉદ્દેશ્તને કરાતાં લક્ષણા ક્રિયાગત લક્ષણ કહેવાય, જ્યારે તેના ભાવને ઉદ્દેશીને કરાતાં લક્ષણા ભાવગત લક્ષણૢા કહેવાય. : આ લક્ષણાનુ' વિવેચન ધ રત્ન પ્રકરણના આધારે આપણે એઇશુ ક્રિયાગત છે લક્ષણ : ૧. કૃતત્રતકર્માં, ૨. શીલવંત ૩. -ગુણુત, ૪. ઋજૂવ્યવહારી, ૫. ગુરુસુશ્રષક, ૬. પ્રવચનકુશલ. ૧. કૃતવ્રતકર્મા :— આ ક્રિયાગત ૧ લા લક્ષણુના ૪ પ્રકારો “ પડે છે. (૧) ધમ શ્રવણેાવત-પાતે જેના અગીકાર કર્યાં છે તે સભ્યકવત્રતાદિ ગુણ્ણાનુ” અને જે ત્રતાના અંગીકાર હવે કરવાના છે તે વ્રતાનું વર્ણન વિનય બહુમાન પૂર્ણાંક હ ંમેશ ગીતા ગુરુ પાસેથી સાંભળે. (૨) જાણકાર-વ્રતાદિના ભેદ, ભાંગા, અતિચારાદિના જાણુ, (૩) વ્રતગ્રાહક-તે વ્રતાદિને તૈવ-ગુરુ સાખે યાવજ્જુજીન્ન માટે “કે મર્યાદિત કાળ માટે ઉચ્ચરનારા. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ચૌદ ગુણસ્થાન (૪) વ્રતપાલક–રેગાદિના કે દેવાદિ ઉપસર્ગના પ્રસંગે પણ સત્ત્વથી ચલાયમાન ન થઈ સ્થિરતાપૂર્વક વ્રતને સંપૂર્ણપણે પાળનારે. ૨. શીલવંત :-સદાચારી. આ લક્ષણુના ૬ અવાક્તર પ્રકાર પડે છે. (૧) આયાતનસેવી-જ્યાં ધમજનેને સંબંધ થાય તે ઉપાશ્રયાદિ આયાતન કહેવાય. આવા સ્થાને માં વધુ સમય રહેનાર અને. આનાથી વિરુદ્ધ અનાયતનને વર્જનારે. () નિષ્કારણ પરગૃહ-અગમન: સુદર્શન શેઠને નિષ્કારણ પરગૃહગમન કરવાથી કલંક લાગ્યું હતું. માટે ભાવAવક કારણ. વિના પગૃહમાં ન જાય. (૩) ઉભટવેષત્યાગી-ધમાં શાન્ત પ્રકૃતિવાળ હોય તેથી તે ઉભટવેષ ન પહેરે.” એ સિદ્ધાન્ત બાંધીને ભાવશ્રાવક પિતાના સ્થાનદેશકુલના આચારને ઉચિત પિષિાક પહેરે. (૪) અસત્યવચનત્યાગી– કામવિકારજનક શબ્દ કે ગાળો. વગેરે અસભ્ય શબ્દ તે ન બેલે. (૫) બાલક્રીડાવજંક : અજ્ઞાનીને ઘટે તેવી જુગાર વગેરે. અનર્થદંડના કારણભૂત બનતી ક્રિયાઓ નહિ કરનારે. (૬) મિષ્ટભાષિકાર્યકર- નેકરે વગેરે પાસેથી મીઠાં વચનથી કામ લેનારે. ૩. ગુણવંત : આ લક્ષણે પાંચ પ્રકારનાં છે. (૧) સ્વાધ્યાયમી - વૈરાગ્યના કારણભૂત વચનાદિ સ્વાધ્યાયમાં. પ્રમાદ નહિ સેવનારે. (૨) કિધમી તપ– નિયમ–વંદનાદિ જિનેક્ત ક્રિયામાં ઉદ્યમી રહેનારો. (૩) વિનયે ઘમી ; ગુણિયલને કે વડીલે વગેરેને-ઊભા થવુંઆસન આપવું, વગેરે વિનય કરનારો. Page #190 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન (૪) સગ અભિનિવેશી :- સકાય માં ગુરુ-વચન માન્ય કરનારી, અસત્ય સમજાતાં સત્યને સ્વીકારનારા. (૫) જિનવચન રુચિવાળા :- ધ શ્રવણુ વિના સમ્યક્ષ નિર્માળ ન થાય.' એવી માન્યતાપૂર્વક હમેશ ધમ શ્રવણુ કરનારા. ૪. ઋજુ શુદ્ધ વ્યવહારી; ભાવશ્રાવકનાં ક્રિયાગત ૪ લક્ષણના ૪ પ્રકાર છે. (૧) યથા ખેલનારા નિષ્કપટભાવે સ્પષ્ટ સત્યવક્તા. (૨) અવંચક ક્રિયાવાળા બીજાને ઠગવાના ઉદ્દેશથી કાઇ પણ કામ નહિ કરનારા. - - પડે છે. ૧૭૭ (૩) ભાનિ અપાયનિવેદ્યક અન્ય ચેાગ્ય જીવને સાંસારિક સુખભાગથી નીપજનારાં ક્રુતિ દુઃખાની સમજણ આપી તેમને તે સુખભાગના ત્યાગ કરવાના માગે વાળવાના યત્ન કરનારા. કાગ્રહ વિનાને ઝરુ ડી દઈને - (૪) નિષ્કપટ મૈત્રીવાળા – ચેાગ્ય છવા સાથે નિઃસ્વાથ ભાવે . શુદ્ધ મૈત્રી કરનારા. માયા-અસત્યાદિ સ્ત્ર-પરને અહિત કરનારા હાય છે માટે તેના ત્યાગવાળા આ ૪ ય પ્રકારને ભાવશ્રાવક સેવે છે. ૫. ગુરુસુશ્રૂષક : ગુરુસેવાકારી-આ લક્ષણુના પણ ચાર પ્રકાર (૧) સેવાકારી – ગુરુને જ્ઞાનાનાદિમાં વિઘ્ન ન થાય તેમ, તેમની ઈચ્છાનુસાર અનુકૂળતા જાળવીને સ્વયં સેવા કરનારા. (૨) સેવાકારક ગુરુના ઉપકાર આદિના વર્ણન દ્વારા અન્ય જીવામાં ગુરુ-ખહુમાન પેદા કરી તેમના દ્વારા ગુરુની સેવા કરાવનારા. (૩) ઔષધાક્રિપ્રાપ્યક સ્વયં અથવા અન્ય દ્વારા જરૂર પડે ત્યારે ગુરુને ઔષધાદિ આપનારો. ચૌ. ગુ. ૧૨ Page #191 -------------------------------------------------------------------------- ________________ १७८ ચોદ ગુણસ્થાન (૪) ઈછાનુસારી – નિત્ય ગુરુબહુમાનપૂર્વક તેમની ઈચ્છાને અનુસરનારો, યદ્યપિ માતા-પિતાદિ પણ ગુરુ કહ્યા છે તથાપિ અહીં ધર્મગુરુને અધિકાર હોવાથી આચાર્ય ભગવંતાદિ ધર્મગુરુને લીધા છે. ૬. પ્રવચનકુશલ સિદ્ધાન્ત સમજવામાં કુશલ. આ લક્ષણના છ પ્રકાર પડે છે. (૧) સૂત્રકુશલ :- જે કાળે શ્રાવકને ઉચિત જે જે મૂળસૂત્રો ભણવાને અધિકાર હોય તે સૂત્રોને ગુરુ પાસે વિધિપૂર્વક ભણેલે. (૨) અર્થકુશલ - ગીતાર્થ સંવિગ્ન ગુરુ પાસે સૂત્રોનાં વ્યાખ્યાને સાંભળીને સૂવાર્થજ્ઞાનમાં નિપુણ બને. (૩-૪) ઉત્સર્ગ:- અપવાદ કુશલ – ઉત્સર્ગ એટલે સર્વસામાન્ય મુખ્ય માર્ગ અને અપવાદ એટલે તથાવિધ જીવને ઉદ્દેશીને પુષ્ટાલંબનને કારણિક માર્ગ. આ બે માર્ગમાં પ્રવીણ હેય તે શ્રાવક કેવળ ઉત્સર્ગ કે અપવાદને નહિ સેવતાં, જ્યારે કારણ ન હોય ત્યારે ઉત્સર્ગમાર્ગે ચાલે અને દ્રવ્ય-ક્ષેત્રાદિ તથાવિધ કારણ ઉપસ્થિત થતાં અપવાદનું આલંબન લઈને પણ પિતાના દાનાદિ ધર્મો કે ગ્રતાદિનું પાલન કરે. દા. ત. સાધુને ઉત્સર્ગમાર્ગે નિર્દોષ આહારાદિ વહેરાવવામાં શ્રાવકને ઘણે લાભ કહ્યો છે માટે તે નિર્દોષ જ વહેરાવે, પણ સાધુને માંદગી હોય કે આહારાદિ દુર્લભ હોય, તેવા પ્રસંગોમાં આઘાકમાં આદિ દેષિત વાપરવાનું પણ વિધાન છે, એમ જાણતું હેવાથી તેવા સમયે દેષિત આહારદિ પણ વહેરાવે. તે વખતે દેષિત કેમ વહોરાવાય ? એ વિચાર ન કરે. (૫) ભાવકુશલ :- વિધિસહ ધર્માનુષ્ઠાન કરવામાં કુશલ સ્વયં વિધિમાં આદરવા, વિધિઅનુષ્ઠાન કરનારાનું બહુમાન કરનારો અને સામગ્રીના અભાવે પિતે વિધિપૂર્વક ન કરી શકે તે પણ વિધિપૂર્વક કરવાના મનોરથવાળ. વિધિમાર્ગ (જિનાજ્ઞા)ને પક્ષપાતી. Page #192 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૧૭૯ (૬) વ્યવહારકુશલ : ગીતાર્થ પુરુષોએ ચલાવેલા ધર્મવ્યવહારમાં કુશલ અર્થાત્ દેશકાળાદિની અપેક્ષાએ લાભ-હાનિ કે વધુ લાભ-ઓછું નુકસાન વગેરે ગુરુલાઘવને સમજનારે. આ રીતે ૬ પ્રકારે પ્રવીણ શ્રાવકને પ્રવચનકુશલ કહ્યો છે. ભાવશ્રાવકનાં ભાવગત ૧૭ લક્ષણે : ભાવશ્રાવકની ક્રિયાને ઉદ્દેશીને તેનાં (ક્રિયાગત) ૬ લક્ષણ કહ્યાં. હવે ભાવગત ૧૭ લક્ષણે જોઈએ. ૧. સ્ત્રી–પરાધીનતા મુક્ત : અનર્થના ઘર સમી, દુર્ગતિના દ્વારા રૂપ સ્ત્રીને જાણ ભાવશ્રાવક સ્ત્રીને પરાધીન ન હોય. ૨. ઈન્દ્રિય-પરાધીનતામુક્ત : સ્વભાવથી જ ઘડા જેવી -ચપલ પાંચ ઇન્દ્રિયે દુર્ગતિના માર્ગે આત્માને તાણ જાય છે એમ સમજતા ભાવશ્રાવક ઈન્દ્રિયોને ગુલામ ન હોય કિન્તુ જ્ઞાનાદિ બળથી તેને નિગ્રહ કરનારે હેય. ૩. ધન-લેભત્યાગી : “ધન-કહેવાય છે અર્થ, પણ કરે છે અનર્થ. તેને મેળવવાને યત્ન એટલે કલેશ-કંકાસ અને દુર્ગતિ મેળવવાને યત્ન. અન્તત: અસાર.” આવું સમજતે ભાવશ્રાવક ધન મેળવવાને લેભ ન કરે, પણ સંતેષ રહે અને પુણ્યને મળેલી તમીને પણ દાનાદિ માર્ગે વાપરે. ૪. સંસારથી ઉદાસીન : “સ્વરૂપતઃ દુઓની ખાણ સામે સંસાર. જેણે તેને પક્ષપાત કર્યો તેઓએ અતિ કડવા વિપાકે જોયા.” " વિડંબનામય સંસાર જાણીને તેના કાર્યોમાં ભાવશ્રાવક આનંદ ન માણે કિન્તુ ઉદાસ રહે. ૫. અનાસક્ત : વિયેને અપાતમધુર અને વિપાકકટુ જાણે. તેને ભક્તા દીર્ઘકાળ સુધી દુઃખી થાય એમ જાણીને ભાવશ્રાવક એ વિષય-ભેગોમાં આશક્ત ન થાય, ૬. અપારંભી : જીવનનિર્વાહ ન થાય એટલે આરંભ કરે પડે તે ય દુભાતા દિલે શક્ય એટલે શેડે જ આરંભ કરે. તીવ્ર Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ચોદ ગુણસ્થાન આરંભવાળાં કાર્યો તે ઈચછે પણ નહિ. આરંભ-મુક્ત બનેલા બીજા ધમી જીની પ્રશંસા કરે. તેમ જ સર્વ જી તરફ દયાળુ હોવાથી ગૃહસ્થાવાસમાં પણ આરંભેને વહેલામાં વહેલી તકે તજવાની ભાવના સે. ૭. કારાગાર સમે ગૃહસ્થાવાસ : ચારિત્ર્ય મહકર્માના ઉદયે ઘરવાસ ન છેડે તે પણ તે કર્મોના આવરણને ખસેડવા માટે શુદ્ધશ્રાવકધર્મ પાળે. ગૃહસ્થાવાસને કારાગાર સમે માને. એવા કારાગારમાં પુણ્યદયે ગમે તેટલું સુખ મળે તે ય કારાગારનું. એ તેને ન ગમે. કર્મરાજની નજરકેદમાં રહીને સુખ ભેગવવાનું તેને જરા ય રુચે નહિ, ૮. સમ્યક્ત્વી : જિન-વચનની અવિહડ શ્રદ્ધાવાળો એને જ અથ પરમઅર્થ માને. બાકી બધું જુલમગાર માને. જૈન–ધમની શેભા વધે તેવી પ્રભાવના કરે, ગુરુ-ભક્તિ કરે. અને નિર્મળ સમ્યક્ત્વનું પાલન કરે, ચિન્તામણિરત્નને પણ આ સમ્યક્ત્વ રત્ન પાસે તુચ્છ માને. ૯. લેકહેરીત્યાગી : ગાડરિયા પ્રવાહે ચાલતા ગતાનુગતિક લેકનું સ્વરૂપ સમજે અને તેથી લકસંજ્ઞાને ત્યાગ કરી દરેક કાર્યમાં દૌર્યપૂર્વક સૂમ બુદ્ધિથી વિચારીને જેમ વિશેષ લાભ થાય તેમ વર્તવા ઈચ્છે. (છતાં લેકમાં ધર્મ-હીલના ન થાય તેની કાળજી રાખે.) ૧૦. જેનાગમપક્ષપાતી : પરકમાં સુખી કરનાર જિનાગમ સિવાય કંઈ જ નથી એમ માનતે ભાવશ્રાવક દરેક કાર્યમાં જિનાજ્ઞાનું પાલન કરવા પૂર્ણ ભાવના રાખે. ૧૧. દાનાદિ ધમ_એવી : આવક–જાવક અને શરીરબળ, વગેરેને વિચાર કરી, શક્તિને ગોપવ્યા વિના જેમ ઉત્તરોત્તર વધુ થઈ શકે તેમ દાનાદિ ધર્મોની આરાધના કરે. ૧૨. ધર્મક્રિયાકારી: ચિન્તામણિરત્ન સમાં દુર્લભ અને એકાન્ત હિતકર ધર્માનુષ્ઠાન કરવાને અવસર પામી નિરતિચાર-- પણ તે ધર્મોનું આરાધન કરે. અજ્ઞાની માણસે તેની હાંસી કરે તે. તેની ઉપેક્ષા કરીને મહાકલ્યાણકારી ધર્માનુષ્ઠાનેનું પુનઃ પુનઃ સેવન કરે, Page #194 -------------------------------------------------------------------------- ________________ ચી: ગુણસ્થાન ૧૩. મ દુષાય : શરીરને ટકાવવા પૂરતા જરૂરી ધન-આહારસ્વજન-ઘર આદિ સસારગત પદાર્થોને માનીને તેની ઉપર રાગ-દ્વેષ ન કરે; પુણ્યયેાગે બધું સારુ મળે તે ય તેમાં આનંદ ન માને અને પાપકમ યાગે ખરાબ કે ઓછું મળે તેા ય મનથી દીન ન બને. અર્થાત્ સુખમાં લીનતા ન પામે, દુઃખમાં દીનતા ન અનુભવે. ધ્યેયમાં સમતા સેવે. ૧૪. કેદાગ્રહ-ત્યાગી : ઉપશમને જ ધર્મના સાર માનતા. આત્મહિતાથી ભાવશ્રાવક ધ વિષયમાં રાગ—દ્વેષથી દુરાગ્રહ ન કરે. પશુ સ વિષયમાં તે દુરાગ્રહ છેડે. સત્યને આગ્રડી અને. મધ્યસ્થ રહે, પણ પેાતાનુ જ સાચુ” એમ ન માને. ૧૧ ૧૫. સ્વજનાદિ સંબધના સ્વરૂપજ્ઞાતા : સઘળા પદાર્થો ક્ષણુ–ભંગુર છે, અનિત્ય છે. એમ સમજતે ધન-સ્વજન વગેરેના ખાદ્ય સમંધ રાખવા છતાં તેને આત્માથી પર માને. ૧૬. વિષય-ભાગ સ્વરૂપજ્ઞાતા : ભાવશ્રાવક સૌંસારના વિષયાના ભાગસુખી વિરક્ત બનેલા હોય છે. પાંચે ય ઇન્દ્રિયાના ભાગે ગમે તેટલા ભાગવવા છતાં કદી તૃપ્તિ થવાની જ નથી, વાસનાની તૃપ્તિ કરવા દ્વારા વાસનાને શમાવવા, એક વાર પણ વિષય- સંચાગ કરતા આત્મા જીવલેણ ભૂલ કરી દઇને પોતાની જાતને દ્રુતિના દ્વારે ધકેલી દે છે. કેમ કે વિષય-ભાગથી તૃપ્ત ન થતાં તે વધુ પડતા અતૃપ્ત થતા જાય છે.” આવી દૃઢ માન્યતાને લીધે ભાવશ્રાવક સ્વાર્થી વિષય-ભાગ જરત્તા નર્થી. માત્ર ખીજાઓનુ દાક્ષિણ્યતાી ભાગવે તે ય સ્વયં તે માગાને અસાર માને, તેમાં આનંદ ન માને, તીવ્ર આસક્તિ ન કરે. ૧૭, નિસગૃહસ્થજીવન : ગૃહસ્થજીવનને આજે કાલે ડુ” એવી સંસારત્યાગની તીવ્ર ભાવનાપૂર્વક જ્યાં સુધી સંસારમાં રહેવુ' પડે ત્યાં સુધી રહે પણ એ ઘરવાસને પારકી વેઠ રૂપ માની વેશ્યાની માફક હૃદયના પ્રેમ વિના અને સભાળે. ડુ Page #195 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન અહી ભાવશ્રાવકનાં ભાગવત ૧૭ લક્ષણનું વિવેચન પૂગુ થાય છે. શ્રી ચેોગશાસ્ત્રના ૩જા પ્રકાશના ૧૯ મા શ્લેાકમાં મહાશ્રાવકનુ લક્ષણુ કરતાં કહ્યું છે કે વ્રતધારી ભક્તિપૂર્વક સાત ક્ષેત્રમાં ૧૮૨ ૧ ૨ ૩ ૪ મ ७ (જિનમંદિર, મૂત્તિ, જિનાગમ, સાધુ, સાધ્વી, શ્રાવક શ્રાવિકા) તથા દયાર્થી અતિ દીન-દુ:ખીઓમાં પેાતાના ધનને વાપરતા શ્રાવક મહાશ્રાવક કહેવાય છે. શ્રાવક અને મહાશ્રાવકના ભેદ : પ્ર. શ્રાવક અને મહાશ્રાવકમાં ફેર શું છે ? ઉ, શ્રાવકધમની કરણી કરતાં અવિરત સમ્યગ્દષ્ટિને પણ શ્રાવક કહેવાય છે તેમ એક-બે-ત્રણ વગેરે વ્રતને ધારણ કરતે દેશવિરત શ્રાવક પણ શ્રાવક કહેવાય છે; જ્યારે નિરતિચારપણે ૧૨ ય વ્રતનું પાલન કરતા શ્રાવક મહાશ્રાવક કહેવાય છે. કર્યુ છે કે, જેને સમ્ય. જીનાદિ પ્રાપ્ત થયાં હોય અને જે સાધુપુરુષેના મુખે શ્રાવકનાં કબ્યા વગેરે રૂપ ઉત્તમ સમાચારીનુ નિત્ય શ્રવણુ કરે તે શ્રાવક કહેવાય. અથવા નિરુક્ત અર્થ મુજખ પદાર્થોના ચિંતનથી પેાતાની શ્રદ્ધાને દઢ કરે (શ્રા) હંમેશાં સુપાત્રમાં દાન વા (વ) અને ઉત્તમ મુનિની સેવાથી પાપને વિખેર છે (ક) તેને શ્રાવક કહેવાય છે. જ્યારે સઘળાં તેનું નિરતિચાર પાલન કરનારા, ૭ ય ક્ષેત્રમાં નિમ્મૂળ ભક્તિી ધન ખર્ચવાથી જૈનદર્શનના પ્રભાવક બનેલા, અને દીન દુ:ખૌ એમાં પણ અત્યન્ત કૃપાવંત હાય-તે મહાશ્રાવક કહેવાય છે. ૫ મા ગુણુસ્થાનનું શ્રાવકપણું કે મહાશ્રાવકપણું જે ૧૨ વ્રતાર્થી પ્રાપ્ત થાય છે તે ત્રતાનું સ્વરૂપ આપણે જોઈ લઈએ. ૧૨ ત્રતામાં–૫ અણુવ્રત, ૩ ગુણુવ્રત, અને ૪ શિક્ષાવ્રત કહેવાય છે. હિંસા-જ઼ડ-ચારી–અબ્રહ્મ અને પરિગ્રહ એ પાંચ પાપાના સ્થૂળથી ત્યાગ કરવારૂપ પાંચ અણુવ્રત છે. અર્થાત્ આ પાંચ (સાવદ્યો)ની સ્થૂળી વિરતિ તે પાંચ અણુવ્રતે છે. અર્થાત્ સ્થૂળથી પાપા Page #196 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૧૮૩ અહિંસા-સત્ય- અસ્તેય- બ્રહ્મચર્ય અને અપરિગ્રહ નામના પાંચ અણુવ્રત કહ્યા છે. અણુવ્રત એટલે સાધુના મહાવ્રતની અપેક્ષાએ નાનાં વ્રત અથવા સાધુના મોટા ગુણસ્થાનની અપેક્ષાએ ૫ મું ગુણસ્થાન નાનું છે માટે તેના વ્રતે પણ નાના–વ્રત અણુવ્રત કહેવાય. અથવા આ અણુ એટલે અનુ. અનુ = પશ્ચાત્ – પછીથી–ઉપદેશક ગુરુગ્ય આત્માને પ્રથમ તે મહાત્ર ઉચ્ચારવારૂપ સર્વવિરતિ સાધુજીવનના સ્વીકારને જ ઉપદેશ આપે. ત્યાર પછી જે ઉપદેશકને એમ લાગે કે, “સર્વવિરતિ સ્વીકારવામાં તે વ્યક્તિ અસમર્થ છે” તે પછી (સન) તેને સ્થળવિરતિરૂપ શ્રાવકધર્મની વાત કરે. આથી જ આ સ્થળવિરતિરૂપ વ્રતને અનુવ્રત” ( અનુ = પશ્ચાત્ ) કહેવામાં આવે છે. - સર્વવિરતિધર્મરૂપ મહાવ્રતમાં તે મન-વચન-કાયાથી સાવ ઘગ સેવવાનું, સેવડાવવાનું અને સેવતાની અનુમોદના કરવાનું ત્રિવિધ ત્રિવિધ પચ્ચખાણ હોય છે એટલે મહાવ્રતને વિવિધ ત્રિવિધ એક જ ભાગો (વિકલ૫) હોય છે. જ્યારે અણુવતેમાં તેમ નથી. અહીં તે “ધિવિધ-ત્રિવિધ વગેરે છ ભાંગા થાય છે. આવશ્યકસૂવ નિયંતિની ૧૫૫૭મી ગાથામાં કહ્યું છે કે સામાન્યતઃ શ્રાવકે બે પ્રકારના હોય છે. એક તે અભિગ્રહવાળા (આનંદ-કામદેવ) જેવા વ્રતધારી) અને બીજો અભિગ્રહ વિનાના (કૃષ્ણ શ્રેણિક વગેરે જેવા વ્રતરહિત.) આમાં અભિગ્રહવાળા વ્રતધારી શ્રાવક ૭ પ્રકારના થાય છે. જ્યારે અભિગ્રહ વિનાના અવિરતિ શ્રાવક એક જ પ્રકારના છે. એટલે કુલ ૮ (૭ + ૧) પ્રકારના શ્રાવકે છે. પૂર્વે કહ્યા મુજબ છ ભાગમાંથી ગમે તે ભાગે અણુવ્રત ઉચ્ચારી ૬ પ્રકારના ત્રતધારી શ્રાવક થયા. વળી ૩ ગુણત્રત અને ૪ શિક્ષાત્રતરૂપ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ચૌદ ગુણસ્થાન ઉત્તર ગુણને અંગીકાર કરે તે વ્રતધારી શ્રાવકને ૭ મિ પ્રકાર થાય અને પૂર્વે કહ્યા મુજબ અવિરત શ્રાવકને ૮ મો પ્રકાર થાય. ૬. ભંગ : કરવું- કરાવવું– અનુમોદન– ત્રિવિધ મન-વચન – કાયા - ત્રિવિધ. કરવું, કરાવવું, અનુમોદવું એ ૩ (કિયારૂપ હેવાથી) કરણ કહેવાય. અને તેના સાધનભૂત (ાજક) મન-વચન-કાયા હોવાથી એ ૩ ને વેગ કહેવાય. ૧ લો ભંગ : ઉત્તરભંગ = ૧. દ્વિવિધ-ત્રિવિધ. હિંસાદિ કરવી નહિ, કરાવવી નહિ—મનથી, વચનથી કાયાથી - દ્વિવિધ ત્રિવિધ અહીં હિંસાદિની અનુમોદનાને ત્યાગ કરીતે ન. કેમ કે ગૃહસ્થને પુત્રાદિ પરિવાર રૂપ પરિગ્રહ હોય છે. તેના ઉપરની ૩ પ્રકારમાંની છેવટે સંવાસાનુમતિ નામની અનુમોદના પણ હોય જ છે. તે અનુમોદના પણ દૂર થાય ત્યારે તે સર્વવિરત બની જાય છે. (આ અંગે પૂર્વે વિચાર થઈ ગયેલ છે.) આમ પુત્રાદિ પરિવાર વગેરે પણ જે પા૫વૃત્તિ કરે તેની અનુમોદના પાપના અનિષેધરૂપ, ઉપભેગરૂપે કે સહવાસરૂપે પણ લાગી જ જાય છે. એટલે કે શ્રાવકને હિંસાદિ અનમેદનાનું પચ્ચ. ન હવાથી દ્વિવિધ-ત્રિવિધ પચ્ચ. જ હોઈ શકે. કિન્તુ ત્રિવિધ– ત્રિવિધ” પચ્ચ. ન હોય. યદ્યપિ શ્રી ભગવતીસૂત્રમાં શ્રાવકને પણ વિવિધ-ત્રિવિધ પચ્ચ કહ્યું છે પરંતુ તે કઈક જ શ્રાવકને હોવાથી અહીં તેની વિવક્ષા કરવામાં આવી નથી. કેઈ દીક્ષાભિલાષી શ્રાવકને પુત્રાદિના પાલન માટે ઘરવાસની ફરજ પડે ત્યારે તે શ્રાવક ૧૧ પ્રતિમાને અંગીકાર કરે તે તેને ત્રિવિધ-ત્રિવિધ પચ્ચ. હેઈ શકે છે, અથવા તે કઈ શ્રાવક સ્વયંભૂરમણ સમુદ્રના માછલાના માંસનું કે હાથના દાંત કે ચિત્તાના ચામડાનું પચ્ચ. કરે તે તે પચ્ચ. ત્રિવિધ ત્રિવિધ” હોઈ શકે છે. અથવા કેઈ ગૃહસ્થ વિશિષ્ટ નિવૃત્ત અવસ્થામાં સ્કૂલ Page #198 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન હિંસાદિનું પચ્ચખ્ખાણુ કરે તે ત્રિવિધ ભાંગે પચ્ચખ્ખાણમાં સલવે છે. પરંતુ કાઇક શ્રાવકને જ કોઇ અમુક વિષયને અંગે જ હાવાથી અલ્પ પ્રમાણને લીધે તેની વિવક્ષા કરી નથીં. ૨ જો ભંગ : દ્વિવિધ-દ્વિવિધ ઉત્તરભગ – ૩ હિ'સાદિ પાપે કરવાં નહિં, કરાવવાં નહિ. મનથી અને વચનથી અથવા મનથી અને કાયાર્થી અથવા વચનથી અને કાયાથી. દ્વિવિધ–એકવિધ ૩ ભગ : ઉત્તરભ‘ગ–૩ હિંસાદિ પાપા કરવાં નહિ, ૪ થા ભંગ : શકતા નથી. એકવિધ—ત્રિવિધ અથવા "" ઉત્તરભગ-૨ હિંસાદિ પાપ કરવાં નહિ મન-વચન-કાયાથી ,, કરાવવુ' નહિ. મન-વચન-કાયાથી અહીં’ હિ’સાદિ પાપ અનુમેદવુ' નહિ મન-વચન-કાયા એ ઉત્તરભગ ન સ`ભવે. કેમ કે શ્રાવક અનુમૈદ્યના વિના રહી ૫ મા ભગ : અથવા અથવા અથવા અથવા અથવા એકવિધ કિવિધ ઉત્તરભંગ–૬ હિંસાદિ પાપ કરવું નહિ મની–વચનથી મનથી—કાયાર્થી 19 19 "" મનથી અથવા વચનથી અથવા કાયાથી. "" 19 19 27 77 ', 99 ,, 33 97 ,, ૧૮૫ કરાવવાં વચનથી-કાયાથી 17 "" કરાવવુ નહિ મનથી–વચનથી મનથી–કાયાથી વચનથી-કાયાથી 77 નહિ "" Page #199 -------------------------------------------------------------------------- ________________ 14; ૬ ઠ્ઠો ભંગ: ઉત્તરભંગ-૬ અથવા 3 ,, 333 39 મૂળભંગ ૨-૩ એકવિધ-એકવિધ હિંસાદિ પાપ કરવું 32 "" "" 32 (દ્વિવિધ–ત્રિવિધ) ૨-૩ ૨-૧ ૧-૩ ૧-૨ ૧-૧ ૬ મૂળભગ આમાંના કોઈ પણ ઉચ્ચરનાર દેશવિરત શ્રાવક "" 11111 "" 19 2 "97 "" 27 "" "" આમ ૬ મૂળલગ અને ૨૧ ઉત્તરભંગ થયા. ઉત્તરભગ 99 "" "" 97 કરાવવુ નહિ ૩ ૩ નહિ "" "" "" ચો ગુરુસ્થા મની – વચનથી - કાયાર્થી મનથી – વચનથી કાયાર્થી - - - ૨૧ ઉત્તરભગ ભાંગે પાંચમાંથી કાઈ પણુ અણુવ્રત. કહેવાય છે. આ રીતે ૬ ભાંગાથી દ પ્રકારના શ્રાવક થયા. આ અણુવ્રતામાં વિશેષ ગુણુ ઉત્પન્ન કરનારા ૩ ત્રતાને ગુણ વ્રત કહેવાય છે અને પુનઃ પુન: અભ્યાસી (શિક્ષાર્થી) સિદ્ધ થનારાં. ૪ ત્રાને શિક્ષાવ્રત કહેવાય છે. આ ગુણુવ્રત અને શિક્ષાવ્રતને (૭ વ્રતને) ઉત્તરગુણુ કહેવાય છે. આ ય ઉત્તરગુણના કે ૭માંના એકાદ પણ ઉત્તરગુણને સ્વીકાર કરનાર –૭મા પ્રકારના દેશવિરત શ્રાવક કહેવાય છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન અને જેણે પૂર્વોક્ત પાંચ મૂલગુણુ (અણુત્રત) (ગુણુવ્રત અને શિક્ષાવ્રત)માંથી એકેયના સ્વીકાર અવિરત–સમ્યગ્દષ્ટિના ૮મા પ્રકારના શ્રાવક તરીકે આ ૮ પ્રકારના ૩ પ્રકાર આ રીતે પડે. ૧ લા ૬ ભગવાળા ૧૮૭ કે છ ઉત્તરગુણુ કર્યો નથી તેવા ઉલ્લેખ થાય છે. ૬ પ્રકારના શ્રાવકા મૂલગુણવ્રતધારી છે. માટે મૂલગુણશ્રાવક કહેવાય. છમા પ્રકારના શ્રાવકા ઉત્તરગુણુ રૂપ વ્રતધારી છે માટે ઉત્ત ગુણશ્રાવક કહેવાય. અને ૮ મા પ્રકારના અવિરત-સગ્નની જીવા ઉપરાક્ત વ્રતધારી છતાં ધમ દેશનાનું શ્રવણ કરે છે માટે તેમને દ્વરા નશ્રાવકકહેવાય. આ ૩ ભાવશ્રાવક જ કહેવાય. જેનામાં સમ્યકૃત્વ ની તેવા મદમિથ્યાત્વી જીવા કે જે જિનપૂજાદિ કરે છે તેમને દ્રવ્યશ્રાવક કહેવાય. આમ દ્રવ્ય—ભાવ ભેદથી શ્રાવકો એ પ્રકારે અથવા અભિગ્રહ સહિત, અભિગ્રહરહિત એમ બે પ્રકારે, મૂલ–ઉત્તરગુણ-દનશ્રાવક ભેદી ત્રણ પ્રકારે, અને ૬ ભંગ + ઉત્તરગુણ + અવિરત શ્રાવકા કહેવાય. હવે ૫ અણુવ્રત + ૩ ગુણુવ્રત + ૪ શિક્ષાવ્રત એમ ૧૨ નાનું (૧) સક્ષિપ્ત સ્વરૂપ અને દરેક વ્રતમાં સંભવિત (૨) પાંચ પાંચ અતિચારાનુ સ્વરૂપ (૩) વ્રતના પાલન, અપાલનથી થતુ હિતાહિત. (૪) વ્રત–ભાવના (૫) વ્રતકરણી જોઇએ. = એમ ૮ પ્રકાર પણુ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૨ વ્રતસ્વરૂપ-અને અતિચારે : વ્રતપાલનનું ફળ [૧૩] નામ : પાંચ અણુવ્રત : સ્થલહિંસા-મૃષા-ૌય – અબ્રા પરિગ્રહ વિરમણું વ્રત રૂપ. સ્થૂલ અહિંસા-સત્ય-અસ્તેય-બ્રહ્મચર્ય અપરિગ્રહ, ત્રણ ગુણવ્રત : દિ + પરિણામ- ભેગપભેગ- અનર્થદંડ વિરમણવ્રત. ચાર શિક્ષાત્રત : સામાયિક - દેશાવગશિક – પૌષધોપવાસ અતિથિ સંવિભાગ વ્રત. - પાંચ અણુવ્રત : ૧. સ્થૂલ હિંસાવિરમણવત: નિરપરાધી-ત્રસ (એ ઈન્ડિયાદ) છને નિરપેક્ષ રીતે (અપેક્ષા વિના) સંકલ્પપૂર્વક હિંસા કરવાના નિષેધરૂપ ૧લું અણુવ્રત છે. (૧) નિરપરાધી બેઇ. આદિ ના હાડકો- ચામડાં-દાંત વગેરે (ર) હું મારું એવા સંકલ્પપૂર્વક. (૩) કારણ વિના હિંસા કરવાની વિરતિ અર્થાત્ એ રીતે હિંસા નહિ કરવાનું વ્રત કરવું તે ૧ લું અણુવ્રત કહેવાય છે. અહીં (૧) નિરપરાધી જીની હિંસા તજવાની કહી એથી અસ્પષ્ટ થાય છે કે અપરાધી જીવેની હિંસા માટે શ્રાવકને પ્રતિબંધ નથી. () ત્રસજીની હિંસાના નિષેધથી નકકી થાય છે કે એકેન્દ્રિય સ્થાવર ઓની હિંસાને શ્રાવકને નિષેધ થતું નથી. કેમ કે તે નિયમ કરવા માટે પિતે અસમર્થ છે. માટે. Page #202 -------------------------------------------------------------------------- ________________ ચોદ ગુણસ્થાન ૧૮૯ (૩) સંકલ્પપૂર્વક હિંસા નહિ કરવાના નિયમથી સાબિત થાય છે કે તેને ઇરાદાપૂર્વકની અનુબંધ હિંસાને ત્યાગ થાય છે પણ આરંભથી થતી હિંસાને ત્યાગ તેના નિયમમાં આવતું નથી. માત્ર આરંભજન્ય હિંસામાં શ્રાવકે બને તેટલી જયણું સાચવવી એ નિશ્ચિત થયું. (૪) અને કારણ વિના (અપેક્ષા વિના) હિંસા કરવી નહિ એવા નિયમથી નક્કી થયું કે નિરપરાધી છતાં કામ ન આપે તેવા ઘોડા વગેરે નિરંકુશ–તેફાની પશુઓની કે અવિનીત અસદાચારી પુત્રાદિ પરિવારની વધ બંધનાદિ હિંસા તેમના હિતને અનુલક્ષીને કરવી પડે.” માટે તેને ત્યાગ શ્રાવકને થઈ શકતા નથી એમ કહ્યું. આમ હોવાથી જ ઉત્કૃષ્ઠ શ્રાવકને પણ ૨૦ માંથી ૧ વસે જેટલી. જ જીવદયા પળાય છે. જ્યારે જઘન્ય કેટિને સાધુ વીસેય વસાની. જીવદયા પાળતા હોય છે. આ ઉપરથી સમજી શકાશે કે ઊંચામાં ઊંચી કેટિને શ્રાવક પણ માત્ર ૧ વસાની જીવદયા પાળી શકે છે, તેથી વધુ તે નહિ જ. આ વાત જેના ખ્યાલમાં આવી જાય તે કદાપિ એમ ન કહે કે સંસારમાં રહીને પણ ઉત્કૃષ્ટ કેટિનું જીવન પાળી શકાય છે. માટે સાધુપણું લેવાથી કાંઈ વિશેષ નથી. ૨૦ વસાની પૂર્ણ જીવદયામાંથી શ્રાવક ૧૫ વસાની જ જીવદયા કેમ પાળે છે તે જોઈએ. પૂર્વે આપણે જોયું કે શ્રાવક સ્થાવર જીવની દયા પાળવાની પ્રતિજ્ઞા કરતા નથી. સાધુ તે ત્રસ અને સ્થાવર બેય જીની દયા પાળે છે એટલે. તેમને ત્રસની દયાના ૧૦ અને સ્થાવરની દયાના ૧૦ એમ ૨૦ વસા (વસા એટલે આધુનિક ભાષામાં “માર્કસ– ટકા હશે ) મળે છે. જ્યારે શ્રાવકને ત્રસની દયાના ૧૦ વસા પ્રાપ્ત થાય છે. ત્રસની હિંસા પણ સંકલ્પપૂર્વક થાય છે અને સંકલ્પ વિના આરંભાદિ કરતા થઈ જાય છે. સાધુ તે સંકલ્પથી હિંસા નથી કરતા. અને આરંભાદિથી (સંકલ્પ વિના) પણ નથી કરતા. Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ચૌદ ગુણસ્થાન જ્યારે શ્રાવક સંકલ્પપૂર્વકની જ હિંસા નથી. કરતે અલ્પ પણ આરંભાદિ વિના તેને જીવન નિર્વાહ શક્ય નથી. એટલે તેને હિંસાને સંકલ્પ ન હોય તે પણ આરંભાદિમાં ત્રસની હિંસા થઈ જ જાય છે. આમ શ્રાવક ત્રસ જીની પણ સંકલ્પપૂર્વકની હિંસા જ નથી કરતે આરંભમાં તે કરે છે માટે ત્રસના ૧૦ વસામાંથી પ દૂર થતાં ૫ વસાની દયા જ રહીં. વળી ત્રસ જીવની સંક૯પથ હિંસાના ત્યાગરૂપ ૫ વસાની દયા પણ તે પૂરી પાળી શકતું નથી કેમ કે અપરાધી ત્રસ જીવેની તે તે શ્રાવક સંક૯પપૂર્વક હિંસા કરે છે એટલે અપરાધ અને નિરપરાધ બે પ્રકારના ત્રસ જીવેની સંકલ્પના પૂર્વક હિંસામાંથી સાપરાધની હિંસા તે તે કરે છે માટે ૫ વસામાંથી રાા વસા દૂર થતાં રા વસાની જ દયા રહ. અર્થાત્ શ્રાવક નિરપરાધી ત્રસ જીવેની સંકલ્પપૂર્વક હિંસા -નકરવાના રા વસા પ્રાપ્ત કરે છે. પણ હજુય એ રા વસાના અડધા થઈ જાય છે. નિરપરાધી છાની હિંસા પણ સકારણ અને નિષ્કારણ એમ બે પ્રકારે હોય છે. ઘડા વગેરે નિરપરાધો જીવ તોફાની હોય છે અથવા પુત્ર અસદાચારી હોય તે તેના હિતની દષ્ટિએ તે નિરપરાધી છતાં તેવા કઈ કારણે તેમને મારપીટ કરવા વગેરેની હિંસા કરવી પડે છે. એટલે નિરઅપરાધી જીવમાં પણ નિષ્કારણ નિરઅપરાધી જીવન તે હિંસા કરતે નથી કિન્તુ સકારણ તે નિરઅપરાધ જીવની પણ હિંસા કરે છે માટે રાા વસામાંથી ય અડધા (૧) વસા દૂર થતાં શ્રાવકની ૧ વસાની જ દયા રહે છે. નિષ્કારણ–સંક૯પપૂર્વક-નિરપરાધ-ત્રસ– જીવની હિંસા ન કરવારૂપ ૧ વસાની જ દયા ઉત્કૃષ્ટ શ્રાવક પાળી શકે છે (૧ વસાની દયા એટલે રૂપિયામાં એક આના જેટલી દયા) જ્યારે સાધુ તે વીસે વીસ વસાની પૂર્ણ અહિંસાના હોય છે. અર્થાત તેઓ સકારણ કે નિષ્કારણ, નિરપરાધી કે સાપરાધી, સંકલ્પપૂર્વક કે સંક૯પ વિના ત્રણ કે સ્થાવર કોઈ પણ જીવની હિંસા કરતા નથી. Page #204 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૧૧ આ પહેલા વ્રતના પાંચ અતિચાર : કોધથી (૧) વધ કર (મારવું) (૨) બંધન બાંધવું (૩) ચામડીને (ઉપલક્ષણથી અંગોપાંગને) છેદ કર = છવિચ્છેદ. (૪) અતિ ભાર ઉપડાવ (૫) અને ભૂખ્યાતરસ્યા રાખવા. ૧. વધ : લાકડી વગેરેથી ક્રોધથી મારવા. જીને હિતશિક્ષા કે વિનયાદિ કરાવવા માટે પણ મારવાને પ્રસંગ આવે પણ તે સકારણ હોવાથી તેમાં અતિચાર લાગતું નથી. પણે ત્યાં ક્રોધાદિની તીવ્રતા ન હોય. જ્યારે તીવ્ર કષાયદયથી કષાય. વશ થઈને ગાય ભેંસાદિને માર મારે તે ૧ લા વ્રતને વધ–અતિચાર ગણાય છે. ૨. બંધ : દેરડા વગેરેથી બાંધવું તે બંધ. અહીં પણ વધ” અતિચારના વિવેચન કહ્યા મુજબ સકારણ બંધમાં અતિચાર નથી. કિન્તુ તવકષાયથી બંધ કરવામાં અતિચાર છે ૩. છવિચ્છેદ : છવિ એટલે શરીર અથવા ચામડી. ક્રોધથી કોઈના કાન– નાક- પૂછડું વગેરે છેદી નાંખવા તે આ વ્રતના અતિચાર રૂપ છે. રોગીના અંગ કાપતા ડોકટરો વગેરેને ક્રોધ નથી કિન્તુ અનુબન્ધદયા છે માટે તે અતિચાર રૂપ પ્રવૃત્તિ ન કહેવાય. ૪. અતિ ભારવહન : બળદ વગેરે ખેંચી કે ઉપાડી ન શકે તેટલે વધુ ભાર ઉપડા-વ કે ખેંચાવ. કઈ પ્રસંગે નિરૂપાય થઈને આમ કરવું પડે તે તે અતિચાર રૂપ નથી કિન્તુ ક્રોધને વશ થઈ દુખિત કરવાની વૃત્તિથી કે લેભવશ થઈને તેમ કરવામાં આવે તે તે અતિચાર રૂ૫ છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ચૌદ ગુણસ્થાન આવશ્યકસૂત્રની ચૂર્ણિ વગેરેમાં કહ્યું છે કે શક્ય હોય ત્યાં સુધી શ્રાવકે પોતાના સ્વજનાદિ પરિવારને એ વિનીત બનાવ જોઈએ જેથી તેને ક્યારે ય ક્રોધથી વધ-બંધાદિ સકારણ પણ કરવાની. જરૂર ન પડે. વળી • શક્ય હોય તે ચાકર-ઊંટ-બળદ વગેરે દ્વારા, ભાડાં વગેરે કરવાને ધંધે પણ નહિ કર જોઇએ, જેથી એ. સંબંધિત અતિચારો લાગે જ નહિ. ૫. ભક્તપાનવ્યવછંદ : ક્રોધ કે લેભને વશ થઈને પશુ આદિને ખાવા પીવાનું ન. આપવું અથવા અતિ અલ્પ આપવું, બીજે આપતે હોય તેને રોક.. આ અંતરાય કરવાથી અતિસુધાને લીધે પશુ વગેરે મરી જાય. શ્રાવકને તે આચાર એ છે કે પોતે જમવાના અવસરે પિતાનાં નિશ્રાવર્તી સર્વ મનુષ્ય-પશુ આદિના ભજનની વ્યવસ્થા કરીને ભોજન. કરવું જોઈએ. હા, પશુ આદિના ગાદિના કારણે તેમને ભૂખ્યાં રાખવાં પડે. તે તે અતિસાર રૂપ નથી. અપરાધીને પણ મેંએથી કહે કે, આજે તને ખાવાનું નહિ મળે. પણ છતાં તેને ભૂખે તે ન જ રાખે. પ્ર. પચ્ચખાણ તે સ્થૂલ હિંસાના ત્યાગનું છે. વધ બંધનના ત્યાગનું પચ્ચ જ નથી પછી વધાદિમાં દેષ કેમ? જે સ્થૂલ હિંસાના પચ્ચ. થઈ જ જતું હોય તે તે વધાદિ કરવાથી વ્રતને ભગ જ. થઈ જાય છે. તમે તે વાતને ભંગ ન કહેતાં વ્રતને અતિચાર રૂપ દોષ (વ્રતની અશુદ્ધિ) જ કહે છે. વળી સ્થલ હિંસાદિના પચ્ચ ખાણમાં દરેક વ્રતના અતિચારોના પણ પચ્ચખાણું આવી જતા, હોય તે તે ૧૨ જ હિંસાદિ વિરમણદિરૂપ વ્રત ન રહેતાં વધાદિ. વિરમણદિરૂપ અનેક બીજાં વ્રતે પણ થઈ જશે. આમ થતાં ૧૨ વ્રતને સંખ્યા નિયમ તૂટી જશે. એટલે વધાદિને સ્થૂલ હિંસાદિના વિરમણની પ્રતિજ્ઞામાં ગણી શકાય નહિ અને તેથી પ્રતિજ્ઞા બહારના વધાદિ. બનતાં કોઈ વધાદિ કરે તે તેને વ્રતભંગને દોષ ન લાગ જોઈ એ. તેમ અતિચાર પણ ન લાગવા જોઈએ. Page #206 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ઉ. તમારી વાત સાચી છે. હિંસા પચચ.માં સાક્ષાત્ રીતે વધાદિના પચ્ચ. આવી જતા નથી તે પણ હિંસાના પચ્ચ માં વધ– બંધાદિના પચ્ચ. અથપત્તિથી તે થઈ જાય છે, કેમ કે હિંસામાં કારણરૂપ વધ-બંધાદિ છે. માટે હિંસાની પ્રતિજ્ઞા કરનારે તેનાં કારણેને ખાસ ત્યાગ કરવો જ પડે. 2. જે અર્થોપત્તિ પણ હિંસાના પચ્ચ.માં વધાદિના પચ્ચ. આવી જાય તે વધાદિ કરનારે વ્રતને ભંગ જ કર્યો કહેવાય. તમે તે વ્રત-ભંગ ન કહેતાં વ્રતની અશુદ્ધિ થવા રૂ૫ અતિચાર કહે છે ? ઉ. વ્રત બે પ્રકારનાં છે એક સંતવૃત્તિથી અને બીજું બહિવૃત્તિથી. એ જીવને મારી નાંખું” એવા વિચાર વિના જ માત્ર ક્રોધાદિ આવેશથી જ્યારે વ્રતની નિરપેક્ષ રીતે વધાદિ કરે અને તે જીવ મરી ન જાય તે પણ તે જીવની હિંસા કરી કહેવાય કેમ કે “આમ મરવાથી તે જીવ મરી જશે તે મારો નિયમ તૂટી જશે એ ખ્યાલ નિર્દયતાને લીધે અહિંસા વ્રતધારીએ રાખ્યું નથી. અર્થાત્ વ્રતનું પાલન કરવાની તેને કાળજી રાખી નથી એટલે અંતવૃત્તિથી વ્રતભંગ થયે કહેવાય પરંતુ જીવ મી નથી ગયે” એટલે બહિવૃત્તિથી વ્રત અખંડ રહ્યું. આમ એક દેશથી વ્રતને ભંગ થયે અને એક દેશથી વ્રત અખંડ રહ્યું માટે તે પ્રવૃત્તિને અતિચારરૂપ ગણાય, પણ વતભંગરૂપ ન ગણાય. જ્યાં વ્રતને દેશથી ભંગ હેય અને દેશથી પાલન હોય ત્યાંની તે પ્રવૃત્તિને જ્ઞાની પુરુષે “અતિચાર કહે છે. વધાદિની પ્રતિજ્ઞા હિંસાની પ્રતિજ્ઞામાં આવી જાય તેથી બારથી અધિક વ્રત–સંખ્યા થઈ જવાની આપત્તિ ઊભી રહેતી નથી કેમ કે નિરતિચારપણે અહિંસાનું પાલન કરવામાં વધાદિ થતા નથી માટે વધાદિને નિશ્ચયથી સમજવું કે વધાદિ અતિચારે જ છે. અથવા તે અનાગ (અસાવધપણા)થી, સહસાકાર (વગર વિચાર્યું)થી કે અતિક્રમ આદિથી જે થાય તે અતિચાર સમજવા. ચૌ, ગુ, ૧૩ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ચૌદ ગુણસ્થાન (સહસાકારનું દષ્ટાન્ત-જીવ ને જોઈને પગ મૂકવા ગયા પણ પગ 1 મૂકતાં જીવ દેખાયે પણ પગ એકદમ મુકાઈ જ ગયે, અટકાવી શકાય નહિ. આ રીતે જે હિંસા થાય તે સહસાકારથી કહેવાય) અતિક્રમ : કઈ માણસ વ્રતભંગ થાય તેવું કાર્ય કરવા વ્રત ધાને નિમંત્રે તે વખતે વ્રતધારી તેને ઇન્કાર ન કરે તે તેને અતિક્રમ કહેવાય. વ્યતિક્રમ : તે વ્રતધારી જે તે કાર્ય કરવા તૈયાર થાય તે તે વ્યતિક્રમ કહેવાય. અતિચાર: ક્રોધથી વધાદિ કરે અને હિંસા (મૃત્યુ) ન થાય તે તે અતિચાર કહેવાય. અનાચાર : જીવહિંસા થાય તે અનાચાર કહેવાય. ત્રત પાલનથી લાભ, અપાલનથી ગેરલાભ : શ્રી સંધપ્રકરણ, શ્રાવકત્રતાધિકારની ૧૨ મી ગાથામાં કહ્યું છે કે જીવદયા (૧) નિરોગી શરીર (૨) સર્વમાન્ય કરે તેવું આજ્ઞાનું ઐશ્વર્ય (૩) સુરૂપ (૪) નિષ્કલંક યશ (૫) ન્યાયપાર્જિત ધન (૬) નિર્વિકાર યૌવન (૭) દીર્ધાયુ (૮) અપંચક પરિવાર (૯) વિનીત પુત્ર વગેરેનાં ઉત્તમ સુખ પ્રાપ્ત થાય છે. જીવદયા નહિ પાળનારને (૧) પાંગળાપણું, ઠંડાપણું; કેઢિયાપણું વગેરે મહારોગો (૨) સ્વજનાદિ વિગ (૩) શેક (૪) અપૂર્ણ આયુ (અકાળ મૃત્યુ) (૫) દુઃખ (૬) દુર્ભાગતા વગેરે મહાદુઃખ પ્રાપ્ત થાય છે. વતભાવના ? અહે ! તે વન્દનીય મહાત્માઓને ધન્ય છે, જેમણે મન-વચન અને કાયાના ત્રિકરણગથી સર્વજીની હિંસાના - ત્યાગ કરી દીધું છે! જ્યારે એ ધન્યાતિધન્ય અવસ્થાને હું પામીશ ાં ક્યારે સમગ્ર જીવલેકમાં અમારિ–પટલ બજાવીશ ! (આત્મા–પ્રબંધ ગ્રન્થના લોકોને ભાવાર્થ) Page #208 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન વ્રત–કરી : (૧) ધાન્ય, શાકભાજી વગેરેમાં જીવરક્ષાના ખ્યાલ રાખવા. (૨) ઇયળ વગેરે શાક સુધારતાં નીકળે તે તેને એવા સ્થાને મૂકર્યો, જયાં કૈાઇ જીવ તેને ઉપદ્રવ ન કરે. (૩) માંકડે વગેરે જીવાની પણ રક્ષા કરવી. (૪) વાસણ વગેરે જોઇને વાપરવા. (૫) ચૂલા વગેરે પુજ્યા-પ્રમાયેં વિના વાપરવા નહિ. (૬) ચામાસામાં કોલસા ચાળીને વાપરવા. (૭) લીફૂગ ન થાય તે માટે પહેલેથી જ સાવધાની રાખવી. (૮) ડી.ડી.ટી. વગેરે હિંસક દ્રબ્યાના કદી ઉપયાગ કરવા નહિ. (વિશેષ દનરત્નરત્નાકરમાંથી જોઈ લેવુ.) બીજું, સ્થૂલ મૃષાવાદ વિરમણવ્રત : (૧) વ્રતસ્વરૂપ-પાંચ પ્રકાર : ૧. કન્યાલીક ૨. ગવાલીક ૩. ભૂમિ અલીક ૪. થાપણ ઓળવવી ૫. ખાટી સાક્ષી પૂરવી. આ પાંચ પ્રકારની અસત્યથી અટકવુ. (તેના ત્યાગ કરવા) તેને બીજું સ્થૂલ મૃષાવાદ વિરમણવ્રત કહ્યું છે. ૧૯૫ આ પાંચ પ્રકારનાં અસત્ય વચના અતિદુષ્ટ અધ્યવસાયથી ખેલાય છે, માટે તેને માટાં-સ્થૂલ અસત્ય કહ્યાં છે. ૧. કન્યાલીક : રાગ-દ્વેષાદિથી કન્યાના સંબંધમાં અસત્ય એલવુ. દુરાચારિણી કે સદાચારિણી કે સદાચારિણીને દુરાચારણી કહેવી. અહી કન્યા શબ્દના ઉપલક્ષણથી કુમાર-દાસ-દાસી આદિ સંબંધિત અલીક (મૃષા)નું વિરમણુ પશુ સમજી લેવુ ૨. ગવાલીક: રાગ-દ્વેષાદિ દુષ્ટ આશયથી ગાયને અ ંગે અસત્ય આલવું. જેમ કે થાડુ દૂધ આપતી હોય તેા ઘણું દૂધ દ્વૈતી કહેવી. તેની ખેાટી પ્રશ ંસા કરવી. અહીં પણ ગાયના ઉપલક્ષણો મળદાદિ પશુઆ વગેરે સમજી લેવાં. ૩. ભૂલીક : જમીન સ ંબંધમાં રાગાદિથી અસત્ય બેલવું. ઘર વગેરે ખીજાનાં હાય છતાં પેતાનાં કે અન્ય કાર્યનાં કહેવાં. ઊખર Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ચોદ ગુણસ્થાન: ભૂમિને રસાળ ભૂમિ કહેવી. અહી પણ ભૂમિ શબ્દી દ્વિપદ-ચતુષ્પદ સિવાયની સઘળી અપદ વસ્તુ લઈ લેવી. કહ્યુ છે કે, કન્યા શબ્દથી સઘળા દ્વિપદનું, ગાય રાખ્તી સઘળા ચતુષ્પદનુ અને ભૂમિ શબ્દથી સઘળા અપદ્યનુ ગ્રહણ કરવું. ૫. જો તેમ જ ડાય તે દ્વિપદ અલીક-ચતુષ્પદ અલીક-અપદ. અલીક જ કેમ ન કહ્યું ? ઉ. તમારા પ્રશ્ન ખરાખર છે છતાં મા દ્વિપદાદિમાં કન્યા ગાય. અને ભૂમિને અંગે રાગાીિ અસત્ય એલવુ' એ અતિ નિશ્વનીય ગણાય છે માટે તેના અસત્યને વિશેષે કરીને વવાં જોઇએ એ વાત જણાવવા આમ કર્યુ છે. ૪. ન્યાસાપહાર : ન્યાસ એટલે રક્ષા, ખીજાએ સોંપેલી વસ્તુ; થાપણુ, તેને અંગે અસત્ય ખેલવુ. જેમ કે મારે ત્યાં તે કોઈ પણ થાપણ મૂકી જ નથી અથવા વધારે મૂર્કી હોય અને કહે કે ઓછી મૂર્કી છે.” અમુક વસ્તુ મૂર્કી હોય ત્યારે તે મૂકયાનું ન કહેતાં ખીજી વસ્તુ મૂકયાનુ કહે. વસ્તુત: તે આ અસત્યના પ્રકાર નથી કિન્તુ એક જાતની ચારી છે, છતાં એ ચારી જૂહુ' ખેલીને કરાય છે માટે અસત્ય વચનની મુખ્યતાને લીધે મૃષાવાદમાં ગણેલ છે. ૫. કસાક્ષી : લેવડ-ટ્રુવડ વગેરેના વ્યવહારમાં ખીજાએ એક માણુસને પ્રામાણિક માનીને સાક્ષી તરીકે રાખ્યા હાય છતાં પેલે. લાંચ આદિને વશ થઇને જૂઠ્ઠી સાક્ષી ભરે તે ફૂટસા કહેવાય. આ પાંચે ય પ્રકારનાં અસત્યે ક્રોધાદિ કષાયેાર્થી, કામરાગાદિ રાગાથી કે હાસ્યાદિથી કુષ્ટ આશયપુક ખેલાય છે માટે અસત્યવચન છે. એટલુ જ નહિ પણ અન્યને નુકસાન કરવા માટે ખેલાતું દુષ્ટાશય પૂર્ણાંકનું સત્યવચન પણુ અસત્ય કહેવાય છે. જેમ નિમ ળ પણ પાણીમાં ધૂળ પડવાથી તે મલિન કહેવાય છે તેમ સ્વરૂપતઃ સત્ય પણ વચન ક્રોધાદિ દુષ્ટાશયના મેલ ભળતાં અસત્ય બની જાય છે. સંતા-સદાચારીઓને હિતકર વચન તે સત્યવચન કર્યુ છે. એટલે ખીજાને પીડા કરનારુ' સત્યવચન સત્યરૂપ કહેવાય જ નહિ. શ્રી, Page #210 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાના સંબધ પ્ર. શ્રાદ્ધવ્રતાધિકારની ૧૬ મી ગાથામાં કહ્યું છે કે, જેમ જૂઠું ન બોલવું જોઈએ તેમ સત્ય પણ કેટલુંક એવું હોય છે કે જે નહિ બોલવું જોઈએ કેમ કે સ્વરૂપે સત્ય છતાં પણ તે બીજાને પીડાકર બને છે માટે સત્ય જ નથી. સત્ય છે સેનાની પાટ જેવું. પણ ધગધગતી સોનાની પાટ કોઈના હાથમાં ન અપાય. તેમ દુષ્ટાશવાળું સત્યવચન પણ ન બોલાય. આ મૃષાવાદ બે પ્રકારે હોય છે. સ્થૂલ મૃષાવાદ અને સૂક્ષ્મ ‘મૃષાવાદ, બહુમૂલ્ય વસ્તુઓને અંગે અસત્ય બલવાથી સ્વ–પરને ઘણું અહિત થાય છે. તેવું અસત્ય અતિદુષ્ટ આશયથી જ બેલાય છે માટે તેને સ્થૂલ (મેટું) અસત્ય કહેવાય છે. તેથી વિપરીત સૂમ અસત્ય કહેવાય છે. શ્રાવકને બીજા વ્રતની પ્રતિજ્ઞામાં સ્કૂલ (મોટા) જૂઠને જ નિષેધ હોય છે. સૂક્ષ્મ મૃષાવાદની તેણે યતના કરવાની હોય છે. - * શૂલઅસત્યના ૪ પ્રકાર : ૧. ભૂતનિધ્રુવ ૨. અભૂતભાવન ૩. અર્થાન્તર ૪. ગોં. ૧. ભૂતનિધ્રુવન : સત્યને છુપાવવા માટે બેલાતું વચન. દા. ત. આત્મા નથી, પુણ્ય-પાપ નથી, મેક્ષ નથી વગેરે ભૂતનિલ સ્કૂલ અસત્ય કહેવાય છે. ૨. અભૂતભાવન : જે ન હોય તેને છે એમ કહેવું અથવા જે હોય તેને બીજા સ્વરૂપે કહેવું. દા. ત. આત્મા શ્યામક (સામે) નામના ધાન્ય છે કે ‘તન્દુલ (તાંદળા) જે બારીક (અણુ) છે. અથવા તે વિશ્વવ્યાપી અહાન છે. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ચૌદ ગુણસ્થાન ૩. અર્થાન્તર : હેય કાંઈ અને બલવું કાંઈ. તે અર્થાન્તર સ્કૂલ અસત્ય કહેવાય. દા. ત., ગાયને ઘેડો કહે, મનુષ્યને ઈશ્વર કહે, પુણ્યને પાપ કહેવું ઈત્યાદિ. ૪. ગહ: ગહ ૩ પ્રકારે છે. ૧. જેનાથી પાપકાર્યની પ્રવૃત્તિ થાય તેવું સાવધ વચન દા. ત. ખેતર ખેડે, સાંઢને બળદ બનાવે. ૨. જેનાથી અપ્રીતિ થાય તેવું અપ્રિય વચન દા. ત., કાણાને. કાણે, નિર્ધનને દરિદ્ધી કહે વગેરે. ૩. ક્રોધથી તિરસ્કાર થાય તેવું વચન. દા. ત., પુત્રને “હે દુરા-- ચારી! પાપી” ઈત્યાદિ કહેવું. બીજા વ્રતના પાંચ અતિચારો : ૧. સહસાથન ૨. મિપદેશ ૩. ગુદા ભાષણ ૪. કૂટલે ખસાક્ષી ૫. ગુસમન્નભેદ. ૧. સહસાકથન : વિચાર્યા વિના જ કઈને એકદમ કહી દેવું : તું ચેર છે. વ્યભિચારી છે. આ રીતે કઇ ઉપર આળ ચડાવવું તે સહસા અભ્યાખ્યાન કહેવાય છે. મતાંતરે સૌને પતિસંબંધિત કે પતિને તેની સંબંધિત અવળી વાતે કરવી કે તારી સ્ત્રી (અથવા તારે પતિ) મને આમ કહેતે હતે. બે ય મતથી એટલું તે જરૂર નકકી થાય છે કે બીજાને આઘાત થાય તેવું વચન જાણતાં-અજાણતાં મશ્કરીમાં બેલાઈ જાય ત્યારે હૃદયમાં ખરાબ કરવાને ઉદ્દેશ ન હોવા છતાં–એટલે કે, વ્રત પાળવાની બેદરકારી ન હોવાથી વ્રતભંગ ન ગણાય. કિન્તુ બીજી બાજુ તેવા આઘાતજનકવચનથી બીજાને આઘાત થાય માટે વ્રતભંગ ગણાય પણ છે એટલે. દેશથી વ્રતભંગ અને દેશથી વ્રત પાલન હેવાથી આવી પ્રવૃત્તિ બીજા વ્રતના અતિચાર રૂપ ગણાય. Page #212 -------------------------------------------------------------------------- ________________ ચોદ ગુણસ્થાન ૨. મિથ્યપદેશ : પરપીડાકારી વચન બોલવું તે મિપદેશ કહેવાય. દા. ત., શત્રુઓને મારી નાંખે વગેરે અથવા વસ્તુના સ્વરૂપથી વિપરીત રૂપે વસ્તુને ઉપદેશ કરે, દા. ત, કેઈને સંદેહ પડતાં તેણે પૂછયું કે, “આમાં સત્ય શું છે ?” આ વખતે તેને સત્ય કહેવામાં નુકસાન જાણવા છતાં યથાર્થ ન કહેવું અથવા તકરારને નિકાલ લાવવા આવેલને અવળું જ (જૂઠું) બલવાની સલાહ આપવી. અહીં યદ્યપિ વ્રતધારી મનમાં એમ સમજે છે કે, હું તે માત્ર બીજાને અસત્યની સલાહ આપું છું, હું પિતે તે અસત્ય બેલતે નથી માટે મારું વ્રત ભાગતું નથી તથાપિ અતિચાર તે છે જ કેમ કે અનાગાદિથી કે અતિક્રમ આદિથી બીજાને અસત્ય બોલવાની પ્રેરણા કરવી તે વ્રતને અતિચાર જ છે. અથવા તે વતભંગભયથી સીધા શબ્દમાં ખોટી સલાહ ન આપતાં કોઈ એ આવા પ્રસંગે આમ કરેલું એમ કહેવા વડે સલાહ આપે તે પણ ત્યાં દેશથી વ્રતભંગ અને દેશથ વ્રત પાલન હોવાથી તે અતિચારરૂપ છે. ૩. ગુહ્ય ભાષણ : કોઈની ગુપ્ત વાત બીજા આગળ (અનધિકર છતાં) પ્રગટ કરી દેવી. દા. ત., કેઈએ કેઈ બીજા માણસ સાથે અમુક રાજ્ય-વિરુદ્ધ વિચાર કર્યો. ત્રીજે માણસ તેના મુખાદિ ઉપરના હાવભાવ વગેરે જઈને અનુમાનથી તેની વાત જાણે લઈને અન્ય માણસને કહી દે કે, “અમુક માણસ રોજાની વિરુદ્ધમાં અમુક કાર્ય કરવાનું વિચારે છે. અથવા તે ગુહ્ય ભાષણ એટલે ચાડી કરવી. દા. ત., પરસ્પરની પ્રીતિ-મૈત્રીવાળાની પ્રીત તેડવા અન્ય માણસ તેમાંના એકને બીજાની વાત એવી રીતે કરે છે તે પ્રીત તૂટી જાય. ૪. ફૂલેખ સાક્ષી : ખોટું લખાણ કરવું. બીજાના હસ્તાક્ષર જેવા અક્ષરો લખવા. Page #213 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન આવું કરનારે જે કાયાથી અસત્ય નહિ બોલું તેવા ભાંગે અથવા કાયાથી અસત્ય બોલવું નહિ, બેલાવવું નહિ, તેવા ભાગે વ્રત લીધું હોય તે તેને તે આમ કરવાથી વ્રતને ભંગ જ થાય છે તે પણ વગર વિચાર્યું, અજાણતાં, કે અતિક્રમ વગેરેથી લખાઈ જાય છે, ત્યારે તે અતિચારરૂપ બને છે. અથવા તો અસત્ય એટલે જૂઠું બેલવાને નિયમ છે આ તે લખાણ છે તેથી વતને કશે બાધ નથી એવી સમજણવાળ વતને સાપેક્ષ છે માટે તે પ્રવૃત્તિ વ્રતભંગરૂપ ન બનતાં અતિચારરૂપ બને છે. પ. ગુપ્ત મત્રભેદ : વિશ્વાસુ સ્ત્રી-મિત્રાદિની વિશ્વાસથી જણાવેલી વાત જાહેર કરવી. યદ્યપિ જેવું એવું કહ્યું તેવું જ જાહેર કરવાથી તે સત્યવચન હેવાથી અતિચાર લાગતું નથી તથાપિ પિતાની ખરાબ વાત પ્રગટ થતાં-લજજાદિના ગે મિત્ર કે સ્ત્રીના આપઘાતને સંભવ હેવાથી પરપીડાકારી તે સત્યવચન અસત્યરૂપ જ બને છે. આમ અહીં સ્વરૂપે સત્ય અને પરિણામે અસત્ય હેવાથી દેશથી વ્રતભંગ અને દેશથી વ્રતરક્ષા હેવાથી આ પ્રવૃત્તિને બીજા વ્રતના અતિચારરૂપ કહેવાય. પ્ર. ત્રીજામાં ગુહ્ય ભાષણ કરવું અને પાંચમામાં વિશ્વાસુની ગુમ વાત જાહેર કરવી-આ બે ય અતિચાર એક સ્વરૂપ બનતા નથી? ઉ. ના, ગુહ્ય ભાષણમાં ઈશિતાદિ આકાર દ્વારા અનુમાનથી બીજાની વાત જાણી લઈને કહેવાઈ છે. જ્યારે પ મા અતિચારમાં સ્ત્રી આદિએ વિશ્વાસ મૂકીને કહેલી વાત બીજાને કહેવાય છે. એટલે ત્રીજે અતિચાર કલંક કે ચાડીરૂપ છે જ્યારે પાંચમે અતિચાર વિશ્વાસઘાતરૂપ છે માટે બે ય જુદા છે. * વ્રતથી લાભ–અવતથી ગેરલાભ : કન્યાને અકન્યા બોલનારને ભેગાન્તરાય થાય છે, કેષ થાય છે. અગર કન્યા દુષ્ટ હોય તે આપઘાત કરે કે કરાવે, વગેરે અનેક કટુ ફળ આવે છે. આ રીતે બાકીના ૪ ય અસત્યમાં સમજવું (જુઓ પચ્ચ. આવ, ચુ. પા. ૨૮૫) Page #214 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૨૦૧ મૃષાવાદને ત્યાગ કરવાથી વિશ્વાસ, યશ અને ઈષ્ટસિદ્ધિ વગેરે અનેક લાભ થાય છે, પિતે બોલેલું બીજાને પ્રિય લાગે છે. બીજાઓ સત્યવાદીનું વચન કબૂલ કરે છે. તેનું વચન અમેઘ (અનિષ્ફળ) હેય છે. કહ્યું છે કે, “સત્યથી સર્વમત્રે સર્વાગ સિદ્ધ થાય છે. ધમાંદિ ૩ ય પુરુષાર્થ સત્યને આધીન છે. અને રાગ-શેકાદિ સત્યથી નાશ પામે છે. વળી યશનું મૂળ, વિશ્વાસનું પરમ કારણ સ્વર્ગનું દ્વાર અને સિદ્ધિનું પાન આ સત્ય જ છે.” બીજાએ ન જતિમાં કર તા ભય શરીર સ શ્રી સંધ સિત્તરી પ્રક. શ્રાદ્ધવ્રતાધિકારની ૨૩ થી ૨૫મી ગાથામાં મૃષાવાદિતાના ફળ બતાવતાં કહ્યું છે કે, “મૃષાવાદિ જે જે જાતિમાં ઉત્પન્ન થાય ત્યાં ત્યાં અપ્રિયભાષી થાય. બીજાએ નિષ્કારણ તેને તિરસ્કારાદિ કરે, તે સારું કરે તે ય તેને યશવાદ ન થાય, તેને દુર્ગધીભયું શરીર મળે, તેનું બેલેલું કોઈને ન ગમે, ભાષા કડવી કઠોર હેય, તે બુદ્ધિહીન-મૂર્ખ બેબડે-તેતડે હોય. અરે ! આ જન્મમાં પણ અસત્યવાદી જવા છેદ–જેલ-ફાંસી વગેરે અનેક પીડાઓ પામે, અપયશ મેળવે, નિર્ધન થઈ જાય. બીજા વતની ભાવના : અરે ! થોડું પણ જુઠાણું મનથી પણ જેઓ ચિંતવતા નથી ! તે ય સમગ્ર જીવનની કઈ પણ પળમાં ! સત્યમાં જ જેમનું જીવન ઓતપ્રોત છે, તે સર્વ મહનીય મુનિ- ભગવતેને પુનઃ પુના વંદના. બીજા વતનીકરણી : (૧) જે બોલવું તે બીજાને હિતકર હોય તે જ બેસવું. (૨) તે પણ સાંભળનારને પ્રિય થાય તે રીતે બલવું. (૩) અપાત્રને સારી રીતે સમજાવતાં પણ વધુ નુકસાન થતું લાગે તે કાંઈ જ ન કહેવું. (૪) કન્યા વગેરે સંબધમાં બેટી સલાહ આપવી નહિ. (૫) કેઈની થાપણું એાળવવી નહિ. (૬) જુઠ્ઠી સાક્ષી • ભરવી નહિ. (૭) દેખીતી રીતે સાચું લાગે તેવું પણ આત્મવંચનાપૂર્વક બેલવું નહિ, કેમ કે વસ્તુતઃ તે અસત્ય જ છે. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ચૌદ ગુસ્થાન * ત્રીજુ, સ્થૂલ અદત્તાદાન વિરમણવ્રત : વ્રતસ્વરૂપ : બીજાનું ધન લેવાથી “આ ચોર છે એવું આળ ચડે તેવું પરાયુ ધન નહિ લેવાની પ્રતિજ્ઞા કરવા રૂપ આ ૩ જું વ્રત છે. અદત્ત એટલે તેના માલિકે નહિ આપેલું. અદત્ત ૪ પ્રકારે છે. ૧. સ્વામી-અદત્ત, ૨. જીવ-અદત્ત, ૩. તીર્થંકર-અદત્ત, ૪. ગુરુ-અદત્ત. ૧. સ્વામી-અદત્ત: સુવર્ણ–વસ્ત્ર–પાત્ર આદિના માલિકે (સ્વામીએ) નહિ આપેલી વસ્તુ સ્વામી-અદત્ત કહેવાય છે. તેનું ગ્રહણ (આદાન) કરવું તે સ્વામી–અદત્તાદાન નામનું પાપ કહેવાય છે. તેને ત્યાગ કરવો તે સ્વામી-અદત્તાદાન વિરમણવ્રત કહેવાય છે. આ રીતે અન્યત્ર પણ સમજી લેવું. ૨. જીવ–અદત્ત : સચિત્ત (જીવ સહિત) ફળ-ફૂલ આદિ પદાર્થોને તે ફળાદિના માલિક કાપે–ખાય ગમે તે કરે પરંતુ તેમ કરવામાં ફળાદિના શરીરવાળા તે એકેન્દ્રિય જીવની સંમતિ તે મળી નથી જ માટે તે રીતનું ફળાદિ ખાવું તે જીવાદનું આદાન કહેવાય. ભલે વ્યવહારમાં તે ફળ-ફૂલાદિને માલિક માળ–શોઠ વગેરે કહેવાતે હોય પણ તેમના છેદનાદિ કરવાની ફળાદિના જીએ સંમતિ તે આપી નથી જ માટે તે માલિકોને માટે (માલિક નથી તેને તે સુતરાં જીવદત્ત સમજવું) તે ફળાદિ છવાદત્ત કહેવાય. ૩. તીર્થંકર-અદત્ત: સાધુને માટે આધાકર્માદિ અચિત્ત દ્રવ્ય પણ નિષ્કારણુ લેવાની તીર્થંકરદેવે અનુજ્ઞા આપી નથી. માટે તેવું આધાકર્માદિ દ્રવ્ય તીર્થંકર-અદત્ત કહેવાય. તેને સ્વીકારનારે તીર્થંકર-અદત્તાદાનના પાપને સેવનારો કહેવાય. આ તો સાધુને આશ્રયી. તીર્થંકર-અદત્ત થયું. ગૃહસ્થને પણ સચિત્ત-અનંતકાય-અભય વગેરે પદાર્થો વાપરવાની તીર્થકર અનુજ્ઞા આપી નથી મારે તે પદાર્થો તેમને માટે તીર્થંકર અદત્ત કહેવાય. Page #216 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૪. ગુરુ-અત્ત: ઉપરોક્ત બધા દેષાથી રહિત, એવી જે વસ્તુ શુદ્ધ, કલ્પ્ય હોય તે પણ સાધુ જેની નિશ્રામાં ઢાય તે શુદિને નિમજ્ગ્યા વિના, બતાવ્યા વિના કે તેએની સંમતિ વિના વાપરે તે તેને ગુરુ-અદત્તના ગ્રહણના ઢોષ લાગે. ઉપરોક્ત ૪ અદત્તાદાનમાંથી શ્રાવકને તા સ્વામિ-અદત્તાદાનનુ જ વિરમણુ થઇ શકે છે. આ સ્વામી-અદત્ત એ પ્રકારનુ છે: સ્થૂલ અને સૂક્ષ્મ. સ્થૂલ : જે વસ્તુ કહ્યા વિના લેવાથી ચારીનું કલંક લાગે એમ સમજવા છતાં માલિકની સંમતિ વિના તે વસ્તુને લેવી તે સ્થૂલ (મેટુ) સ્વામી—અદત્તાદાન કહેવાય. આ વખતે વસ્તુ લેનારના અધ્યવસાય ઘણું! દુષ્ટ ડાવાથી તેને સ્થૂલ અદત્તાદાન કહેવાય છે. આનાથી વિપરીત એટલે કે ચારી કરવાની બુદ્ધિ વિના ઘાસ-માટી જેવી તુચ્છ વસ્તુ લેવી તે સૂક્ષ્મ અદત્તાદાન કહેવાય છે. શ્રાવકને સૂક્ષ્મ સ્વામી અદત્તાદાનના ત્યાગ તેની જયણા જ રાખવાની હાય છે, જ્યારે સ્થૂલ ત્યાગ (વિરમણુ) રૂપ પ્રતિજ્ઞા કરવાની હાય છે. ૨૦૩ ત્રીજા વ્રતના અતિચારા : ૧. સ્વૈનાહતગ્રહ ૨. સ્તનપ્રયાગ. ૩. માનવિપ્લવ ૪. ક્રિડ્રાજ્યગતિ ૫. પ્રતિરૂપેણ ક્રિયા. હાતા નથી કિન્તુ સ્વામીઅદત્તાદાનના ૧. તેનાહતગ્રહ : ચાર ચારી કરીને આપેલ વસ્તુ લેવી. ચારીો આણેલુ સાનુ વગેરે જાણવા છતાં વેચાણુથી કે મફત. લેવુ. નીતિશાસ્ત્રમાં છ પ્રકારના ચાર કહ્યા છે, જેમાં ચારીની વસ્તુ લેનારને પણ ચાર કહ્યો છે. વસ્તુત: આ વ્રતભંગ અને છે. છતાં પોતે ચારી નથી કરી કિન્તુ વેપાર કર્યાં છે એવી વ્રતની સાપેક્ષ સમજણુ, હાવાથી દેશી વ્રતપાલન પણ થાય છે માટે દેશભગ, દ્વેશપાલનરૂપ આ પ્રવૃત્તિ અતિચારરૂપ બને છે. ર, સ્તનપ્રયાગ : ચારને ચારી કરવા પ્રેરવા, ચારીનાં સાધને મફત પૂરાં પાડવાં કે તેવાં સાધનાનું વેચાણ કરવું. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ - ચૌદ ગુણસ્થાન અહીં ચોરી કરું નહિ-કરાવું નહિ એવા વ્રતવાળાને તે વ્રતભંગ જ થાય. પણ વ્રતધારી માણસ ચેરને કહે કે, “તમે ઉદ્યમ વિના કેમ બેઠા છે ? દાણા વગેરે ન હોય તે હું આપું. ચેરીને માલ ખરીદનાર ન હોય તે હું ખરીદું” વગેરે વચન દ્વારા ચોરોને ચોરી કરવામાં પ્રેરે અને પિતાની સ્કૂલમતિથી માને કે, હું ચેરી કરાવતે નથી કિન્તુ તેમની આજીવિકા માટે પ્રેરણું કરું છું” તે વ્રતસાપેક્ષતા હોવાથી આ પ્રવૃત્તિ અતિચારરૂપ બને છે. ૩. માનવિપ્લવ : અનાજ વગેરે જેવાના માપા અવળા વગેરે કરવા. કુડવાદિ માપા તથા તેલ કરવાના પલા વગેરે તેલાને - નાના-મોટા રાખવા કે ભારે-હલકા રાખવા, નાના-હલકાથી વસ્તુ આપવી અને મેટા-ભારે માપાથી વસ્તુ લેવી. આ બધી પ્રવૃત્તિ અતિચારરૂપ કહેવાય. ૪. દ્ધિ (શત્રુ) રાજ્યગતિ : શત્રુ રાજાના નિષેધ છતાં તેની પહદમાં જવું તે સ્વામીઅદત્તાદાન કહેવાય. આ રીતે જનારે શત્રુરાજથી પકડાય ત્યારે તેને ચેર જે જ દંડ થાય છે છતાં આમ કરવાથી વ્રત-ભંગ થયે ન કહેવાય કેમ કે, એ રીતે જનાર એમ માને છે કે, હું તે વેપાર માટે ત્યાં ગયે હતે, ચોરી કરવા નહિ.” વળી લેકમાં પણ એ માણસ ચેર તરીકે કહેવાતું પણ નથી. પ. પ્રતિરૂપેણુ યિા : સરખા વર્ણ, ગંધાદિવાળી હલકી વસ્તુ સારીમાં ભેળવીને આપવી. દા. ત., ઘમાં ચરબી, તેલમાં મૂત્ર, હિંગમાં ખેર વગેરે લાકડાને વેર, હિંગાષ્ટકમાં હળદર, કેસરમાં બનાવટી કેસર, સાચા મેતીને બદલે કલ્ચર આપવું વગેરે. બધું ય તતિરૂપક નામના અતિચારરૂપ બને છે. અહીં બીજાને ઠગીને ધન લેવાનું હોવાથી સ્પષ્ટ ચેરી દેખાય છે એટલે વ્રત-ભંગ જ થાય છે પણ તેવા ધંધા કરનાર એમ વિચારે કે, “ચોરી તે ખાતર–પાડવું વગેરેને કહેવાય, હું તે તેમ કરતું નથી. આવી વ્રતસાપેક્ષતા હોવાથી દેશથી વ્રત અખંડ પણ રહે છે માટે તે બધી પ્રવૃત્તિ અતિચારરૂપ કહેવાય અથવા તે Page #218 -------------------------------------------------------------------------- ________________ ચોદ ગુણસ્થાન ૨૦૫ ઉપરોક્ત પાંચેય કાર્ય સ્પષ્ટ ચેરીરૂપ છે છતાં અનાગાદિથી લેવાય ત્યારે અતિચારરૂપ બને છે એમ સમજવું. - વ્રતના પાલન-અપલથી ગુણ-દોષ : શ્રી સ. પ્ર. ની ૩૩-૩૪ મી ગાથામાં કહ્યું છે કે ત્રીજા વ્રતના પાલનથી સર્વ મનુષ્યને વિશ્વાસ, તેમની પ્રશંસા, ધનાદિની વૃદ્ધિ, નિર્ભયતા, ઠકુરાઈ, સદ્ગતિ વગેરે ઘણાં ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. ચોરી વિના નીતિથી મેળવેલું ધન ગમે તેવા સંગમાં નાશ પામતું નથી; હાઈ જતું નથી. આ વ્રતને પાલક ભાવમાં રાજાદિના ઉચ્ચ અધિકાર પ્રાપ્ત કરે છે. ચેરી કરનાર મનુષ્યને આ જન્મમાં ગધેડા વગેરે ઉપર બેસીને ભારે વિટંબણાઓ વેઠવાને અવસર આવી જાય છે, શૂળી વગેરેની સજા પણ મળે છે. પરલોકમાં નારકાદિના ઘેર દુઃખ વેઠે છે. ત્યાંથી નીકળીને ય માછીમાર, પૂંઠા, બહેરા વગેરે થાય છે. ત્રીજા વતની ભાવના : જેમની આંખેને તણખલાં કે મણિમાં કશી વિશેષતા જ દેખાતી નથી, બે ય તુલ્ય દેખાય છે, તેમના સર્વ પ્રકારના પાપથી જેઓ વિરામ પામ્યા છે તે સર્વ શ્રમણને અંતરના નમસ્કાર, ત્રીજા વતની કરણું : (૧) વ્યવહાર પ્રામાણિક રાખવા. (૨) રસ્તે પડેલી ચીજ લેવી નહિ. (૩) બેટા તેલા વગેરે રાખવા નહિ. (૪) ચોરીના ધંધાને ઉત્તેજન આપવું નહિ. * શું, સ્થૂલ અબ્રહ્મ વિરમણવ્રત : વતસ્વરૂપ : બે પ્રકાર–સ્વસ્ત્રમાં સંતોષ અથવા પર ત્યાગ રૂપ આ વ્રત છે. વસ્ત્રી એટલે પરિણત એક કે અનેક સ્ત્રી. પરસ્ત્રી એટલે અન્ય મનુષ્યની પરિણીત સ્ત્રી કે રખાત વગેરે મનુષ્ય લેકની સ્ત્ર, દેવકની પરિગૃહીતા–અપરિગ્રહતા દેવી,, પશુજાતની સ્ત્ર. Page #219 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન અબ્રહ્મ બે પ્રકારે છેઃ સ્થલ અને સૂક્ષ્મ. મન-વચન-કાયાથી દારિક આદિ શરીર દ્વારા વિજાતીયને સંભોગ કરે તે સ્કુલ મેટું) અબ્રહ્મ, અને વેદ, મેહ. કર્મના ઉદય થતાં કામના જેરે ઇન્દ્રિયમાં જે સહજ વિકાર થાય તે સૂક્ષ્મ અબ્રહ્મ છે. આ બેયના ત્યાગરૂપ બ્રહ્મચર્ય પણ સંપૂર્ણ અને આંશિક બે પ્રકારનું બને છે. તેમાં સર્વ સ્ત્રીઓ સાથે સર્વ પ્રકારના સંભોગને મનાદિ ૩ ય ગથી ત્યાગ કરે તે સંપૂર્ણ બ્રહ્મચર્ય છે. જેના ૧૮ ભેદ (પ્રકાર) - થાય છે. ઔદી અને વૈ. બન્ને પ્રકારના કામને મન-વચન-કાયાથી (૨ ૪૩ = ૬) ભેગવવા નહિ, ભગવાવા નહિ, અનુદવા નહિ. (૬ ૪૩ = ૧૮) અમુક અંશે પાળવું તે દેશ (આંશિક) બ્રહ્મચર્ય કહેવાય છે. સર્વથા બ્રહ્મચર્ય પાળવાને અસમર્થ શ્રાવક દેશથી-સ્વદારતેષરૂપ કે પરદા રાના ત્યાગરૂપ-બ્રહ્મચર્ય સ્વીકારે. અહીં આ દેશબ્રહ્મચર્યને જ સ્કૂલમૈથુન વિરમણવ્રત તરીકે જાણવું. જે પુરુષ પદારત્યાગરૂપે આ વ્રત લે છે તેને તે બધી સ્ત્રીના સંગને ત્યાગ થાય છે. જે સ્ત્રીઓ અંગે આ બીજાની છેપરસ્ત્ર છે' એ શબ્દવ્યવહાર થઈ શકતો હોય પણ સર્વસાધારણ કુમારિકા વગેરેને ત્યાગ થતું નથી. જ્યારે સ્વદારાસંતોષરૂપે આ વ્રત લેનારને કુમારિકાને પણ -ત્યાગ થાય છે. આ અપેક્ષાએ સ્વદારાસ તેષવ્રત ઉત્તમ ગણાય. (ઉપલક્ષણથી સ્ત્રીએ પુરુષ માટે સમજી લેવું) સ્ત્રી માટે સ્વપતિસંતેષરૂપ એક જ પ્રકારે આ વ્રત હોય છે. અતિચારે : (૧) પરવિવાહકરણ (૨) અનાર–ગમન (૩) -ઈત્તરાતગમન (૪) અનંગક્રીડા (૫) તીવ્ર રાગ. Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ ચૌદ ગુણસ્થાન ૧. પરવિવાહકરણ: પિતાના નહિ તેવા પુત્ર-પુત્રી વગેરેના વિવાહ કરાવવા (જેથી મારા પુત્રાદિને તેઓ કન્યા આપે). આ અતિચાર તેને લાગે કે જેણે, ક્યારે મારી પિતાની સ્ત્રી સિવાય મૈથુન સેવવું, સેવરાવવું નહિ” એ ભગે સ્વદારા સંતોષવ્રત લીધું હોય અથવા પિતાની સ્ત્રી કે વેશ્યા સિવાય મૈથુન સેવવું, સેવરાવવું નહિ એ ભાંગે પરદારત્યાગરૂપ વ્રત લીધું હોય. અહીં પણ આ વસ્તુતઃ વ્રતભંગ છતાં વ્રતસાપેક્ષતા હેવાથી અતિચારરૂપ કહેવાય. -પુત્રી આદિના વિવાહમાં પણ પર-પુત્રાદિ વિવાહતુલ્ય દોષ છે. છતાં પિતાની કન્યાને ન પરણાવે છે તે વ્યભિચારિણું બની જાય તેથી ધર્મ–હીલના થાય માટે મોટા દેષના ત્યાગ માટે વ્રતધારીને અલ્પષ સેવ પડે છે. હા, પોતાના સ્વજનાદિ તે ચિંતા-ભાર માથે લઈ જતા હોય તે સ્વપુત્ર આદિ વિવાહકરણને ય શ્રાવક ત્યાગ કરી શકે છે. ૨, ૩. અનારંગમન-ઈત્વગમન : અનાર એટલે વેશ્યા, પતિવિરહિણ, સ્વચારિણી, કુલવતી વિધવા, કન્યા (કુમારિકા), ટૂંકમાં માલિક વિનાની. ઈવારી એટલે પગારથી અમુક કાળ માટે બાંધેલી રખાત. માલિક વિનાની અથવા અલ્પકાળના માલિકવાળી સ્ત્રી સાથે વિષય-સેવન કરવું તે ૨ જા અને ૩ જા અતિચારરૂપ છે. માલિક વિનાની (ઉપરોક્ત) સ્ત્રી સાથે અનાગાદિથી અતિચાર લાગે, જ્યારે અલ્પકાળના માલિકવાળી રખાત ભેગવતાં વસ્તુતઃ તે પદારા હેઈને વ્રતખંડન જ થાય પરંતુ તેને ભેગવનાર વ્રતધારી એમ માને કે હું તે ભાડું આપીને મારી જ માલિકીની સ્ત્ર બનાવીને ભેગવું છું, માટે આ પરાગ નથી એમ વ્રતસાપેક્ષ રહે માટે અતિચારરૂપ બને. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ચોદ ગુણસ્થાન આ બે ય અતિચાર “રવદારાસ તેષ વ્રતવાળાને લાગે છે કિન્તુ પરદારત્યાગીને નહિ કેમ કે અનાત્ત અને ઈવરાત્ત સ્ત્રી પરદારા તરીકે ગણાતી નથી. મતાંતરે અલ્પકાળની માલિકીવાળી વેશ્યા પરદાર જ ગણાય છે માટે પદારાત્યાગીને ૩ જે અતિચાર લાગુ પડી શકે છે. ૪. અનકડા : અનંગ એટલે ભોગવવાની ઈચછા અથવા હસ્તમૈથુન વગેરેની ઈચ્છા. આવી ઈચ્છાના બળે જે ક્રૌડા, ચાળા, ચેષ્ટા કરવી તે અનંગકીડા કહેવાય. અથવા તે સ્ત્રી પુરુષના ગુહ્યાંગ (નિ-લિંગ)ને છોડીને બીજા અંગે કહેવાય. તે અનંગ દ્વારા જે વિષયસેવનેચ્છાપૂર્વક કીડાઓ કરવી તે ય અનંગકોડ કહેવાય. અન્ય પણ રીતે અનંગકડા કહેવાય છે તે ગ્રન્થાન્તરથી જોઈ લેવું. ટૂંકમાં, તીવ્રવેદયથી વિવેકશૂન્ય જે જે પ્રવૃતિ કરવામાં આવે તે સર્વ અનંગકીડા અતિચાર સમજ. પ. તીવ્ર કામરાગ : સંજોગ બાદ પણ તીવ્રરાગપૂર્વક વિજાતીય સાથે ગલીચ ચેષ્ટાઓ કરવી, તેની સાથે મડદાની જેમ પડી રહેવું.... વગેરે પ્રવૃતિ આ અતિચાર રૂપ કહેવાય છે. શ્રાવક સંપૂર્ણ બ્રહ્મચર્યને જ અભિલાષ હોવા છતાં વેદોદયને સહી ન શકે ત્યારે કેવળ તેની શક્તિના ઉદેશથી પિતાની સ્ત્રી સાથે. વિષયસેવન કરે અને સર્વ અન્ય સ્ત્રીને ત્યાગ કરે. સ્વી સાથેના સંભોગ માત્રથી વિકાર શાન્તિ થઈ જાય છે માટે તેણે બીજી અનંગકીડા તીવ્રસહિત વગેરે કરવા ન જોઈએ. આ નિષેધ છતાં તે તેમ કરે તે તેને વ્રતખંડન થાય છતાં તેવી ક્ષિાઓ મથુન ક્રિયા રૂપ નથી માટે વ્રતખંડન ન પણ થાય એટલે આવી પ્રવૃત્તિ અતિચારરૂપ બને છે. આ અતિચારના સ્વરૂપ અંગે અનેક મતાંતરે છે જે ગન્ધાન્તરથી જોઈ લેવા. Page #222 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ગતપાલનથી–અપાલનથી હિતાહિત : (૧) કે,ઇ ક્રોડા સેાનૈયાનું દાન કરે અથવા સાનાનુ જિનમદિર અંધાવે તેને પણ તેટલું ફળ પ્રાપ્ત ન થાય જેટલું બ્રહ્મચર્ય વ્રતની થાય. (૨) દૈવાદિ પણ બ્રહ્મચારીને નમે છે કેમ કે બ્રહ્મચર્ય ઢવાને ય દુર્લભ છે. (૩) ઉત્તમ ઠકુરાઈ, ઋદ્ધિ-સમૃદ્ધિ, સ્વર્ગાદિ સુખા, નિવિકારી બળ, અલ્પકાળમાં મેક્ષ બ્રહ્મચારીને પ્રાપ્ત થાય છે. (૪) લહ કરાવનાર, મનુષ્યાને મરાવનાર, પાપકાર્યોમાં રક્ત એવા પણુ નારદ' માક્ષે ગયા તેમાં તેનુ બ્રહ્મચય - -વ્રત જ કારણ હતું. પરદારાગમનથી વધ–મધાદિ પ્રાપ્ત થાય છે. નારકમાં તીક્ષ્ણ કાંટાવાળા શાલિ-વૃક્ષને ભેટવુ પડે છે. દુરાચારી પુરુષોને જન્માન્તરમાં નપુંસક બનવુ પડે છે, તેમને ભગદર આદિ ભયંકર રાગે લાગુ પડે છે. દુરાચારીણી જી-જન્માન્તરમાં વિષકન્યા અને છે, જેને સ્પર્શીવા માત્રથી ઝેર ચડી જાય તેવી મને છે. ૨૦: શાસનપતિ મહાવીરદેવે ગૌત્તમ-ગણધરને કહ્યું છે કે, “હૈ ! ગૌતમ, ફ્રેવદ્રવ્યનું ભક્ષણ કરનારને અને પરદારાનું સેવન કરનારને સાત વાર સાતમાં નારકમાં ઉત્પન્ન થવું પડે છે. સ્વદારાસ તેષ વ્રતને મહિમા કેવા અદ્ભુત છે, તે તે સુઇન શેઠના જીવન ઉપર દૃષ્ટિપાત કરવાથી સહેલાઈથી સમજાય તેવું છે. મૈથુન-સેવનથી આપણા જેવા જ માનવ બનવાની ચૈાગ્યતા ધરાવતા ઉ. થી ૯ લાખ થવાના નાશ થાય છે તે સિવાય ખીજા પણ એઇન્દ્રિયાદિ અસખ્ય જીવા તથા અસંખ્ય સ’મૂ`િમ જીવા પણ્ ઉત્પન્ન થઇને મરી જાય છે. એક જ વારના વિષય-સુખના ક્ષણિક ભાગમાં અસખ્ય જીવાના જીવનનો કચ્ચરઘાણ ! પચ્ચ. વ. ચૂર્ણિમાં ૪ થા વ્રતના અધિકારમાં જણાવ્યુ' છે કે બ્રહ્મચારી ઊભયલેકમાં વિશિષ્ટ સુખા પ્રાપ્ત કરે છે અને અલ્પકાળે ચો, ૩, ૧૪ Page #223 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન મુક્તિગામાં બને છે. આ અ ંગે ત્યાં વિજય શેઠ અને વિજયા શેઠાણીનું પ્રસિદ્ધ કથાનક મૂકયુ છે. વ્રતભાવના : સમગ્ર પાપના મૂળ સમુ' આ મૈથુનનું પાપ ! એ પાપના મૂળિયાને જેમણે ઊખેડી નાંખ્યું છે તે સ`પાપવિત અનેલા ત્રિવિધ બ્રહ્મચારીઓનાં ચરણાની પુનઃ પુનઃ સેવા પ્રાપ્ત થશે. વ્રત-સાવધાની : (૧) પરસ્ત્રી સાથે વાત પણ કરવી નહિ. વાત કરવી પડે તે ય હસીને તે ન જ કરવી. (૨) હેંમેશ નીચી દષ્ટિ રાખીને ચાલવું (૩) સ્થૂલભદ્રજી, વિજય શેઠ-વિજયા શેઠાણી વગેરે બ્રહ્મચારીનાં જીવના ચાદ કરવાં. પરૌં સાથે એકાન્તવાસ કદાપિ સેવવા નહિ. વસ્ત્રાદિ સાદાં પહેરવાં. ૧૦ * પાંચમું, સ્થૂલ પરિગ્રહપરિમાણ વ્રત : વ્રતસ્વરૂપ : નવે ય પ્રકારના પદાર્થીના અપરિમિત પરિગ્રહના ત્યાગ કરવા પૂર્ણાંક ઇચ્છાને મર્યાદિત કરવી તે પાંચમું અણુવ્રત કહેવાય મળેલા કે નહિ મળેલા કોઇ પદાર્થ ઉપર મમત્વ (મૂર્છા) રાખવી તે પરિગ્રહ. ગૃહસ્થના પરિગ્રહના વિષયમાં આવતા ખાદ્ય પદાર્થìની સામાન્યત; ૯ પ્રકારામાં ગણતરી કરવામાં આવી છે. ધન-ધાન્ય-ક્ષેત્ર-વાસ્તુ રૌવ્ય-સુવણ મુખ્ય-દ્વિપદ-ચતુષ્પદ. દશવૈ. સૂત્રના ૬ઠ્ઠા અધ્યયનની પાંચમીં ગાથાની નિયુક્તિમાં ગૃહસ્થન પરિગ્રહના ૬ પ્રકાર જણાવ્યા છે. ધાન્ય-રત્ન-સ્થાવર-દ્વિપદ્મ-ચતુષ્પદ્મ-કુષ્ય. ધાન્ય—જવ, ઘઉં, તુવર વગેરે ૨૪ પ્રકારનાં ધાન્ય છે. રત્ન—જાત્યરત્ન, પ્રવાલ, સાતુ, ત્રપુ, તાંબુ, લેખ'ડ, સૌસ', ચંદન સુતરનાં વસ્ત્ર, ઊનનાં વસ, કાષ્ઠ, દ્રવ્યેાષધિ (સૂ’ઠં, મરી, પીપર વગેરે) વગેરે ૨૪ પ્રકારનાં રત્ન છે. સ્થાવર : ક્ષેત્ર-ખળાં વગેરે ભૂમિ, ઘર-દુકાન વગેરે મકાન, નાળિયેર-ખજૂરી વગેરે વનજ ગલ–એમ ૩ પ્રકારના સ્થાવર છે. Page #224 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૨૧૧ દ્વિપદ : ગાડાં–ગાડી, દાસ-દાસી એમ બે પ્રકારના દ્વિપદ છે. ચતુષ્પદ : ગાય-ભેંસ વગેરે ૧૦ પ્રકારના ચતુષ્પદ છે. કુચ : ભિન્ન ભિન્ન જાતની ઘરવખરી એમ ૧ જ ભેદ થાય છે. કુલ. ૨૪+૨૪+૩+૨+૧૦+૧=૬૪ પ્રકારના પરિગ્રહ થાય ઉપરોક્ત ૯ પ્રકારે પ્રસ્તુત છે પ્રકારમાં સમાવેશ થઈ જાય છે. સર્વવસ્તુની સર્વ પ્રકારે મૂછ છોડવી તે સર્વત્યાગ. અમુક વસ્તુની અમુક પ્રમાણમાં મૂચ્છ છોડવી તે દેશ ત્યાગ કહેવાય છે. શ્રાવકને દેશ ત્યાગ રૂપે આ વ્રત હોય છે. પ્ર, ડું ધનાદિ પાસે છતાં વધુ ધનાદિની મર્યાદા બાંધીને વ્રત કરવામાં શું લાભ? ઉ. જીવને ઈચ્છાની કઈ મર્યાદા જ નથી છતાં તે અમુક પણ મર્યાદા કરે છે અને તેથી બાકીના ધનાદિની મૂચ્છને ટાળે છે એ જ ઘણે લાભ છે. પ્ર. આનંદ-કામદેવદિનું પરિગ્રહ પરિમાણ વાંચતાં અચંબે થાય છે. આટલા બધે પરિગ્રહ રાખવા છતાં તેમને પરમ-શ્રાવક કેમ કહ્યા? તે પછી અમારી પાસે તે તેમનામાંનું કાંઈ જ નથી એમ કહેવાય. તે અમે કેવા શ્રાવક ગણાઈએ? ઉ. આનંદ-કામવાદિના વિપુલ પદયે અઢળક સમૃદ્ધિને ઘસારો ચાલુ જ હતું. તેમાં મહાવીર પરમાત્મા મળી ગયા અને વત લઈને જે શબંધ ધસી આવતી સમૃદ્ધિને એકદમ રેકી દીધી. તે વખતે પણ તેમની પાસે જેટલું હતું તેટલું તેમણે રાખ્યું અને નવું આવતું અટકાવી દીધું. વળી વરતુની સંખ્યા ઉપર પરિગ્રહ-અપરિગ્રહ ગણાતું નથી કિન્તુ મચ્છી ઉપર ગણાય છે. આનંદ-કામદેવદિ શ્રાવકે પાસે જે હતું તેની ઉપર પણ ઝાઝી મૂચ્છી ન હતી અને તેથી જ તેઓ ધર્મને જીવનમાં શ્રેષ્ઠ-સ્થાન આપી શક્યા હતા. વાર ચાલુ જ રાત્રિના વિપુલ Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ચૌદ ગુણસ્થાન જ્યારે આજની સ્થિતિ તદ્દન જુદી છે. મળ્યા ઉપર મૂછને પાર ન હોય, ન મળ્યાનું ભારે દુઃખ અને દીનતા હોય ત્યાં બે હજાર રૂપિયા હોય તેથી અપરિગ્રહી ન કહેવાય. આજે પણ જેઓ દિનમાં ઘી પડી રોટલીવાળું બે ટંક ભજન, કરી શકે છે અને સાંધા વિનાનું વસ્ત્ર પહેરી શકે છે તેઓ માટે જરૂરી ગણાતા ધનથી જ સંતોષ માને અને હવે નવું વધુ નહિ. મેળવવાને નિયમ કરે તે વ્રતધારી બની શકે છે. પરંતુ જરૂરિયાતને વધારી મૂકી, અસંતુષ્ટ બની જઈને અનીતિના પૈસા કમાઈ ને તેમાંય રાજીપ માનીને પરિગ્રહનું ભારે મેટી મર્યાદામાં પરિમાણ કરવું તે. વસ્તુતઃ ધર્મ સાથેની વંચનારૂપ છે. પરિગ્રહણું પરિમાણ એ વસ્તુતઃ મૂચ્છનું પરિમાણ છે એ હકીકત લક્ષ્યમાં રાખવી જ રહી. મૂચ્છના પરિમાણ માટે જ બાહ્ય, ધનાદિ દ્રવ્યનું પરિમાણ કરવાનું છે એ હકીકત ભુલાઈ જવી જોઈએ. નહિ. ત્રત અતિચાર: ધન-ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, સોનું, રૂપું, ગાય, મનુષ્ય, કુષ્ય. (ઘરવખરી) એ પાંચનું સંખ્યા વગેરેથી જે પ્રમાણું કર્યું હોય તેનું ઉલ્લંઘન કરવું કે કરેલા પ્રમાણથી વધુ ભેગું કરવું તે આ વ્રતના. ૫ અતિચારો છે. ધન ૪ પ્રકારે છેઃ જાયફળાદિ ગણીને આપી લઈ શકાય તે ગણિમ. કંકુ, ગેળ વગેરે તેલીને આપી લઈ શકાય છે ધરિમ. ધી, તેલ, લુણ, અનાજ વગેરે માપી લઈ શકાય તે મેય. રત્ન વસ્ત્રાદિ પરીક્ષા કરીને જેને આપી લઈ શકાય તે પરિચછે. Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ચૌદ ગુણસ્થાન ધાન્ય ર૪ પ્રકારે છે : (પૂર્વોક્ત કહેવાઈ ગયું છે.) ક્ષેત્ર : ધાન્યાદિ પકવવાની ભૂમિ (ખેતર) આ ભૂમિ ૩ પ્રકારની છે. સેતુ : જે ખેતરમાં રેંટ કેશાદિથી પાણી પૂરું પાડીને અનાજ પકાવાય તે ખેતર. કેતુ : જે ખેતરમાં વરસાદના પાણીથી જ ધાન્ય પાકે તે ખેતર સેતુ-કેતુ : જે ખેતરમાં વરસાદ વખતે વરસાદથી બાકીના સમયમાં રંટ વગેરેથી અનાજ પકવાય તે ખેતર. વાસ્તુ : ઘર–ગામ-શહેર વગેરે જેમાં વસવાટ થાય તે ભૂમિ. આમાં ઘર વગેરે મકાને ૩ પ્રકારે. જમીનમાં ભેંયરાવાળાં–ખાત. જમીનમાં ઉપરના ભાગમાં ચણેલાઉચ્છિત ભેંકરા સાથેની હવેલી–ખાતેચ્છિત. રૂપ્ય : રૂપું કે રૂપાની વસ્તુ. સેન : સોનું કે સેનાની વસ્તુ. ગાય-મનુષ્ય : સઘળા દ્વિપદ–ચતુષ્પદ. કુખ્ય : વાસણે, ટેપલા, બિછાના વગેરે બધી ઘરવખરી (રાચરચીલું) પ્ર. પરિગ્રહ તે ૯ કે ૬ પ્રકારના છે અને અહીં પ જ અતિચાર (એકેક ને લા રૂપે) કેમ કહ્યા છે? ઉ. પરસ્પર સમાન જાતિવાળા ભેદે ને તેમાં તેમાં સમાવેશ કર્યો છે. વળી અન્ય દરેક વ્રતના ૫-૫ અતિચાર કહ્યા છે માટે અહીં પણ શિષ્યની સરળતા માટે પ જ અતિચાર કહેવા માટે જોડલા બનાવી દીધા છે. વસ્તુત: ધન-ધાન્યાદિની જેટલી સંખ્યા હોય તેટલા જ અતિચાર થાય, આમ ધર્મબિન્દુની ટીકામાં કહ્યું છે. પ્ર. નિશ્ચિત કરેલા પરિમાણથી વધુ રાખનારને તે વ્રતને ભંગ જ *થાય. તમે તેને અતિચાર કેમ કહે છે? Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ચૌદ ગુણસ્થાન ઉ. હા, ધનાદિના પરિમાણનું સાક્ષાત્ ઉલંઘન કરનારને તે વ્રતખંડન જ થાય પરંતુ જે વ્રતધારી વ્રતસાપેક્ષ રહીને પરિણામ લંઘે તે તેને તે અતિચાર રૂપ બને. દા. ત., એક માણસે ધનનું પરિણામ કર્યા પછી કોઈ દેવાદાર પિતાનું દેવું આપવા આવ્યું કે કોઈ કશીક ભેટ આપવા આવ્યા. તેને જે તે વ્રતધારી સ્વીકારે તે વ્રતભંગને તેને ભય લાગે છે માટે તે કહે કે, “અમુક માસ પછી વ્રત પૂરું થાય છે માટે ત્યાર બાદ લઈશ. અથવા જે રકમ છે તેમાંથી થોડું ઘટી જતાં લઈશ માટે અમુક માસ પછી દેવા આવજે. અથવા તે તેને લઈને બાંધીને થાપણની જેમ કોઈને ત્યાં મૂકી રાખે. આમાં વ્રતસાપેક્ષતા રહે છે. માટે તેવી પ્રવૃત્તિ અતિચાર રૂપ જ બને. આ રીતે ગ્રન્થાન્તરથી અન્યત્ર પણ અતિચાર ઘટના કરી લેવી. વ્રત પાલન-પાલનથી હિતાહિત : શ્રીઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે, લેભીને કૈલાસ પર્વત જેવા અસંખ્ય પર્વત જેટલાં સેના-રૂપાં મળે તે ય સંતોષ થાય નહિ. કેમ કે ઈચ્છા આકાશની જેમ અનંત છે. માટે જ ઈચ્છાને મર્યાદિત કરવામાં મોટો લાભ છે. કહ્યું છે કે જેમ જેમ લોભ અ૫ થાય, જેમ જેમ પરિગ્રહને આરંભ ઘટે તેમ. તેમ સુખાનુભવ થાય, ધર્મ-સિદ્ધિ થવા લાગે. સર્વસુખનું મૂળ સંતેષ છે. સંતોષી માણસ ઉભયલેકમાં અનેક સુખ પ્રાપ્ત કરે. જ્યારે અસંતેષ દરિદ્રતા, દુર્ભાગતા, દાસપણું વગેરે મહાદુઃખ પામે છે. મહારંભી-મહાપરિગ્રહી જીવે નારકીનું આયુષ્ય બાંધે છે. વ્રત-ભાવના : અરે ઓ જીવ ! અજ્ઞાતાને કાં પરવશ બને? એની પરાધીનતાને લીધે તે તું ધન-ધાન્યાદિના પરિગ્રહમાં ગળાબૂડ. ખૂંપી ગયું છે. હજી સંસાર-સાગરના અતળ ઊંડાણે જઈ બેસવું છે Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૧મ ચૌદ ગુણસ્થાન શું? જેમ પરિગ્રહ ભાર વધશે તેમ નીચે ને નીચે, ઊડે ને ઊડે તારા આત્મા ઊતરતા જશે. એ કરૂણ દશાને ખ્યાલમાં રાખજે. તકરણી : મહારંભ-મહાપરિગ્રહ નરકના સીધા દ્વાર એ વાત ખ્યાલમાં રાખીને એવા ધંધા કરવા નહિ. શેર વગેરે ખરીદવામાં પણ મહારભવાળાં કારખાનાં વગેરેની તીવ્ર અનુમેદના થાય છે માટે તેનાથી તે દૂર જ રહેવું. આજીવિકા પૂરતું મળી જાય કે તરત સંતાષ માનવે પરિગ્રહ એ ભય'કરમાં ભયકર પાપ છે. એનાથી મહાનમાં મહાન માનવજીવન અરમાદ ન થઈ જાય એની ખૂબ જ કાળજી રાખવી. અહીં પાંચ અણુવ્રત, જેને મૂલગુણુ કહેવાય છે, તેવુ. વિવેચન પૂર્ણુ થાય છે. હવે ૩ ગુણવ્રત અને ૪ શિક્ષાવ્રત-જેમને ઉત્તરગુણુ કહેવાય છે. તેમનુ સ્વરૂપ સમજી લઇએ. * છઠ્ઠું, સ્થૂલ દિપરિમાણ વ્રત: (સ્થૂલ દિગ્વિરમણ વ્રત :) વ્રત-સ્વરૂપ : ૪ દિશા ૪ વિદિશા ( ખૂણાઓની દિશા > અને ઉપરની તથા નીચેની એમ કુલ ૧૦ દિશા કહેવાય છે. અમુક અમુક દિશામાં અમુક માઈલથી (મૌટરથી) વધુ જવાના ત્યાગરૂપ આ વ્રત છે. આ વ્રતને ગુણુવ્રત કહ્યું છે કેમ કે તે અહિ ંસાદિ મૂળવતને ગુણુકારક અને છે. ગુણવ્રતાની સહાય વિના એકલા અણુવ્રતાનુ વિશુદ્ધ પાલન થવુ શકય નથી. દિશા–વિરમણ વ્રતથી મર્યાદિત કરેલી ભૂમિની ખહાર રહેલા . સર્વ ત્રસ-સ્થાવર સર્વજીવાને અભયદાન દેવાય છે તે ક્ષેત્રના વેપારી નહિ કરવાથી તેટલા અંશમાં સતાષ-ધમની પ્રાપ્તિ થાય છે. ૫. સાધુને આ વ્રત નહાય? ઉ. ના, અષ્ટપ્રવચનમાતાના પાલક મુનિનું જીવન નિષ્પાપ હાવાર્થી કાઈ પણુ કામાં તેમને હિંસાદિના સભવ નથી માટે આ વ્રત ન હાય. જેઓ અવિરતિમાં રહેલા હૈાય તેમને આ વિરતિ આવશ્યક Page #229 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૨૧ અને છે પણ સિિતને આ વિરતિ પચ્ચાની આવશ્યકતા રહેતી ની. ચારણશ્રમણા ઊર્જાદ દિશામાં ગમન કરે છે તેથી સિદ્ધ થાય છે કે તેમને દિક્પરિમાણુ વ્રત ની. તાતિચાર : ઊ–ધા-તિય ઇંગ્ દિશાની ગમનમર્યાદાનું ઉલ્લઘન કરવુ એ ૩ અતિચાર રૂપ અને. અને દિશાની વૃદ્ધિ કરવી તથા વિસ્મરણ થવાથી ભૂલ થવી એ બીજા બે અતિચાર છે. આમ કુલ પાંચ અતિચાર થયા. અનાલેગ-અતિક્રમાદિી ઉક્ત ૩ દિશાની મર્યાદાની બહાર ચાલી જવાથી વ્રતને અતિચાર લાગે, જાણી જોઇને ઉલ્લઘન કરે તે તે વ્રતભંગ જ થાય. જે વ્રતધારીએ ગમન કરવુ નહિ' એ ભાંગે વ્રત લીધુ હાય તેને તે સ્વયં જવાથી કે કોઇને મેકલવાથી થતુ. ઉક્ત ઉલ્લઘન અતિચાર રૂપ જ મને. પણ જે વ્રતધારીએ સ્વયં ગમન કરવુ નહિ’ એટલું વ્રત લીધુ હાય તેને ઔજાને મેકલવાથી અતિચાર ન લાગે. ક્ષેત્રવૃદ્ધિ : એક દિશા ઓછી કરીને તેના માઇલ ખીંછ દિશામાં નાંખીને મર્યાદા વધારવી. પૂર્વના ૧૦૦, પશ્ચિમના ૧૦૦ અને હાય તા એય ભેગા કરીને ૨૦૦ ચાજન ગણીને પૂર્વમાં ૧૫૦ અને પશ્ચિમમાં ૫૦ ચેાજન ગણી લઈને કામ પડતાં પૃમાં ૧૫૦ વૈજન સુધી જઈ આવે. પૂર્વમાં ૧૦૦ ને બદલે ૧૫૦ ચે. જનાર વસ્તુતઃ વ્રતભંગ જ કરે છે. કિન્તુ એ ય દિશાના સરવાળા જાળવીને તે વ્રતસાપેક્ષ રહે છે માટે આ પ્રવૃત્તિ વ્રતના અતિચારરૂપ બને છે. અથવા તા સ્મૃતિવંસી ૧૦૦ ચે.થી આગળ વધી જતાં અતિચાર લાગે, આ હેતુર્થી જ વ્રત-નિયમનું સ્મરણ કરવાનુ કહ્યું છે. તીથ યાત્રાદિ નિમિત્તે ઈય્યસમિતિ આદિના પાલનપૂર્વક અધિક ભૂમિ પણ જઈ શકાય છે. કેમ કે તમાં ધન ધાન્યાદિ મેળવવાનાં કાર્ડ માટે અધિક ભૂમિ ન જવાનો નિયમ હોય છે. Page #230 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૨૧૭ વ્રતપાલન–અપાલનથી હિતાહિતા : (૧) પૂર્વે કહ્યા મુજબ સંતેષધર્મની સિદ્ધિ (૨) અવિરતિના વગર મફતના પાપને ત્યાગ વગેરે લાભ થાય છે. વ્રતના અભાવે તીવ્ર અસંતોષ, અશાંતિ, કલેશ (કંકાસ) પ્રાપ્ત થાય છે. સર્વ પાપનું મૂળ લેભ કહ્યો છે, એટલે આ વ્રતના સેવનથી લેભ પણ કાબૂમાં આવે છે. આમ આ ગુણવ્રત વિશેષે કરીને ૧ લા ૫ માં અણુવ્રતને ગુણકારક બને છે. વતભાવના : સદા નિરારંભ એવા મુનિઓને પુનઃ પુનઃ વંદન હિ! જેઓ કશાય પ્રતિબંધ વિના ગ્રામાનુગ્રામ પાદવિહાર કરે છે. વ્રત-કરણી : રોજ દિશા સંકેચ કરે. વગર મફતના પાપના બારણું ખુલ્લા રાખવાથી ઘણે કર્મબંધ થાય છે તે વાત ખ્યાલમાં રાખીને દેશ-સર્વપાપત્યાગીની ભારોભાર અનુમોદના કરવી. સાતમું સ્થૂલ ભેગેપભેગ વિરમણવ્રત (બીજું ગુણત્રત વત સ્વરૂપ : એક વસ્તુ એક જ વાર ઉપભેગમાં આવી શકે (અનાજ, ફૂલ-પાન વગેરે) તે વસ્તુ પુનઃ પુનઃ ઉપયોગમાં આવે - (મેતીની કંઠી-પડ–સ્ત્રી–ઘેડે વગેરે) તે ઉપગ પદાર્થ કહેવાય. આ બે ય ભોગ-ઉપગ પદાર્થનું સંખ્યાથી નિયમન (પરિમાણ) કરવું તે આ બીજા ગુણવ્રતનું સ્વરૂપ છે. શ્રી આવશ્યકસૂત્રમાં આને ઉપભેગ–પરિભેગવત કહ્યું છે. આ વ્રત બે પ્રકારે છેઃ ભેજનથી અને કર્મથી. ભેજનથી આત્મસાધનામાં તત્પર શ્રાવક નિરવઘનિર્જીવ પદાર્થથી આજીવિકાને નિર્વાહ કરે તેમ ન બને તે અનંતકાયને તે અવશ્ય - ત્યાગ કરી દે. વળી પર પ્રસંગ વિના આભૂષણદિને એવી રીતે ઉપભેગ ન કરે જેથી ચિત્તમાં અતિ આસક્તિ ઉન્માદ થાય કે મનુષ્યમાં અવર્ણવાદ થાય તેવા ઉદ્દભટ વેષાદિ પણ ન પહેરે. આથી જ શ્રાવકે ભેજન સંબંધી અને વેષાદિ સંબંધી પદાર્થોનું * નિયમન કરી દેવું જોઈએ. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ચૌદ ગુણસ્થન કર્મથી : જેનાથી અતિ તીવ્ર કર્મબંધ થાય, લેનિન્દાનું કારણ બને તેવા અગ્ય લેવડ–દેવડ આદિ વ્યવસાયને ત્યાગવા અને અ૫– આરંભવાળાં કર્મોનું પણ પ્રમાણે નક્કી કરવું. કે બાવીશ અભક્ષ્ય : ભેજનમાં અભક્ષ્ય (વર્જનીય-ન ખાવા જેવી) ૨૨ બાબતે. ૧ થી ૪ – ૪ મહાવિગઈ : (દારૂ-માંસ-મધ-માખણ) દરેકમાં સ્વવર્ષે સમાન વર્ણવાળા અસંખ્ય ત્રસાદિ છે જન્મમરણ પામ્યા કરે છે. જીવને ઘાત થતાં જ તે જ સમયે માંસમાં તે જ વર્ણની અનંત નિગોદ છની ઉત્પતિ થઈ જાય છે. આ ઉત્પતિ-મરણની પરંપરા ચાલુ જ રહે છે. તે સિવાય ત્રસાદિ છે પણ ઉત્પન્ન થાય છે. - ૫ થી ૯ ઉદુમ્બર પંચક: ઉદુમ્બર એટલે ૫ પ્રકારનાં વૃક્ષ ૧. વડ ૨. પીપળો તથા પારસ પીપળે ૩. ઉંબર (ગુલરનું વૃક્ષ) ૪ પ્લેક્ષ (પીપળાની જાત) ૫. કાકે કમ્મરી (કાલુંબર) આ પાંચે ય પ્રકારનાં વૃક્ષનાં ફળોમાં મચ્છરના આકારના અતિસૂમ ઘણા ત્રસ જ હોય છે માટે તેના ટેટા(ફળ)નું ભક્ષણ કરવું જોઈએ નહીં. ૧૦.બરફ : અસંખ્ય અપકાય રૂપ હેવાથી તથા અતિશીત હેઈને ચિત-વિકારી હોવાથી ત્યાજ્ય છે. (આઈસ્કીમ વગેરે પણ આથી અભક્ષ્ય જાણવા.) ૧૧. વિષ : અફીણ, સમલ, વચ્છનાગ વગેરે દરેક જાતનાં ઝેર, મારેલાં ઝેર પણ પેટના કૃમિ આદિ જન્તને ઘાત કરે છે, અફીણદિને. વ્યસની મરણાદિ કાલે મહાદુઃખી થાય છે માટે ત્યાજ્ય છે. ૧૨. કરા : અસંખ્યાતા અપકાયવરૂપ હોવાથી ત્યાજ્ય છે. પ્ર. તેમ તે સચિત્ત પાણી પણ અભભ્ય બની જશે ને ? Page #232 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૨૧૯ ઉ. હા, પણ તેના સિવાય જીવનનિર્વાહ શક્ય નથી માટે તેને અભક્ષ્ય કહ્યું નથી. છતાં શ્રાવકેએ અને સાધુએ ઘીની જેમ પાણી વાપરવું જોઈએ. ૧૩. સર્વ પ્રકારની માટીઃ દેડકાં વગેરેની નિરૂપ માટી છે. કયારેક પેટમાં જતાં પેટમાં દેડકાદિની ઉત્પતિ થઈ જતાં મરણ વગેરે અપાયે થવાને સંભવ રહે છે. માટીના ત્યાગમાં ખડી, ચૂને પણ. માટીરૂપ હેઈને ત્યાજ્ય છે. કેમ કે તે પણ રાગાદિનું કારણ છે. વળી નીમકમાં પણ અસંખ્યાત પૃથ્વીકાય છે તેવાથી સચિત્ત નીમક ત્યાજ્ય છે. નીમકને અચિત બનાવવા માટે અગ્નિ આદિ અતિ બળવાન શસ્ત્રોને ઉપયોગ કરે પડે છે. ગમે તેટલું ખાંડવા. દળવાથી પણ મીઠું અચિત્ત થઈ જતું નથી. ભગવતી સૂત્રના ૧લ્મા શતકના ૩ જા. ઉદેશમાં કહ્યું છે કે, “વજની ઘંટોમાં અલપમાત્ર મીઠું મૂકીને તેને ૨૧ વાર વાટવામાં આવે તે પણ તેમાં કેટલાક એવા રહી જાય છે જેમને એ વજને સ્પર્શ સુદ્ધાં થયે હેતું નથી. કુંભારના નભાડામાં કે સુખડિયાની ભઠ્ઠીમાં મીઠા ભરેલા માટીના ભાજનને સીલ કરીને મૂકી રાખવામાં આવે તો તે અચિત્ત થાય છે અને બે-ચાર વર્ષ સુધી તેવા જ અચિત્ત સ્વરૂપમાં રહે છે. મીઠામાં મીઠા કરતાં બમણું પાણી નાંખીને ઉકાળીને એકરસ બનાવીને પછી ઠારીને, આજે મીઠાને અચિત બનાવવામાં આવે છે પણ આવું મીઠું બે-ચાર માસમાં જ ફરી સચિત્ત થવા સંભવ રહે છે. પાણી વિના જ ભઠ્ઠીમાં સાય એકરસ બનીને ઠરેલું મીઠું જેટલાં દીર્ઘકાળ સુધી અચિત રહે તેટલા કાળ સુધી પાણીપૂર્વક એકરસ કરેલું મીઠું અચિત્ત રહી શકતું નથી. તાવડી વગેરેમાં શેકીને મીઠાને અચિત્ત કરવામાં આવે છે, પણ તે મીઠું શેકાઈને ખૂબ લાલ બની જાય તો જ અચિત્ત સમજવું જોઈએ. ૧૪. રાત્રિભેજનઃ અનેક સૂમ બાદર જતુઓ સૂર્ય આથમતાં વાતાવરણમાં ફેલાય છે. તે જતુઓ રાત્રે ભજન કરનારના ભાણામાં પડે છે. ભેજન સાથે પેટમાં જતાં ઘોર હિંસા થાય છે અને સ્વને Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ચૌદ ગુણસ્થાન પણ ક્યારેક ભયંકર રોગાદિનું કારણ છે. આ રાત્રિભેજનમાં જિનેશ્વરદેવે અનંતા દોષે કહ્યા છે માટે તેને અવશ્ય ત્યાગ કરે ઈએ. રાત્રિ. ભેજન ત્યાગવાથી અડબ્ધ જિંદગીના ઉપવાસ થાય છે. અન્ય દર્શનેમાં પણ રાત્રિભેજનને નિષેધ કરવામાં આવ્યું છે. શ્રી યેગશાસ્ત્રમાં સૂર્યોદયથી બે ઘડી પૂર્વને અને સૂર્યાસ્તની બે ઘડી બાકી રહે ત્યારથી માંડીને બધે કાળ રાત્રિ સમાન સમજીને તેમાં ૪ ય આહારને ત્યાગ કરવાનું કહ્યું છે. રાત્રિ જન સંબંધમાં ઉપધ્યાયજી મહારાજે તો કહ્યું છે કે ભજન કરતાં ઊડતા જીવે તેમાં આવી ન પડે તે ય હિંસાદિ પાપની જેમ રાત્રિભેજન સ્વરૂપત: જ ત્યાજય છે. ૧૫. બહુબીજ : કેઠીંબડા, રીંગણ, ખસખસ, રાજગર, પટેળા વગેરેમાં વચ્ચે અંતરપટ વિના-ભેગાં-ઘણા બીજ હોય છે, તે દરેક બીજેના જીને નાશ થવાનો સંભવ હોવાથી આવાં ફળ અભક્ષ્ય કહેવાય છે. પ્ર. દાડમ, ટિન્ડર વગેરેમાં ઘણાં બીજ છે છતાં તે બહુબીજ ખરા કે નહિ? ઉ. ના તેમાં બીજ ઘણાં હેવા છતાં આંતરે આંતરે પડ હોય છે તેથી તે બીજ પરસ્પર સ્પર્શ રહિત હોય છે માટે બહુબીજ માન્ય નથી. ૧૬. અજાણ્યાં ફી : અજાણ્યાં ફળની જેમ અજાણ્યાં ફેલ વગેરે પણ અભક્ષ્ય જાણવાં. તે જ રીતે અન્ય દેશની અજાણુ મીઠાઈ અવગેરે પણ અભક્ષ્ય સમજવાં જોઈએ. ૧૭. સંધાન: અનેક ત્રસ જીવેની ઉત્પતિમાં કારણ બનતાં બળ અથાણું (લીંબુ, મરચાં, કેરી, કેરાં, ગુદા, વગેરે) સઘળાં અભક્ષ્ય છે. અથાણાની કેટલીક વસ્તુઓ તે ઘણુ રીતે તપાવવામાં આવે છતાં સુકાતી જ નથી અને હવાવાળી રહેવાથી બળ બની જાય છે. થે દિવસે તે નિયમા બેઈ, આદિ જ ઉત્પન્ન થઈ જાય છે. બાળ ન હોય તેવાં પણ અથાણાને વિવેક રાખ્યા વિના એઠા હાથ, ભીના Page #234 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૨૨૧ ચમચાદિથી કાઢવામાં આવે તે તેમાં પણ સંમૂપચે. મનુષ્યની ઉત્પત્તિ થઈ જાય છે. ૧૮. અનંતકાયિક : કંદમૂળ વગેરે અનંતકાયિક પદાર્થોમાં એક શરીરમાં અનંતાનંત જી હોય છે. અનંતકાય ઃ (૧) સઘળી જાતના લીલા કન્દ (વૃક્ષના થડની નીચે જમીનમાં રહેલે ભાગ) અનંતકાય હેય છે. મગફળી કંદમૂળ, નથી કેમ કે તેનું ફળ જમીનમાં થાય છે. કંદ નહિ. સૂરણકન્દ, લીલી હળદર, આદુ, લલે કચેરા, શતાવરી, કુંઆર, શેહરી, ગળો (ગડૂચી) ગાજર, દરેક વનસ્પતિના પ્રૌઢ પાંદડાની પૂર્વાવસ્થાનાં કમળ પાંદડાં, (કિસલય) કે દરેક બૌજમાંથી પ્રથમ નીકળતા અંકુરા-અનંતકાય. હેય છે. જ્યારે તે રૂઢ બને ત્યારે પણ પ્રત્યેક વનસ્પતિના હોય તે પ્રત્યેક વનસ્પતિકાય ગણાય અન્યથા અનંતકાય જ રહે થેગની ભાજી (જેને પેખ થાય છે. લીલી મેથ, મૂળાને કંદ (મૂળાના કંદ. સિવાયના ડાંડલી, ફુલ, પત્ર, તેના મેગરા અને દાણા એ બધાં અંગ પ્રત્યેક છતાં અભક્ષ્ય ગણાય છે અને તેને કંદ તે અનંતકાય હાઈને અભક્ષ્ય છે.) ભ્રમિરૂહ (ભૂમિફડા-બિલાડીને ટે૫) વિરૂઢ (કઠોળમાંથી. નીકળતા અંકુરા) પલ્પક (પાલખાની ભાજી) કૂણ આંબલી (જેમાં ઠળિયા ન થયા હોય તેવી આંબલીના કાતરા) આલુકંદ જેને રતાળુ, (બટાટા) કહેવાય છે. ઈત્યાદિ ૩૨ અનંતકાય અભક્ષ્ય છે. અનંતકાયનું લક્ષણઃ જેનાં પાંદડાં વગેરેની નસે (કુંઆરા દિના સાંધા કે શેરડી આદિના) પર્વે ગુપ્ત હોય-અપ્રગટ હેય, વળી ભાંગતાં જેના સરખા ભાગ થાય, તથા જેમાં તાંતણું ન હોય અને છે દવા છતાં ઊગે (કુંઆરાદિની જેમ) એવી વનસ્પતિને અનંતકાય કહેવાય છે. આ અનંતકાયને અવશ્ય ત્યજવા જોઈએ. કેમ કે કહ્યું છે કે, આ નરકદાર છે ૧ લું રાત્રિભેજન ૨. પરસ્ત્રસંગ, ૩. સંધાન (બાળ-. અથાણું) અને અનંતકાય. Page #235 -------------------------------------------------------------------------- ________________ રરર ચોઃ ગુણસ્થાન ઇતર દનના શિવપુરાણમાં મૂળાનાં પાંચે ય અંગો તજવાનુ • કહ્યું છે. સૂંઠ, સૂકી હળદર વગેરે કેટલીક વસ્તુના સ્વાદ બદલાઇ જવાથી તે વ્યવહારથી કલ્પે છે. ૧૯. વૃત્તાક : વેંગણુ નિદ્રાવક—કામેાત્તેજક વગેરે અનેક દોષધાન કરનારું હોવાથી અભક્ષ્ય છે. શિવપુરાણમાં પણ કાલિંગડા મૂળા અને વેંગણુના ભક્ષણના નિષેધ કર્યો છે. ૨૦. ચલિતરસ : જેના વણુ, ગન્ધ, સ્વાદ (રસ) ફરી જાય તે બધી વસ્તુ ચલિતરસ કહેવાય. વાસી ભાત વગેરે રસાઇ, કાલાતીત પકવાન, એ રાત્રિ વ્યતીત થયા પછીનાં દહીં, છાશ વગેરે ચલિત રસ કહેવાય. ૨૧. તુચ્છ ફળ : તુચ્છ એટલે અસાર. જેને ખાવાથી ભૂખ ભાગે નહિ, શક્તિ આવે નહિ તેવાં જાંબુ વગેરે ફળ, ફૂàા, મૂળ, પાંદડાં, મગની શીંગ વગેરે તુચ્છ છે. આવા પદાર્થો ખાવામાં ખાવાનું ચૈડું અને ફૂંકી દેવાનું ઘણું હોવાર્થી ઘણા જીવની વિરાધના થાય છે. માટે ત્યાજ્ય છે. ૨૨. કાચાં ગારસ : કાચાં દૂધ વગેરેમાં દ્વિદલ (કઠોળ) "ભળવાથી અતિસૂક્ષ્મ ત્રસ જંતુની ઉત્પત્તિ થાય છે માટે અભક્ષ્ય છે. ૫. દ્વિલ કાને કહેવાય ? ઉ. જેની એ ફાડ–દાળ થાય અને જેને પીલતાં તેલ ન નીકળે તે દ્વિદલ કહેવાય, એ ફાડ થવા છતાં તેલ નીકળે તેા (દા.ત, મગફળી) તે વસ્તુ દ્વિદળ ન કહેવાય. અહં ૨૨ પ્રકારના અભક્ષ્યનું વિવેચન પૂર્ણ થાય છે. શ્રી ચેગશાસ્ત્રમાં ૧૬ પ્રકારનાં અભક્ષ્ય કહ્યા છે અને બાકીના અલક્ષ્યાને એક સોંગહ-ગાથામાં સ્ત્રસ્તુમિશ્ર છે. પુષ્પ' સમાવી લીધા છે. આ વ્રતધારીએ નિત્ય સચિત દ્રવ્ય આદિ ૧૪ નિયમે સવારસાંજ લેવા સંક્ષેપવા જોઇએ. તેનુ સ્વરૂપ ગન્થાન્તરથી જોઈ લેવુ. Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ ચૌદ ગુણસ્થાન ત્રતાતિચાર ઃ ૧. સચિત્ત ૨. સચિત્ત પ્રતિબદ્ધ ૩. મિશ્ર ૪. અભિષવ ૫. દુપકવાહાર આ પાંચ વસ્તુના ઉપયોગ કરવારૂપે આ વ્રતના પાંચ અતિચાર છે. ૧. સચિત્ત-જીવયુક્ત હોય તે સચિત્ત (ચિત્ત = જીવ). ૨. સચિત્તપ્રતિબદ્ધ : સચિત સાથે જોડાયેલું. ૩. મિશ્ર : કાંઈક અંશે સચિત્ત અને કાંઈક અંશે અચિત્ત(અડધું ઉકાળેલું પાણું). ૪. અભિષવ : અનેક ચીજોને મેળવવાથી બનેલા આસત્વ વગેરે. પ. દુષકવાહાર : પૂરું નહિ પાકેલું. આવી વસ્તુ નહિ વાપરવાના પચ્ચ. વાળા આ વ્રતધારીને અનાગાદિથી, આમાંની કઈ વસ્તુ વપરાઈ જતાં અતિચાર લાગે. બજાણીને વાપરે તે વ્રતભંગ જ થાય. દા.ત., પાંચ સચિત્તની છૂટ રાખતાં ૬-૭ વપરાઈ જાય. સજીવ વૃક્ષને વળગેલા ગુંદર વગેરે સચિત્ત પ્રતિબદ્ધ અચિત્ત કહેવાય. અચિત્ત થયેલાં પાકી ગયેલાં ફળને સચિત્ત બીજથી દૂર કરીને ખાનાર વ્રતસાપેક્ષ રહે છે માટે તેને અતિચાર લાગે. અડધું દળેલું મિશ્ર હોય છતાં દળેલું માનીને અચિત્ત કલ્પીને વાપરે ત્યારે વ્રત-સાપેક્ષ રહે છે એટલે અતિચાર લાગે. આસવ પણ અનાગાદિથી લેવાના અતિચાર લાગે, ઈરાદાપૂર્વક વાપરે તે વ્રતભંગ જ થાય. અડધે શેકાએ પંખ, અડધે રંધાયેલે તાંદળજે વગેરે દુષ્પકવ વસ્તુઓ શરીર-વ્યાધિનું કારણ બને છે. જેટલા અંશમાં સચિત્ત હેય તેટલા અંશમાં પરલેક પણ બગાડે છે. અનાભોગાદિથી ખવાતાં અતિચાર લાગે. આ રીતે રાત્રિભેજન આદિમાં પણ અનામેગાદિથી અતિચાર -સમજ. ભેજનને આશ્રયીને ૭ મું વ્રત અને તેના અતિચાર કા. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ચૌદ ગુણસ્થાન કર્મને આશ્રયીને કઠોર કર્મોને ત્યાગ કર એ આ ૭મા વ્રતનું સ્વરૂપ છે. તેના અતિચારરૂપે ૧૫ કર્માદાન છે. તેને પણ ત્યજવા જોઈએ. ભેગે પગના કારણ રૂપ વેપારાદિનાં કર્મોમાં કાર્યને આપ કરતાં તે કમેને પણ ભેગપભોગ વિરમણવ્રતરૂપ કહેવાય છે. કમને આશ્રયીને બનતા આ વ્રતના ૧૫ અતિચાર છે. - પંદર કર્માદાન : આ પંદરેય કર્મો જીવને તીવ્ર પાપકર્મોનું આદાન (બંધન) કરાવનાર હોવાથી તેમને કમલન કહેવાય છે. ૫ કર્મ + પ વાણિજ્ય +૫ સામાન્ય = ૧૫ ૧. અંગારકમ લુહાર–સોનાર-કુંભાર-ભાડભુંજા-હોટલ-વીશી વગેરેના ધંધા. ર. વનકર્મ : વન કપાવવા, બાગ-બગીચા સમારવા, ઉગાડવા વગેરે ઘધા. ૩. શટકકર્મ : ગાડા-ગાડી–મેટર વગેરે બનાવવાના ધંધા. ૪. ભાટકકર્મ : ૨ ) છ ભાડે ફેરવવાના ધંધા ૫. ટકકમ જમીન-ખાણ વગેરે ફેડવાના ધંધા, તળાવ, કૂવા, રસ્તા વગેરે દવા. પાંચ વેપારરૂપ પાંચ વાણિજ્ય-કર્મ. ૧. દાંતને વેપાર: હાથીદાંત, ત્રસ જીવેના શરીરના અવય, શંખ, કસ્તુરી વગેરેના ધંધા ઉપલક્ષણથી સમજી લેવા. ૨. લાખને વેપાર : લાખ અને જેમાં જીવહિંસા અધિક છે તેવા ઘાતકી વૃક્ષની છાલ-ફૂલ વગેરે પદાર્થો કે જેમાંથી દારૂ બને છે તે ગળી, મનશીલ, ફટકડી. સાબુ વગેરે ક્ષારને વેપાર કરે તે લાક્ષાવાણિજ્ય નામને અતિચાર કહે છે. ૩. રસને વેપાર ? મધ-માખણ-ઘી-તેલ-દૂધ-દહીં વગેરે રસને વેપાર. મધ જીવહિંસાથી જ પ્રાપ્ય છે, છાશથી છૂટાં પડતાંની Page #238 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૨૨૫ સાથે જ માખણમાં અસંખ્ય જીવ ઉત્પન્ન થાય છે. દારૂ ઉત્પાદકારક છે, દૂધ વગેરે પ્રવાહી વિગઈઓમાં પડતાં-ઊડતા જાને નાશ થાય છે. ૪. કેશ-વેપાર : કેશ શબ્દના ઉપલક્ષણથી કેશવાળા જીવે પણ સમજવા. તેથી દાસ-દાસી વગેરે મનુષ્ય, ઘેડા, બકરાં વગેરે પશુઓને વેપાર કર. ૫. વિષ-વેપાર : જીવઘાતના કારણભૂત વિષ છે માટે તેને વેપાર અતિચારરૂપ છે. ઉપલક્ષણથી તરવાર-કુહાડા–હળ વગેરેને વેપાર પણ અહીં સમજી લે. શ્રી ગશાસ્ત્રમાં તે પાછું ખેંચવાના રેટના વેપારને પણ વિષ–વેપારમાં ગયે છે. પાંચ સામાન્ય કર્માદાન અતિચાર : ૧. ય–પીડનકર્મ : ચન્નપીલણ, ખાંડણ, ઘંટી, યન્ત્રાદિથી અનાજ, બીયાં, કપાસ વગેરે ખાંડવા–પીસવા-લેઢાવાના ધંધા. ૨ નિલંછનકમ : બળદ-ઘેડા વગેરેના અવયને છેદવાનું કામ કરીને આજીવિકા મેળવવી. આવા કર્મથી તે જીવેને ભારે પીડા થાય છે માટે અતિચારરૂપ છે. ૩. દવાગ્નિદાન : ગામ-નગર વગેરેમાં આગ લગાડીએ તે લૂંટફાટ સારી રીતે થાય, જંગલ બાળી નાંખીએ તે સારું નવું ઘાસ ઊગી જાય, ખેતરમાં કાંટાદિ બાળી નાખવાથી અનાજ વગેરે સારું પાકે એવી બુદ્ધિથી દવ સળગાવ. આવા કાર્યો અતિનિર્દયતાથી જ થાય છે. ૪. સર-શોષણ : ધાન્યાદિ વાવવા માટે ખેતરમાં ભરાએલા પાણીને નીકે કરી કાઢી નાંખવા-સુકાવી દેવા, નદી–સરોવર–તળાવના પાણી ખાલી કરવા કે સુકાવી દેવાના ધંધા. (દાવ્યા વિનાનું જળાશય તે સરોવર અને ખેદીને બંધાવેલું હોય તે તળાવ કહેવાય.) ચૌ. ગુ. ૧૫ Page #239 -------------------------------------------------------------------------- ________________ જ ચૌદ ગુણસ્થાન ૫. અસતીષણ : દુરાચારિણી સ્ત્રી, પુરુષ–લિંગવાળા, પિપટ, સુડા, કૂતરા વગેરે હિંસક જીવનું પિષણ કરવું તે અસતીપિષણ કર્માદાન અતિચાર કહેવાય છે. પ્ર. અન્ય વ્રતને પાંચ-પાંચ અતિચાર છે. અહીં ૨૦ અતિચાર કેમ? ઉ. અન્ય વ્રતમાં પણ અનેક અતિચારે છે, માત્ર પાંચ જ છે તેમ માનવું નહિ. “પાંચ અતિચાર” તે ઉપલક્ષણરૂપ સમજવા. ટૂંકમાં, દરેક વ્રતમાં વ્રતસાપેક્ષભાવથી અથવા અનાભોગાદિથી જે કાંઈ દેષ સેવાય, તે દોષ જેટલી સંખ્યામાં અતિચારે સમજવા. વ્રતપાલન–અપાલનથી હિતાહિત: આ અંગે વ્રતસ્વરૂપાદિના વિવેચનમાં કહેવાઈ ગયું છે, એટલે અહીં વિશેષની આવશ્યકતા જણાતી નથી. વ્રત–ભાવના : તે નિર્ચને મારા ભાવભીના નમસ્કાર! જેમણે આપાતરમ્ય કામભેગોની પરિણામ-કટુતાને જાણીને અને દુખપ્રતિકાર સ્વરૂપ સમજીને ત્રિવિધ ત્યાગી દીધા. વત-કરણ : અણુહારી પદ મેળવવાની ભાવના ભાવવી. રોજ ૧૪ નિયમ ધારવા, પર્વતિથિ આદિએ વિશેષ ધર્મ કર. ૨૨ અભક્ષ્ય, ૩૨ અનંતકાયને ત્યાગ કર. શાક, અનાજ, ફળાદિના ભક્ષ્યમાં પણ શકય સંકેચ કર. * ૮ મું, સ્થૂલ અનર્થદંડવિરમણ વ્રત : વતસ્વરૂપ : શરીરસેવા, કુટુંબ, ઘરબાર આદિને નિર્વાહ કરવાના પ્રોજન વિના–નિષ્કારણે જે કાંઈ પાપ કરવામાં આવે તે અધે અનર્થદંડ સમજ. ઈન્દ્રિય શિષ્ટમાન્ય કારણ કે સ્વજનાદિને કારણે કરાતું પાપ તે અર્થદંડ છે, શેષ અનર્થદંડ છે. આ અનર્થદંડ ૪ પ્રકારે કહ્યો છે. ૧. દુષ્ટધ્યાન ૨. પાપકર્મોપદેશ ૩. હિંસક-વસ્તુ અર્પણ ૪. પ્રમાદીચરણ. Page #240 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૨૨૭ ૧. દુષ્ટધ્યાન ખરાબ અધ્યવસાયનું સ્થિરતાપૂર્વક ચિંતન કરવું. આ અપધ્યાન આતં અને રૌદ્ર એમ બે પ્રકારે છે. “ઋત” એટલે દુઃખ, તેનાથી જે દુધાન થાય તે આર્તધ્યાન અને બીજાને રેવડાવે તે રૂદ્ર (દુઃખનું કારણ) તેવા રૂદ્રનું જે દુષ્ટધ્યાન તે રોદ્રધ્યાન. આ બન્ને ય ધ્યાન એક અંતર્મુથી વધારે કાળ સુધી ન કરવા એવી પ્રતિજ્ઞા કરવી એ આ વ્રતનું સ્વરૂપ છે. (મુહૂર સુધી થઈ આવતાં દુર્ગાનમાંથી બચવાને અભ્યાસ થાય પણ તેને રેકી દેવાનું દુ:શક્ય હેવાથી “ન કરવાની પ્રતિજ્ઞા ન કરાય.) ૨. પાપકર્મોપદેશ : જેનાથી જીવ નારકાદિ દુર્ગતિમાં જાય તે પાપ કહેવાય. તેના જનક ખેતી વગેરે પાપકર્મ કહેવાય. તેવા પાપકર્મની ખેતી કરે, દમન કરે, શત્રુને હણ નાંખે, યન્ત્રો ચાલુ -કરે વગેરે સલાહ આપવી તે પાપકર્મોપદેશ કહેવાય. ગશાસ્ત્રમાં કહ્યું છે કે આવો પાપશ દાક્ષિણ્યતા વિના તે કરે જ નહિ. (શ્રાવકને અપવાદમાગે સ્વજનાદિને દાક્ષિણ્યતાદિના કારણે ક્યારેક તે ઉપદેશ કરે પડે છે.) ૩. હિંસાકર્ષણ: જેની હિંસા કરે તેવા ઘંટી, કેશ, કુહાડા વગેરે શસ્ત્રો (અધિકરણ) તથા અગ્નિ પ્રગટાવવાનાં સાધનો, ઝેરી વસ્તુઓ વગેરે ઉત્સર્ગથી કોઈને ન આપવાં જોઈએ. પૂર્વોક્ત રીતે દાક્ષિણ્યતાથ આપવાં પડે તે શ્રાવક તેની જયણા રાખે. ૪, પ્રમાદાચરણું : મધ, વિષય, કષાય, નિદ્રા, વિકથા એ પાંચ પ્રકારના પ્રમાદ કહ્યા છે. આ પાંચના સેવનને પ્રમાદાચરણ કહેવાય છે. બેદરકારીથી દૂધ વગેરેનાં ભાજને ખુલ્લાં રાખવાં, જાણીને નિર્જીવ માર્ગ છેડીને વનસ્પતિવાળા માર્ગે ચાલવું, ગમે તેમ પાણી વગેરે બારીએથી ફેંકવું, ઈ થઈ ગયા પછી પણ ઈમ્પણ વગેરેને ચાલુ રાખવા ઈત્યાદિ પ્રકારના અનેક પ્રમાને પાપભીરૂ શ્રાવકે અવશ્ય નિવારવા જોઈએ. અનર્થદંડથી કેઈ ઈષ્ટસિદ્ધિ થતી નથી એ વાત ખ્યાલમાં રાખીને તેનાથી વિરામ પામવું જોઈએ. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ચૌદ ગુણસ્થાન ત્રતાતિચાર ઃ ૧. કન્દર્પ ૨. કૌત્કચ ૩. ભેગભૂરિતા ૪. સંયુક્તાધિકરણત્વ ૫. વાચાળતા. ૧. કપ: વિષય-વાસના જાગ્રત કરે તેવાં વિકારી વચને બાલવાં કે વિષયની વાતે કરવી. આવા વચન-વ્યાપારને કન્દર્પ કહેવાય છે. શ્રાવકે આવી વાત ન કરવી જોઈએ. મુક્ત મેં એ. ખડખડાટ હસવું પણ ન જોઈએ. ર. કૌ૯ : ભાંડ–ભવૈયા ફાતડાની જેમ સ્તન, આંખ, મુખ, વગેરેથી ખરાબ ચેષ્ટા ચાળા કરવા તે કીકુચ કહેવાય. આ બન્ને અતિચાર આ ૮ મા વ્રતના ચોથા પ્રમાદાચરણ વિરમણવ્રતને અગે છે. - ૩, ભોગભૂરિતા: ભેગ-ઉપગ રૂપ વસ્તુને વધુ પડતા સંગ્રહ કરે. આ પણ પ્રમાદાચરણ વિરમણને અંગે અતિચાર છે. સાબુ-પાઉડર-તેલાદિ વધુ રાખવાથી લુપતાએ વારંવાર નાનાદિ કરવાનું અને જેથી પુષ્કળ જીવહિંસા થાય. ૪સયુંક્તાધિકરણત્વ : ખાંડણિયા વગેરે આત્માને દુર્ગતિમાં જવાને અધિકાર આપે છે માટે તેવાં શસ્ત્રોને અધિકરણ કહેવાય છે.. આવાં અધિકારણેને જોડીને તૈયાર રાખવાં એ સંયુક્તાધિકરણત્વ નામને અતિચાર છે. દા. ત., ખાંડણિયા જોડે સાંબેલું, હળની સાથે ફાળ (ચઉડું) કે કોશ, ગાડાં–ગાડી સાથે ધૂસરાં વગેરે, ધનુષ્ય સાથે બાણ, બંદૂક સાથે ગોળી ભરીને તૈયાર રાખવા. આ રિતે શ્રાવકે આ વસ્તુ તૈયાર રાખવી ન જોઈએ. જે તૈયાર હેય તે કઈ લઈ જાય, માંગે તે આપવી પડે. જુદા જુદા સ્થાને હોય તે તેમ જણાવીને આપવાનો નિષેધ કરી શકાય. ૫. મૌખર્ય (વાચાળતા): ધીાઈ, અસભ્યતાથી અસંબદ્ધ તે નિષ્કારણું ઘણું બલબલ કરવું પાપપદેશ-વિરમણ નામના આ Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ ચૌદ ગુરુસ્થાન વ્રતના પ્રકારને આ અતિચાર લાગે છે કેમ કે આવુ એટલામાં ઘણાં પાપ-પ્રેરક વચના ખેલાઈ જાય છે. આ ત્રતના અપધ્યાનવિરમણુદિ પ્રકારમાં અનાભાગાદિને લીધે અતિચાર જાણવા. વ્રત પાલનાપાલનથી હિતાહિત : ઉક્ત ચારેય પ્રકારના અન દડ મહાઅનર્થીકારી અને છે, દુર્ધ્યાનથી કાઈને ઈષ્ટસિદ્ધિ તા થતી નથી, ઊલટાં નારકાદિનાં અનિષ્ટ દુઃખા તૂટી પડે છે. તન્દુલમત્સ્ય માત્ર મનના દુર્ધ્યાનરૂપ અનંદ...ડના પાપે ૭ મી નારકના સાગી બન્યા. તભાવના : તે પરમિષ એને વંદન હા, જેમણે નિરક પાપાને તે ત્યાગી દીધાં. પરન્તુ સાક પાપાને ય સથા ત્યાગીને એએ નિષ્પાપ બન્યા ! વ્રતકર્ણી : મન-વચન-કાયાને ધ કાર્યોમાં જોડવાં. જરાક પણ સમય મળે કે મહામન્ત્રાદિનું સ્મરણ કરવા લાગી જવું. વૈરાગ્ય. ભરપૂર ગ્રન્થાનુ નિત્ય વાંચન કરવું. * શિક્ષાવ્રતનું સ્વરૂપ ઃ અહીં ૩ ગુણુવ્રતનું વિવેચન પૂર્ણ થાય છે. હવે ૪ શિક્ષાવ્રતનુ સ્વરૂપ જોઇએ. શિક્ષા એટલે વારવારના અભ્યાસ. આવા અભ્યાસ માટેનાં સ્થાન-સાધના તેને શિક્ષાપદ કહેવાય છે. આને જ અહી શિક્ષાવ્રત કાં છે. ૧. સામાયિક ૨. દેશાવગાશિક ૩. પૌષધે પવાસ. ૪. અતિથિ સ`વિભાગ. આ ચારે ય તે ગુણવતા પ્રાય: ચાવજીવ છે. તેમાં પણ સામાયિક અલ્પકાળ માટે હાય છે જ્યારે પૂર્વોક્ત ૩ હાય છે માટે એને જુદા ગણવામાં આવ્યા અને દેશાવગાશિક તા પ્રતિદિન એકથી વધુ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ચોદ પુસ્થાન વાર પણ કરી શકાય છે, જ્યારે પૌષધોપવાસ અને અતિથિસંવિભાગ રોજ કિન્તુ અમુક દિવસે (દિનમાં એક જ વાર) કરી શકાય છે. * ૯ મું, સામાયિક-વ્રત (૧લું શિક્ષાત્રત)ઃ વતસ્વરૂપ : પાપ વ્યાપાર અને દુર્ગાનથી રહિત આત્માને જે બે ઘડી પ્રમાણ (મુહૂર્ત પ્રમાણ) સમતાભાવ તે સામાયિક–વત કહેવાય. સામયિકમાં પણ જીવને કેટલીક વાર રાગાદિ થઈ જાય છે તે અનાદિ સ્વભાવનું પરિણામ છે. વારંવાર સામાયિકભાવમાં બેસવામાં આવે ત્યારે જ તે શુદ્ધ સામાયિક પ્રાપ્ત થતાં રાગાદિ ભાવે ટળી જાય છે. આથી જ આ વ્રતને શિક્ષાત્રત કહેવામાં આવ્યું છે. જ્યાં સુધી એવું શુદ્ધ સામાયિક પણ ઝિયમતિ સમયા’ જિનાજ્ઞા છે કે સામાયિક કરવું જોઈએ એવી ભક્તિથી પણ કરતાં જ રહેવું જોઈએ. આવું અશુદ્ધ-દ્રવ્ય સામાયિક પણ શુદ્ધ-ભાવ સામાયિકનું કારણ બને છે. સામાયિક કરતાં શ્રાવક સાધુની સમાન બને છે તેવું સામાયિક પારવાના સૂત્રમાં કહ્યું છે. વતાતિચાર : અનાદિ ૩ મેગેને પાપવ્યાપારમાં જોડાવારૂ૫ ૩ તથા સમૃતિભ્રંશ અને અનાદર એ બે–એમ પાંચ અતિચારે છે. ૧, ૨, ૩. યોગોનું દુપ્પણિધાન હાથ, પગ વગેરેને લાંબા ટૂંકા કર્યા કરવા તે કાય–ગ દુપ્રણિધાન. શબ્દની યથાયોગ્ય ગોઠવણ વિના જેમતેમ બેલવું તે વાગ દુપ્રણિધાન. મનમાં ધાદિ કરવા તે મને દુપ્રણિધાન. જોયા કે પ્રમાર્યા વિના ઊઠનાર-બેસનારને જીવ-હિંસા ન થાય તે પણ પ્રમાદરૂપ હિંસા થવાને લીધે તેનું સામાયિક ગણાતું નથી. ૪. સ્મૃતિભ્રંશ : પ્રબળ પ્રમાદાદિ કારણે, “સામાયિક કર્યું કે નહિ?” “મારે ક્યારે સામાયિક કરવાનું છે?” ક્યારે પારવાનું છે?” વગેરે ભૂલી જાય. Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ચૌદ ગુણસ્થાન - દરેક અનુષ્ઠાન મેક્ષાનુષ્ઠાન ત્યારે બને જ્યારે તે ઉપયોગ-સ્મૃતિ એકાગ્રતાપૂર્વકનું હેય. ૫. અનાદર : સામાયિક કરવામાં અનુત્સાહ. નિયમિત ન કરવું, કરવું તે વેઠ ઉતારવા જેવું કરવું, સમય થતાં પહેલાં મારી દેવું ઈત્યાદિ. અહીં બધે ય અનામેગાદિથી કે વતસાપેક્ષતાથી અતિચાર સમજ અન્યથા તે વ્રતભંગ જ ગણાય. પ્ર. અવિધિથી સામાયિક કરવા કરતાં ન કરવું શ્રેષ્ઠ નહિ? ઉ. આવા વચનને ઉત્સુત્રવચન કહ્યું છે. કેમ કે અવિધિથી કરનારને નાનું પ્રાયશ્ચિત્ત આવે છે, જ્યારે નહિ કરનારને મોટું પ્રાયશ્ચિત્ત આવે છે. કેમ કે નહિ કરનાર જિનાજ્ઞાને ભેજક બને છે. શ્રદ્ધાસંપન્ન આત્મા વિધિપૂર્વક સઘળું અનુષ્ઠાન કરે છતાં સામગ્રીના અભાવે તેને અવિધિ અનુષ્ઠાન કરવું પડે તે ય તે વિધિને કટ્ટર પક્ષપાતી તે હોય જ. માટે કહ્યું છે કે, અનુષ્ઠાનમાં વિધિપાલકે ધન્ય છે. વિધિપક્ષપાતી પણ ધન્ય છે. વિધિ બહુમાનકારક પણું ધન્ય છે. અરે! વિધિમાર્ગને દુષિત નહિ કરનારા પણ ધન્ય છે. નિકટમુક્તિગામી ને વિધિને સતત આદર હોય છે. વિધિ-ત્યાગ અનાદર વગેરે પ્રાયઃ અભવ્ય–દુર્ભાગ્યને હોય છે. અવિધિ દોષ “ મિચ્છામિ દુક્કડં” નામના બીજા પ્રાયશ્ચિત્તથી નિવારી શકાય તે સામાન્ય છે માટે અવિધિપૂર્વકની ક્રિયા પણ અભ્યાસકાળમાં ઉપાદેય જ છે. * વત–પાલના પાલનથી હિતાહિત : (૧) લાખ ખાંડી સોનાનું નિત્યદાન કરનાર કરતાં ૧ સામાયિક કરનાર ચડી જાય છે. (૨) બે ઘડીના સામાયિકથી શ્રાવક ૯૨ ક્રોડ, ૫૯ લાખ, ૨૫ હજાર ૯૨૫ પનું દેવાયું બાંધે. (દર મિનિટે લગભગ ૨ ક્રોડ પ.નું) સામાયિકના ફળ અંગે સમતાધિકાર જોઈ લેવા ભલામણ છે. Page #245 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન વ્રત-ભાવના : ક્યારે એ મંગળમય દિન પ્રાપ્ત થશે, જ્યારે હું સ–સંગત્યાગી મનીશ ! નિગ્રન્થાની જેમ યાત્રજીવતુ' સામાયિક લઈને મુક્તિ-માનું શ્રેષ્ડ આરાધન કરીશ ! વ્રતકરણી : નિત્ય એક સામાયિક અવશ્ય કરવુ * દસમુ, દેશાવકાશિક વ્રત (મૌજું શિક્ષાવ્રત) : તસ્વરૂપ : છઠ્ઠા દિગ્દતમાં નક્કી કરેલા પ્રમાણમાં (અમુક) અલ્પકાળ માટે જે સક્ષેપ કરવા તે ઢેશાવકાશિક નામનુ વ્રત કહેવાય. ર૩ર છડા ત્રંત્તમાં યાવજ્જીવ કે એકાદ વર્ષ કે એકાદિ ચાતુર્માસ માટે દશે ય દિશામાં જવા-આવવા અ ંગેની માટી મર્યાદા હોય જ્યારે અહીં તેમાંથી ઘટાડીને બહુ જ ઓછી મર્યાદા પ્રહર–કે દિવસના કાળ પૂરતી રાખવામાં આવે છે. = દેશ છઠ્ઠા વ્રતની મેાટી મર્યાદાના દેશથી (ટૂંકા ભાગમાં) અવકાશ રાખવા = છૂટ રાખવી. આવા ટૂંકી મર્યાદા કરતાં વ્રતને કેશાવકાશિક કહેવાય. અહીં છઠ્ઠા વ્રતના ઉપલક્ષણુ ૧ લા વગેરે અણુવ્રતો, છમાં વગેર ગુણવ્રતો વગેરે સ ત્રામાં નક્કી કરેલી મર્યાદાએને પણ રાજના માટે ટૂ કાળુ દેવાતુ' સમજી લેવુ'. યાવજ્જીવ આદિ માટે લીધેલાં તેમાં છૂટ વધારે રાખી હાય તે સહજ છે. રાજ તેટલી છૂટની જરૂર રહેતી નથી. એટલે તે બધી છૂટમાં પણ રાજના એક દિવસ પૂરતે કે એક રાત્રિ પૂરતા કાપ મૂકી ઢા જોઇ એ. આવા સંક્ષેૌકરણને દેશાવકાશિક વ્રત કહેવાય છે, જેને આજે ૧૪ નિયમ ધારવારૂપ કહેવાય છે. આ માટે રાજ સવાર-સાંજ એ વાર આ વ્રતનુ દ્વેશાવકાશિક’ પચ્ચ. પણ શ્રાવકને લેવાનુ' હાય છે. જેમ માન્ત્રિક, શરીરમાં વ્યાપી ગયેલા વિષને મન્ત્રપટ્ઠચ્ચારથી ૐ ખભાગમાં લાવી ઢે છે તેમ મન્ત્ર સર્વ પાપવ્યાપારીને ટૂંકા દઈને મર્યાદામાં લાર્વી મૂકે છૂટી માંધાતા કર્મોના પણ આ છે. આમ થતાં પાપવ્યાપારાની વધુ સ ક્ષેષ થઇ જાય છે. Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ ચૌદ ગુણસ્થાન વ્રતાતિચાર ઃ ૧. પ્રેષણ ૨. અનાયન ૩. શબ્દાનુપાતન ૪. રૂપાનુપાતન પ. પુદ્ગલણ. ૧. પ્રેષણ: નકકી કરેલી મર્યાદાની બહાર કાંઈ કામે પિતે તે ન જઈ શકે એટલે બીજાને મોકલે. વસ્તુતઃ પિતે જવું કે બીજાને મકલ એ બેયમાં જીવ-વિરાધના તે થાય જ છે. એ વિરાધનાથી બચવા માટે તે વ્રત લીધું છે. વળી જાતે જવાથી તે ઈર્યાસમિતિનું પાલન થવાથી જીવ-વિરાધના ઓછી પણ થાય. આથી બીજાને મોકલે છે માટે અતિચાર ગણાય છે. ૨. આનયન : નિયમિત કરેલી ભૂમિની બહારથી નકર વગેરે દ્વારા વસ્તુ મંગાવવી. અહીં પણ પૂર્વવત અતિચાર જ લાગે કિન્તુ -ત્રતખંડન નહિ, ૩. શબ્દાનુપાતન : જે મકાનમાં પિતે બેઠો છે તે મકાન કે મકાનના “કમ્પાઉન્ડ” એટલે જ જવા-આવવાના નિયમ રાખનાર શ્રાવકને કમ્પાઉન્ડની બહારથી પસાર થતાં માણસનું કામ પડે ત્યારે ત્રતભંગના ભયથી પિતે જાય નહિ તેમ જ તેને બોલાવે નહિ પરંતુ તે સ્વયં પિતાની તરફ આવી જાય તેવી ઈચ્છાથી અનક્ષર શબ્દરૂપ છીંક ખાય કે ખૂંખારો કરે જેથી તે સાંભળતાં પેલા માસની નજર આ માણસ તરફ જાય અને તે આપમેળે તેની પાસે આવે. અહીં પણ વ્રતસાપેક્ષતા હેવાથી અતિચાર જ ગણાય. ૪. રૂપાનુપાતન : અહીં પૂર્વવત્ સમજવું, ફરક એટલે જ કે અવાજ દ્વારા ન બોલાવતાં પિતાની જાતને બારીએ જઈને પ્રગટ કરતાં ઘરમાં પિતાની હાજરી છે એમ જણાવીને પેલા માણસને તેની - આવવાની પ્રેરણારૂપ બને. ૫. પુદગલપ્રેરણું : પુગલ એટણે ઈટ, કાંકરે વગેરે. મર્યાદિત ભૂમિની બહાર રહેલા માણસને પોતાની તરફ આવવાની પ્રેરણા કરાવવા તેની પ્રતિ કાંકરે વગેરે ફેંક. આમાંના પહેલા ૨ અતિચાર અનાગાદિથી થાય છે. જ્યારે બાકીના ૩ માયાવીપણુથી થાય છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્યાન પ્ર. આ પાંચેય અતિચાર તે ૬ઠ્ઠા વ્રત અંગે જ લાગુ પડે તેવા છે. તમે તે આ વ્રતને સંતના સંક્ષેપરૂપ કહ્યુ છે તે મૌજા અધા વ્રતા અંગેના અતિચાર અહીં” કેમ ન કહ્યા ? ૨૩૪ ઉ ઉપલક્ષણથી અહીં પણ વધ–ખંધાદિ અતિચારો સમજી લેવા. વ્રતપાલનાદિથી લાભાદિ : નાહકી અવિરતિમાંથી મચાવ થઈ જવારૂપ આ વ્રત નિત્ય કરતાં નથી તેઓ પાપવ્યાપારાની અવિરતિનાં બારણાં ખુલ્લાં રાખીને પુષ્કળ પાપકમ બંધ કરે છે. વ્રત–ભાવના : સર્વાંસ ગત્યાગી તે શ્રમણેાને નમસ્કાર હા ! જેમણે સ પ્રકારના સાવઘયેાગેાને યાવજ્જીવ માટે ત્યાગી દીધા ! વ્રત-કરણી : જેમ અને તેમ પાપ–કાચમાં સકાચ કરતા. રહેવા. જેના વિના ન ચાલે તેટલું જ પાપ કરવું પડે તે ય તેમાં ભારે ડંખ અનુભવવા. સગવડિયા જીવનની ઈચ્છા પણ ન કરવી.. શાખીન જીવનની તે સ્વપ્ને ય કલ્પના ન કરવી. અગિયારમુ· પૌષધોપવાસ વ્રત (ત્રૌનું શિક્ષાવ્રત) : વ્રતસ્વરૂપ : આ વ્રત ૪ પ્રકારે છે. ૧. આહાર, ૨. શરીરસત્કાર, ૩. મૈથુન અને ૪. સાવદ્યકર્મોના પર્વમાં ત્યાગ કરવા રૂપ આ વ્રત ૪ પ્રકારે છે. આહાર : અશન-પાન-ખાદિમ-સ્વાદિમ વગેરે ખાવું-પીવુ ... શરીર સત્કાર : સ્નાન-મન વિલેપનાદિ. મૈથુન : અબ્રાસેવન સાવધકમ : ખેતી વગેરે સઘળાં પાયકાર્યાં. ૪ પ: અષ્ટમી, ચતુર્દશી, પૂર્ણિમા, અમાવાસ્યા. પૌષધ = ધની પુષ્ટિને કરે તે પૌષધ પાષધની સાથે આત્માની સમીપ (ઉપ) વસવું. (વાસ) તેને પાષધાપવાસ વ્રત કહેવાય છે. Page #248 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૨૩૫ તાત્પર્ય કે–પર્વદિનેમાં આત્માને ગુણોની સાથે વાસ તેનું નામ પોષધોપવાસ. કહ્યું છે કે, દેષાવૃત આત્માને ગુણેની સાથેને વસવાટ તે પિષયવાસ કહેવાય. માત્ર શરીરનું શેષણ પિષ પવાસ નથી. વ્યવહારમાં તે આહાર વગેરે પૂર્વોક્ત ૪ કર્મબંધ-કારણને ત્યાગ એ પિષયવાસ વ્રત કહેવાય. આહાર–શરીરસત્કાર–મૈથુન-સાવદ્યકર્મ એ જ યને ત્યાગ કર્યો, તેમાં આહારાદિ પ્રત્યેક બે પ્રકારે છે : દેશથી અને સર્વથી. અમુક વિગઈને ત્યાગ કે એકાશન, આયંબિલ વગેરે દેશથી આહાર–ત્યાગરૂપ છે. જ્યારે ૪ ય પ્રકારના આહારના ત્યાગરૂપ ઉપવાસ. સર્વથી આહાર ત્યાગરૂપ છે. અમુક શરીરસત્કારની છૂટપૂર્વકને શરીરસત્કાર ત્યાગ દેશથી કહેવાય અને સર્વ શરીરસત્કારને ત્યાગ એ સર્વથી શરીરસત્કાર ત્યાગ કહેવાય. - મિથુનને દિવસે જ ત્યાગ કરે અથવા રાતે એક યા બેથી વધારે વારના સ્ત્રીને ત્યાગ કરે તે દેશથી મૈથુન-ત્યાગ કહેવાય અને પૂર્ણદિન-પૂર્ણરાત સર્વથા મૈથુનત્યાગ કરે તે સર્વથી મિથુનત્યાગ કહેવાય. અમુક સાવદ્યકર્મ સિવાયના સાવદ્ય વ્યાપારત્યાગને દેશથી અવ્યાપાર પિષધ કહેવાય. સર્વ સાવઘકર્મના ત્યાગરૂપ સાવધ વ્યાપાર ત્યાગને સર્વથી અવ્યાપાર પિષધ કહેવાય. દેશથી અવ્યાપાર પિષધમાં સામાયિક ઉચ્ચરે અથવા ન પણ ઉચ્ચરે જ્યારે સર્વથી અવ્યાપાર પિષધ સમાયિક ઉચ્ચરવું જ જોઈએ. હાલ તે પૌષધ-વતમાં આહારપૌષધ જ એકાશનાદિ કરનારને દેશથી પણ લઈ શકાય છે. બાકીના ૩ પાષધ તે સર્વથી જ લેવાની, પ્રણાલિકા છે. Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ચૌદ ગુણસ્થાન તાતિસાર : ૧. સંસ્મારક અપ્રત્યુપેક્ષણ-અપ્રમાર્જન ૨. અપ્રત્યુપેશ્ય અપ્રમાજ્ય આદાન ૩. અપ્રત્યુપેશ્ય–અપ્રમાર્ય હાન ૪. અનાદાર ૫. અસ્મૃતિ. ૧. સંસ્તારક અપ્રત્યુપેક્ષણ –અપમાન : નેત્રથી જેવું તે પ્રત્યુપેક્ષણ અને ચરાવવા વગેરેથી પૂજવું તે પ્રમાર્જન સંસ્તારક એટલે પૌષધવાળાને સુવા માટેની ડાભ નામની વનસ્પતિ અથવા ગરમ વસ્ત્ર (સંથારિયું વગેરે) સસ્તારક શબ્દથી સંથારો-શમ્યા–વસતિ (મકાન) ૩ ય સમજવા (સંથારો શા હાથ લાંબે હય, શમ્યા ૩ હાથ લાંબી હોય. વસતિને પણ શય્યા કહેવાય છે.) આ ત્રણેયને આંખેથી જોયા કે ચવલાદિથી પમાર્યા વિના જ તેમને ઉપયોગ કરે તે સંસ્કારક અપ્રત્યુપેક્ષણ-અપ્રમાર્જન અતિચાર લાગે. અથવા બેદરકારીથી (ખરાબ રીતે) જુએ, પ્રમાજે તે પણ આ અતિચાર લાગે. આગળના અતિચારમાં પણ આ રીતે બેય અર્થ કરવા. ૨. અપ્રત્યુશ્ય–અપ્રમાજ્ય આદાન : આદાન એટલે લેવું અર્થ થાય છે. ઉપલક્ષણથી “મૂકવું” અર્થ પણ સમજ. લાકડી-કુંડી–પાટલે–પુસ્તક વગેરે આંખથી જોયા વિના ચરવળા આદિથી પ્રમાર્યા વિના લેવા મૂકવાથી આ અતિચાર લાગે છે. અથવા જેમ-તેમ ઈપુંજીને લેવા-મૂકવાથી આ અતિચાર લાગે છે. (અહીં અપ્રત્યુ-અપ્રમાએ બેયને એક અતિચાર તરીકે ગણવેલા છે પણ અન્યત્ર બનેને જુદા અતિચાર રૂપે કહેલ છે.) - ૩. અપ્રત્યુપેશ્ય-અપ્રમાજ્ય હાન : હાન એટલે સર્વથા -ત્યાગ. સર્વથા ત્યાગ કરવા જેવા ઝાડે–પેશાબ-લેષ્માદિને પરાવવાની જગાને જેવા-પૂજ્યા વિના કે જેમ તેમ પૂજીને પાઠવતાં આ અતિચાર લાગે. પરઠવતાં જમીનના માલિકની રજા લેવા “મનુ નાનઃ Page #250 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૨૩૭ નાગુ ” જેની માલિકી હોય તે રજા આપી એમ કહેવું જોઈએ. પરઠવ્યા બાદ ૩ વાર “વસિઝુ” કહેવું જોઈએ. (અનાદિ ત્રણેય ગથી ત્યાગવું તે) આમ વેરિફ' ન બોલે તે મલાદિમાં પછી થનારી છત્પત્તિ આદિની વિરાધનાને દેષ લાગે. ૪. અનાદરઃ પૌષધ લેવા-પાળવામાં અનુત્સાહ. પ. અસ્મૃતિઃ પૌષધ કરવાનું ભૂલી જવું, અમુક ક્રિયા કરી કે નહિ તેનું વિસ્મરણ થવું વગેરે. તપાલનથી લાભ : મણિજડિત સુવર્ણના પગથિયાવાળું હજાર સ્તંભવાળું ઊંચું, સેનાના તળિયાવાળું જિનમંદિર કરાવવાથી જે ફળ. મળે તેનાથી પણ અધિક ફળ તાપૂર્વક પૌષધ (સંયમ)નું છે. પૂર્વ બે ઘડીના (એક મુહૂર્તના) સામાયિકના ફળરૂપે અમુક ક્રોડ પલ્યોપમના દેવાયુને બંધ જણાવેલ તે આંકડાને ૩૦થી ગુણતાં (૩૦ મુહૂર્ત) એક પૌષધવ્રતથી ૨૭૭૭૭૭૭૭૭૭૭૭ પત્યેનું આયુષ્ય. બંધાય (૨૭ અબજ, ૭૭ ક્રોડ, ૭૭ લાખ, ૭૭હજાર ૭૭૭૭ ૫), વ્રત–ભાવના: ઘોર અને ઉગ્ર તપના ધારકે ! સર્વસંગથી નિત્સંગભાવને પામેલા પરમર્ષિઓ! શરીરની મૂચ્છથી પણ મુકત મુનિવરો ! આપને શ્વાસમાં સે સે વંદન! વ્રત-કરણી : પતિથિએ પૌષધ-ત્રત કરવું. જ બારમું, અતિથિ વિભાગ ત્રત ઃ (૪થે શિક્ષાત્રત) : વતસ્વરૂપ : ભક્તિબહુમાન ભારપૂર્વક આહાર-વસ્ત્રાદિનું અતિથિને દાન દેવું. તે આ વ્રતનું સ્વરૂપ છે. તિથિ-પર્વ વગેરે લૌકિક-વ્યવહારના બંધનથી મુક્ત આત્મા અતિથિ કહેવાય છે. બાકીના ભિક્ષુઓ અભ્યાગત કહેવાય છે. અહીં શ્રાવકને અંગે મુખ્યત્વે સાધુ જ અતિથિ સમજવા. Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ચૌદ ગુણસ્થાન અતિથિ (મુનિને) આધાકર્માદિ દેષમુક્ત એ સારો (સં.) વિશિષ્ટ રીતિથી (વિ.) પોતાની આવકને કઈ (ભાગ) અંશ આપ તે અતિથિ સંવિભાવ શબ્દને અર્થ છે. આજે આ વ્રત કરવા માટેની વૃદ્ધ પરંપરા આ પ્રમાણે છે. પૌષધેપવાસ (અહીં આહારાદિ ચારેય પૌષધ સર્વથી કરવામાં આવે છે) કરીને બીજે દિવસે એકાશન કરવું જોઈએ. મુનિને ભિક્ષાર્થે પધારવા વિનંતી કરવી જોઈએ. જ્યારે શ્રાવક વિનંતી કરવા આવે ત્યારે જેમ બને તેમ જલદીથી મુનિએ તૈયાર થવું જોઈએ અન્યથા મુનિને અનેક દેશે લાગે. આ અંગેની વિશેષ વિચારણા ધર્મસંગ્રહમાંથી જોઈ લેવી. પૂ ઉમાસ્વતિજી મહારાજે શ્રાવકને ધર્મપ્રજ્ઞપ્તિમાં અતિથિ " તરીકે માત્ર સાધુ–સાબીને ન કહેતાં શ્રાવકા શ્રાવિકાને પણ કહ્યા છે. ત્રતાતિચાર ઃ ૧. સચિત્ત ઉપર સ્થાપન ૨. સચિત્ત સ્થગન ૩. મત્સર ૪. કાલ-લંઘન ૫. અન્યાપદેશ. ૧સચિત્તસ્થાપન : સાધુને દેવાયેગ્ય વસ્તુ તેમને નહિ દેવાની બુદ્ધિથી કાચું પાણી, અગ્નિ, ફળાદિ સચિત્ત વસ્તુની ઉપર તે -વસ્તુ મૂકે, સચિત્તના સંઘટ્ટાવાળી તે ચીજ બનતાં સુધી વધારી શકે નહિ. ૨. સચિત્ત સ્થગન : ઉપરોક્ત આશયથી કણ્ય વસ્તુને સચિત્તથી ઢાંકે. અથવા સચિત્ત વસ્તુવાળા ઢાંચ્છાથી ઢાંકે. ૩. મત્સર : જે સાધુ કઈ વસ્તુની માંગણી કરે તે તેની ઉપર ઈર્ષ્યા કરે. અથવા પોતાનાથી સામાન્ય સ્થિતિવાળાએ સાધુની માંગણીથી કઈક વહેરાવેલું જોઈને વિચારે, “શું હું આ રંકથી પણ હલકે છું?” એમ વહેરાવનાર ઉપર-મત્સર કરીને પોતે સાધુને વહેરાવે. (બીજાની સંપત્તિ આદિને ઉત્કર્ષ સહન ન થતાં તેની ઉપર ક્રોધ -કર તે મત્સર) ૪. કાલ-ઉલ્લંઘન : શિક્ષા કાળથી વહેલા કે મેડા વહેરવા પધારવા માટેનું નિમંત્રણ કરવું. વહેલા નિમન્ટવાથી સાધુ જાય નહિ જે ઉપર-મત્સર છે. આ રંકથી પણ ભીજાની સંપત્તિ Page #252 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૨૩૯ અને મેડા નિમન્ટવાથી પણ ન જાય કેમ કે ગોચરી તે તેના કાળે આવી ગઈ હોય. પિતે દેવાની બુદ્ધિવાળે છે!' એવું બીજાના મનમાં ઠસાવવા માટે આ પ્રમાણે કરે. અર્થાત્ દેવાની બુદ્ધિ ન છતાં દેવા માટેની તૈયારી બતાવવી તે આ અતિચારનું સ્વરૂપ છે. પ. અન્યાપદેશ : સાધુને દેવા ગ્ય વસ્તુ છતાં ન દેવાની બુદ્ધિથી સાધુ સાંભળે તેમ ઘરના માણસોને કહે. આ આપણું નથી પારકું છે. માટે સાધુને આપશો નહિ- (અપદેશ–બહાનું બતાવવું) અહીં આવું બોલીને સાધુમાં એ વિશ્વાસ જગાડવાને યત્ન કરવામાં આવે છે કે, “ભાઈને દેવું તે છે પણ પારકું છે એટલે જ નિષેધ કરે છે!” અથવા તે સાધુ સાંભળે તેમ બેલે કે, “આ ભિક્ષાથી મારી માતા વગેરેને પુણ્ય હેજે.” આવું સાંભળીને સાધુ તે વસ્તુને અકચ્છ માનોને ન વહેરે એટલે પેલાનું ધાર્યું થઈ જાય. ઉપાસકદશાંગ સૂત્રના આધારે આ પાંચ અતિચારોનું સ્વરૂપ જણાવ્યું. આ પાંચે ય પ્રવૃત્તિ સમજીને કરે તે ય અતિચાર જ કહેવાય કિન્તુ વ્રતભંગ ન કહેવાય. (કેમ કે દાનને માટે પ્રયત્ન હોવાથી દેશથી -વતરક્ષણ છે અને દાનની ભાવના દૂષિત છે માટે દેશથી જ ભંગ છે) જ્યારે ધર્મબિન્દુ ગ્રન્થ–ગ્યશાસ્ત્ર ગ્રન્થની ટીકા વગેરેમાં તે અનાજોગાદથી ઉપરોક્ત પ્રવૃત્તિ થાય તે જ તે અતિચાર રૂપ બને અન્યથા વ્રતખંડન જ ગણાય તેમ કહ્યું છે. તપાલનાદિથી હિતાહિત : દેવભવમાં દૈવીભેગો, સમૃદ્ધિ, સામ્રાજ્ય કે તીર્થકરપદવીની પ્રાપ્તિ વગેરે આ વ્રતનાં ફળે છે. શાલિભદ્રજી, મૂળદેવા આદિનાથ ભગવંતને પ્રથમ ભવ વગેરે દાનનાં આવાં ફળ જણાવે છે. આવા દાનીને આત્મા પરંપરા અવશ્ય મુક્તિ–પદ પામે છે. છતી સામગ્રીએ જેઓ મુનિને દાનાદિ દેતા નથી તેમને દાસપણું, દિર્ગતિ, દુર્ભાગ્ય આદિ માઠાં ફળ પણ ભેગવવાં પડે છે. Page #253 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન વ્રત-ભાવના : અતિથિને દાન દઈ ને હું કૃતા' કેમ ખની શકું? મારે તે એ દાનના ફળરૂપે ખપે છે અતિથિનુ ધન્ય સવ થા નિરીહ જીવન ! એ મહર્ષિ અતિષિના દાનાદિથી મને અતિથિભાવ પ્રાપ્ત થાઓ. ૨૪૦ વ્રત-કરણી : વર્ષોમાં એછામાં ઓછુ એકવાર પણ અતિથિસવિભાગ વ્રત કરવું. જીવન ! એ જ અહીં. ખાર-વ્રતનું વિવેચન પુર્ણ થાય છે. ખારેય ત્રતાનું શુદ્ધભાવથી નિરતિચારપણે શ્રાવક પાલન કરવુ જોઇ એ. અતિચાર એટલે અંગીકાર કરેલા વ્રતના અમુક અંશે (દેશી) ભંગ કરાવનાર અશુભ અધ્યવસાય. સમ્યકૃત્વના તથા પ્રત્યેક વ્રતના પાંચ પાંચ અતિચારો આપણે. જાય ગયા. પ્ર. અતિચાર તે સવિરતિ સાધુધમ માં જ હોઈ શકે છે. કેમ કે માત્ર સંજવલન કષાયના ઉદયથી જ અતિચાર લાગે છે. શ્રાવકાદિને તે અપ્રત્યાખ્યાનાવરણાદિ કષાયના પણ ઉદય છે માટે તેને તે તે કષાયના ઉદયી વ્રતના ભંગ જ થઈ જાય. આ પ્રમાણે ૧૭ માં ૫ંચાશજીની ૫૦ મી ગાથામાં કહ્યું છે, તમે અહીં તે સમ્યકત્વી અને વૈશવતિ વ્રતાને પણ અતિચારો કહેા છે ? દેશવતિ ચારિત્ર તા સાવ અલ્પ (નાનુ) છે. જેમ કું થુઆતુ શરીર ખડુ નાનુ છે તે તેમાં ઘા છિદ્રો થઈ શકતા નથી. તેમ નાનકડા ઢે વિ. ચારિત્રમાં વળી વિભાગ શી રીતે થઇ શકે કે તેના અમુક અશમાં ભંગ છે અને અમુક અ’શમાં અભંગ છે! એટલે જ્યારે ભગ થાય ત્યારે નાનકડા એ ચાત્રિને આથી ય ભંગ જ થઈ જાય. હા, મહાવ્રત તે! માટા હાથી જેવા છે માટે તેના ઉપર ઘા લાગે તે! ચ દેશી ભંગ, દ્વેશથી અલગ રૂપ અતિચાર ઘટી જાય. ઉ. ૫ંચાશકજીના પાઠે સવિરતિના અધિકારમાં હાવાથી સ વિશ્તને જ લાગુ પડે છે એટલે સવવતિના જ સમ ધમાં એમ કહ્યું. Page #254 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૨૪૧ છે કે સર્વવિરતને સંજવલનના ઉદયથી જ અતિચાર લાગે પરંતુ તેને અર્થ એ નથી થતું કે સમ્યકત્વ અને દેશવિરતિભાવમાં ભૂલ થાય એટલે ત્યાં અપ્રત્યા. આદિ કષાયને ઉદય હેવાથી મૂળથી જ વ્રત ખંડન થઈ જાય ! એ કલેકને સમગ્ર અર્થ એ છે કે “સર્વવિરત સાધુને સવ.ના કષાયદયથી જે ભૂલ થાય તે મહાવ્રતના અતિચારરૂપ ગણાય. અને બાકીના બાર કષાયના ઉદયથી થતી તેની ભૂલનું તે મૂલછે” (ત્રતખંડનનું) પ્રાયશ્ચિત જ આવે. પણ કની ટીકામાં એવું તે કહ્યું જ નથી કે સમ્યકત્વી આદિને ભૂલ થતાં તેને અતિચાર ન જ લાગે અને સીધું વ્રતખંડન જ થાય. ઊલટું એ ટીકામાં લેકના ઉત્તરાર્ધને બીજી રીતે અર્થ કરતાં કહ્યું છે કે ૩ જા કષાયના ઉદયે સર્વવિરતને, બીજા કષાયના ઉદયે દેવિ.ને, અને ૧ લા કષાયના સમ્યકત્વીને મૂલછેધ પ્રાયશ્ચિત્ત લાગે છે. આ અર્થથી ફલિત થાય છે કે દેશવિરતિને ૩ જા, ૪ થા કષાયના ઉદયે અને સમ્યકત્વને ૨ જા, ૩જા ૪ થા કષાયના ઉદયે જે ભૂલ થાય તે અતિચારરૂપ કહેવાય. - ૩ જા કષાયના ઉદયમાં તો દેવિ. ગુણની અને ૨ જા કષાયના ઉદયમાં તે સમ્યકત્વગુણની પ્રાપ્તિ થાય છે. હવે તે જ કષાયના ઉદયથી તે તે વ્રતનું ખંડન કેમ કહી શકાય? કેટલે જમ્બર વિરોધાભાસ ! વળી કુંથુઆનું દષ્ટાન્ત લઈને તમે જે વાત કરી તે બીજા દષ્ટાન્તથી ઊડી જાય છે. કુંથુઆના શરીરમાં ભલે છિદ્ર ન થઈ શકતું હોય તે પણ હાથી કરતાં નાના મનુષ્યાદિના શરીરમાં છિદ્રાદિ થઈ શકે છે. પ્ર, અનંતાન. આદિ ૧૨ કષાયને સર્વઘાતી કહ્યા છે તેથી, એમ ન કહેવાય કે તેના ઉદયમાં ગુણને સર્વથા ઘાત થાય? ઉ. ના શતક-કર્મગ્રન્થની ચૂર્ણિમાં તેનું સર્વઘાતીપણું સમ્યકૃત્વ કે દેશવિરતિને અંગે નથી કહ્યું કિન્તુ સર્વવિરતિની અપેક્ષાએ જ કહ્યું છે. ચી. ગુ. ૧૬ Page #255 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકની દિનચર્યા (ગૃહસ્થને વિશેષ ધર્મ) | [૧૪] પ્રાત:કાળે : નવકાર મંત્રના સ્મરણપૂર્વક જાગવું. જાગ્યા પછી દ્રવ્ય-ક્ષેત્રાદિથી પોતાના આત્માને વિચાર કરે. દ્રવ્યથી હું કેણ છું ? મારા ગુરુ કેણ ? વગેરે, વગેરે, ક્ષેત્રથી હું કયાં છું? શહેરમાં કે ગામમાં? કેટલામા માળે ? કયા ઓરડામાં ? કાળથી અત્યારે રાત્રિ છે કે દિવસ? રાત્રિએ પણ અત્યારે કર્યો પ્રહાર છે? કયે સમય છે? ભાવથી હું ક્યા કુલને છું? મારો ધર્મ કર્યો? અથવા મારે ક્યાં વ્રતે પાળવાનાં છે? ઈત્યાદિ સ્મરણ કરવું. બાદમુહુર્તમાં (સૂર્યોદય પહેલાં ૯૯ મિનિટે લગભગ ૧ કલાકે) શ્રાવકે જાગી જઈને ઉપરોક્ત વિચારણા કરવી જોઈએ. નમસ્કાર સ્મરણ કરીને ધર્મચિન્તા કરવી. આમ ધર્મરકૃતિ પ્રાત થયા બાદ સામયિક પ્રતિક્રમણ કરવું. તે શક્ય ન હોય તે વિશ્વનાં તીર્થો, જિનમંદિર, પ્રતિમાજી વગેરેને સ્થળપૂર્વક યાદ કરીને વંદના કરવી. વિચરતા ૨૦ વિહરમાન તીર્થકરને શત્રુંજય તીર્થાધિરાજને વંદના કરવી. તેમની સ્તુતિ કરવી, મહાન સંતે અને સતીઓને યાદ કરવા, ઉપકારીના સ્મરણ કરવા, મંત્રી આદિ ભાવના ભાવવી, પછી પચ્ચખાણ ધારી લેવું અથવા આત્મસાક્ષીએ કરી લેવું, શ્રાવક ઓછામાં ઓછું બે ઘડીનું નવકારશી-મુસીનું પચ્ચખાણ અવશ્ય કરવું. ત્યાર બાદ જિનમંદિરે જઈને પરમાત્માના દર્શન-પ્રણામ અને -સ્તુતિ કરવી. પછી ધૂપ-દીપાદિ પૂજા કરવી, ચૈત્યવંદન-સ્તવના કરીને પચ્ચખાણ લેવું. Page #256 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૨૪૩ પછી ઉપાશ્રયે ગુરુ પાસે આવી વંદના કરવી, સુખશાતા પૂછવી અને એમની પાસેથી પચ્ચખાણ લેવું. અને ભાત-પાછું ઔષધવસ્ત્રાદિમાં જે કાંઈ ખપ હોય તેને લાભ આપવા વિનંતી કરવી. પછી ઘેર આવીને, જે નવકારશીનું પચ્ચખાણ હોય તે તે કાર્ય પતાવી ફરી ગુરુમહારાજ પાસે આવવું. આત્મહિતકર અમૂલ્ય એવી જિનવાણી સાંભળવી. કેઈક ને કંઈક વ્રત-નિયમાદિ કરવા જેથી -સાંભળ્યાનું ફળ પ્રાપ્ત થાય. * મધ્યાહને ત્યાર બાદ જીવજતું ન મરે એની કાળજી રાખી પરિમિત જળથી સ્નાન કરીને પરમાત્માની બીજી વાર પૂજા-ભક્તિ કરવી. પ્રભુપૂજામાં પિતાની શક્તિ ગાવ્યા વિના ઘરના જ ચન્દનઅરાસ વગેરે દ્રવ્યને ઉપયોગ કરવો જોઈએ. શક્ય હોય તે સંઘના બભાઈઓએ જ દેરાસરનું સઘળું કાર્ય કરવું જોઈએ. તેમ ન જ બને તે પિતાનું તે કાર્ય કરવા માટે એક ભદ્ર પ્રકૃતિવાળા સારા માણસને શખવામાં આવે તે પણ તેને પગાર દેવદ્રવ્યમાંથી ન જ આપ જોઈએ કેમ કે પિતાનું કામ જે માણસ કરે તેને પોતાના જ પૈસા પગાર પેટે આપવા જોઈએ. વસ્તુતઃ તે આવા માણસે આશાતનાદિ ટાળવામાં તત્પર હતા નથી માટે સ્વયં સઘળું કાર્ય કરવું જોઈએ. -સ્વદ્રવ્યથી પૂજા કરવાથી ભાવપૂજામાં અને આનંદ આવે તે સહજ છે. જેનામાં સ્વદ્રવ્યથી પૂજા કરવાની શક્તિ ન હોય તેને ગમે તે રીતે પૂજા કરવી જ જોઈએ તે નિયમ નથી. તે આત્મા સામાયિકાદિ ધર્મોનું સેવન કરી શકે છે. આ અંગે અલ્પકર શ્રાવકના બે અનેકનું દષ્ટાન્ત જાણું લેવાથી સઘળી હકીક્ત સ્પષ્ટરૂપે સમજાઈ જશે. પ્રભુપૂજામાં પણ આદિના જતુની સ્વરૂપ હિંસા થાય છે. પરન્તુ તે અનુબંધથી અહિંસા હેવાને કારણે દેષાધાયક નથી. આ અંગે વિશેષ વિચાર આગળ ઉપર કરવામાં આવશે. પ્રભુ-પૂજા કરીને શ્રાવક ઘેર આવે અને જનવિધિ કરવા બેસે. “ભેજનમાં અભક્ષ્ય-ત્યાગ, દ્રવ્ય-સંકેચ વિગઈ (રસ) ત્યાગાદિના નિયમ હેવા જ જોઈએ. Page #257 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ભાજન ખાદ વામકુક્ષી કરીને પછી ઘેાડી સમય સાંભળેલા ધર્મોનું ચિંતન કરીને પછી નમસ્કારમન્ત્ર ગણીને જીવન-નિર્વાહ માટે જરૂરી અચિંતા કરવા જાય. ૨૪૪ પ્ર, અચિંતા કરવા જતાં નમસ્કારનું માગળ કેમ કરવું? ઉ, નમસ્કાર એ ધ`મંગળ છે. ખીજા અČકામાદિ પુરુષા કરવા પડે ત્યારે પણ ખધાયમાં અગ્રેસર તા ધમ પુરુષાર્થ જ રહેવા જોઈએ. આ ધમ મગળના પ્રતાપે લક્ષ્મી વગેરે મળે તે પણ તેમાં અનીતિ આદિ કરવાનું દિલ ન થાય. લક્ષ્મી મેળવ્યા પછી કૃપણુતા, ઉડાઉતિ વગેરે ન આવતા ઉદારતાનુણુ પ્રાપ્ત થાય. શ્રાવકે પોતાની કમાણુમાંથી ૮ આની ઘરખર્ચમાં, ૪ આની ખચતમાં અને ૪ આની ધાર્મિક કાર્યોમાં વાપરવી જોઇએ. ઉત્સગ થી શ્રાવકે એકાશન જ કરવુ જોઇએ છતાં તેમ ન કરીશકે તા સાંજનું ભાજન સૂર્યાસ્તની ચાર ઘડી બાકી રહે તે વેળા પતાવી દેવુ જોઈ એ. ૪ ય પ્રકારના ભાજન ત્યાગ રૂપ ચાવિહારનુ પચ્ચ. કરવુ જોઈ એ. તેમ ન અને તા છેવટે સૂર્યાસ્તની એ ઘઉં, ખાકી રહે ત્યારે વાળુ કરી લેવુ જોઇએ. * સાંજે રાત્રે : પછી જિનમ ંદિરે જઈ ધૂપ-આરતી, ચૈત્યવંદન કરવા રૂપ ૩ જી વેળાની જિનપૂજા કરે. ત્યારબાદ પ્રતિક્રમણુ કરવું. પ્રતિક્રમણ ખાદ્ય ગુરુદેવની સેવા-શુશ્રુષા કરવી. ઘેર આવી કુટુંબ.. એકઠું કરીને ધ કથા કરવી. ત્યાર બાદ પાતે નવું જ્ઞાન મેળવવું. સૂતી વેળા સ્થૂલભદ્રજી, સુદનશેઠ, જબુકુમાર વગેરે બ્રહ્મચા. રીએના જીવન ઉપર વિચાર કરવા. કામ-વાસનાની જુગુપ્સા ચિંતવી. છેવટે તીર્થયાત્રાનુ. ચિંતન કરતાં ઊંઘ આવે ત્યારે નવકારમન્ત્રનુ સ્મરણ કરી સૂઈ જવું. * સવેગવક દસ વિચારાઓ : રાત્રે જાગી જવાય તે સ ંવેગવધક ૧૦ વિચારણા કરવી. . Page #258 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૨૫ ૧. સૂક્ષ્મ પદાર્થ ૨. ભવસ્થિતિ ૩. અધિકરણશમન ૪. આયુહાનિ ૫. અનુચિત ચેષ્ટા ૬. ક્ષણલાભદીપને ૭. ધર્મગુણે ૮, બાધકદેષ વિપક્ષ ૯. ધર્માચાર્ય ૧૦. ઉઘતવિહાર. ૧. સૂર્મપદાર્થ: કર્મ-કર્મના કારણે તથા કર્મવિપાક આત્માનું શુદ્ધાશુદ્ધ સ્વરૂપ, વડૂ-દ્રવ્ય વગેરે સૂમ પદાર્થોની વિચારણા. ૨. ભવસ્થિતિ: સંસારસ્વરૂપ ચિન્તન કરવું અને તેના દ્વારા સંસારની અસારતા વિચારવી. ૪. અધિકરણ : અધિકરણ એટલે કજિયે અથવા કૃષિકર્મ આદિ તથા પાપસાધને હું કયારે અટકાવીશ? એ વિચારવું. ૪. આયુષ્યહાનિ : “પ્રતિક્ષણ આયુ ક્ષીણ થઈ રહ્યું છે. “વીજળીના ઝબૂકા જેટલા સમયમાં એને અન્ત આવી જશે. હું કયાં સુધી પ્રમાદમાં પડે રહીશ?” ઈત્યાદિ વિચાર કર. પ. અનુચિત : જીવહિંસાદિ પાપકા કેવાં બિભત્સ છે? એના વિપાકે કેટલા દારૂણ છે? તેની વિચારણા કરવી. ૬. ક્ષણલાભદીપન : અલ્પ પળેનાં શુભાશુભ કાર્યો કેવાં શુભાશુભ કમ બાંધીને શુભાશુભ ફળ આપે છે તે વિચારવું જોઈએ, અથવા મક્ષસાધના માટે મળેલ આ ક્ષણ-લાભ સાર્થક કરવાને વિચાર કર. ૭. ધર્મગુણ : કૃતધર્મને ગુણ શમ અને ચારિત્ર્યધર્મને વિકરાદિ શમન દ્વારા અસાંગિક આત્મ-સુખાનુભવ ગુણ ચિંતવ. અથવા ક્ષમાદિ ધર્મના સ્વરૂપ તથા તેનાં કારણે વિચારવા ૮. બાધકોષ વિપક્ષ : જે જે કામરાગાદિ દોષથી જીવ પીડાતે હેય તેના પ્રતિપક્ષી વિચાર કરીને તે દેષને શાન્ત પાડવા ચન કરે. ૯. ધર્માચાર્ય : ગુરુની નિ:સ્વાર્થ પરોપકારિતા વિચારવી. Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ચૌદ ગુણસ્થાન ૧૦. ઉઘતવિહાર: નિર્દોષ ભિક્ષા, પંચાચારપાલન, ઉગ્રવિહારાદિ કઠોર ચર્યાની વિચારણા કરવી. અને “હું તેવું જીવન જ્યારે પામીશ?” તે વિચારવું. અહીં શ્રાવકની દિનચર્યાનું અતિ સંક્ષિપ્ત વિવેચન પૂર્ણ થાય છે. વિસ્તારથી ગૃહસ્થ-ધર્મના જિજ્ઞાસુએ ધર્મસંગ્રહ શ્રાવક ધર્મવિધિ પ્રકરણ, સંબંધ પ્રકરણ, ધર્મરત્ન પ્રકરણ, ધર્મબિન્દુ ગ્રંથ જેવા એ. ગ્રન્થના આધારે જ પ્રસ્તુત વિવેચન લખવામાં આવ્યું છે. Page #260 -------------------------------------------------------------------------- ________________ યતિધર્મ [૧૫] ગૃહસ્થના સામાન્ય-વિશેષ ધર્મનું સ્વરૂપ જોયા પછી હવે યતિધર્મનું સ્વરૂપ પણ પ્રસંગત: જોઈ લઈએ. સમસ્ત ગૃહસ્થ ધર્મને ભાવશુદ્ધિપૂર્વક પાળતે ભાવ-શ્રાવક ચારિત્ર્યમેહ. કર્મને સોપશમભાવ પ્રાપ્ત કરીને તેનાથી પ્રગટ થયેલી આત્મ-વિશુદ્ધિ દ્વારા યતિધર્મને લાયક બને છે યતિ એટલે તે એગ્ય આત્મા જેણે ગુરુ પાસે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે દીક્ષા લીધી હોય. ધર્મ એટલે મૂલ અને ઉત્તર ગુણરૂપ આચારે. આવા યતિધર્મની ગ્યતા પૂર્વોક્ત ભાવ શ્રાવકને પ્રાપ્ત થાય છે. આથી જ ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજાએ ૧૨મા છેડશકની બીજી ગાથામાં “દીક્ષા”ને નિરૂકત અર્થ કરતાં કહ્યું છે કે કલ્યાણનું દાન દેનારી (દી) અને વિનેને ક્ષય (ક્ષા) કરનારી દીક્ષાની યેગ્યતા આવા ભાવ-શ્રાવકમાં જ ઘટે છે. તેઓશ્રીએ ગુરુવારક્ત-દઢ સમ્યકત્વ અને શ્રાવકના સર્વ આચારોના પરિપાલનથી પ્રગટેલા સવેગના પરિણામવાળા-આત્મામાં વાસ્તવિક જ્ઞાનીપણું કહ્યું છે. તેવા જ્ઞાનીને જ દીક્ષા યોગ્ય કહ્યો છે, ચતિધર્મરોગ્ય કેણુ? (૧૬ ગુણે) : ૧. આર્યદેશ સમુત્પન્ન ૨. શુદ્ધ જાતિ કુલાવન્વિત ૩. ક્ષણપ્રાયઅશુભકર્મા ૪. તેથી જ વશુદ્ધ બુદ્ધિમાન છે. સંસારની અનિત્યતાદિ વિચારવા દ્વારા તેની અસારતાના જ્ઞાનવાળે ૬. તેવા જ્ઞાનીથી જ સંસારથી વિરાગી બનેલ ૭. મન્ટકષાયી ૮. હાસ્યાદિના અલ્પ વિકારવાળી ૯, કૃતજ્ઞ ૧૦. વિનીત ૧૧. રાજા વગેરેને માન્ય Page #261 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૨૪૮ ૧૨. સુંદર શરીરવાળા (પાંચ ઇન્દ્રિયપૂર્ણ અંગવાળે) ૧૩. શ્રદ્ધાળુ ૧૪. થૈ ગુણવાળા ૧૫. સમપણું ભાવપૂર્વક દીક્ષા લેવા આવેલાઆવા સદ્દગણવાળા ભવ્યાત્મા શ્રી જિનશાસનમાં દૌલાને ચાગ્ય છે. પાંચવસ્તુ ગ્રન્થમાં નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ એમ ૪ નિક્ષેપાથી ૪ પ્રકારની દીક્ષા કહી છે. તેમાં દ્રવ્ય દીક્ષા ચરક-પરિવ્રાજક—મૌદ્ધ વગેરેમાં હાય છે જ્યારે ભાવદીક્ષા શ્રી જિનશાસનમાં હોય છે. * દીક્ષાની અાગ્યતા કાનામાં ? (૪૮ પ્રકાર) : ૧. ખાલ (જન્મથી આઠ વર્ષ સુધીના ખાળ કહેવાય છે. આઠે વર્ષોથી એછી ઉંમરવાળાને તથાવિધ જીવસ્વભાવે જ ટ્રુથિવતિ કે સવિરતિની પ્રાપ્તિના અને તેના પરિણામના અભાવ હોય છે. (આ સમજવુ',) અન્ય આચાર્યો તેા ગર્ભથી આઠમા વર્ષોવાળાને પણ દૌક્ષા માન્ય કરે છે. નિશીથસૂર્ણિમાં કહ્યુ છે કે ૮ વિકલ્પે ગાઁથી આઠમા વર્ષોમાં વર્તાતાને પણ દીક્ષા હાઈ શકે છે. (જન્મી ૬ા વર્ષ પૂરા થાય એટલે ગથી ૭ વર્ષ પુરા થાય અને ૮મું શરૂ થાય. ગથી આઠમા વર્ષોંને દૌક્ષા ચાગ્ય ગણવામાં આવે તે જન્મથી દા વ પુરા કરનાર બાળક દૌક્ષા ચાગ્ય ગણી શકાય.) ૨. વૃદ્ધ : ૭૦ વર્ષ થી વધુ વયવાળા દ્વીક્ષા માટે વૃદ્ધ કહેવાય. મતાંતરે ઈન્દ્રિયા નિખળ થતાં ૬૦ વર્ષની ઉંમરવાળા પણ વૃદ્ધ કહેવાય છે. કહ્યું છે કે વૃદ્ધ ઊંચા આસનની ઇચ્છા રાખે, વિનય ન કરે, ગવ કરે માટે વાસુદેવના દીકરા હોય તે પણ તેને દૌક્ષા ન આપવી. (ધમ બિન્દુવૃત્તિ). આ આયુષ્યમય્યદાસે વર્ષના આયુષ્યના કાળની અપેક્ષાએ સમજવી. વસ્તુતઃ તેા તે કાળના ઉત્કૃષ્ટ આયુના આઠમાંથી દશમા અશમાં પહોંચેલા વૃદ્ધ કહેવાય. ૩. નપુસકે ઃ સ્ત્રી અને પુરુષ-ઊભયને ભાગવવાની અભિલાષાવાળા પુરુષાકૃતિ મનુષ્ય નપુૌંસક કહેવાય. Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ ચૌદ ગુણસ્થાન ૪. કલીબ : સ્ત્રીઓએ ભેગ માટે બોલાવવાથી કે તેના અંગે પાંગાદિ જેવાથી, કમળ શબ્દો સાંભળવાથી પ્રગટ થયેલી ભેગેચ્છાને શેકવા અસમર્થ–પુરુષાકૃતિ મનુષ્ય કલીબ કહેવાય. આ માણસ સ્ત્રી ઉપર બલાત્કાર કરી દે તે સુશકય છે. તેમ થતાં ધર્મની - અપભાજના થાય માટે દીક્ષાને અયોગ્ય છે. ૫. જહુ : ત્રિધા–૧. ભાષાજ, ૨. શરીરજ, ૩. ક્રિયાજ. મન્સનમુક (૧) ભાષાજવું : / મન્મનમૂકે એલકમક જડમૂક પાણીમાં બુડેલાની જેમ બુડબુડ અવાજ કરે. મન્મનમૂક-જીભ ખેંચાતી હોય તેમ બેલતી વખતે જેનું વચન વચ્ચે તૂટ્યા કરે. એલકમૂક-બેકડા (એલ)ની જેમ મૂંગાપણાને લીધે અવ્યક્ત ઉચ્ચાર માત્ર કરે. (૨) શરીરજ : સ્કૂલ શરીરને લીધે વિહારાદિમાં, પ્રવચનપાલનાદિમાં અશક્ત અને અતિજડતાને લીધે તે ક્રિયાને સમજવામાં પણ અસમર્થ. (૩) ક્રિયાજ : ક્રિયાને તદ્દન ન સમજી શકે. આ ૩ ય જીવમાં જ્ઞાન ક્રિયામાં જડ હોવાથી, અનેક પ્રકારની કવિરાધનાઓના ભાગી બનવાથી દીક્ષાને અગ્ય છે. ૬. વ્યાધિત : મોટા રોગોથી પીડાતે જીવ. ૭. ચેર : ચેરીના વ્યસનવાળ. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૫. ચૌદ ગુણસ્થાન ૮. રાજા૫કારી : રાજ્યના ધન-પરિવાર આદિને દ્રોહ કરનાર એવાને દીક્ષા આપવાથી ૨ જા રેષાયમાન થઈને સાધુઓને દેશપાર કરે કે માર મરાવે. ૯ ઉન્મત્ત : યક્ષ-વ્યન્તરાદિના ઉપદ્રવાળે અથવા પ્રબળ મેહના ઉદયવાળે. ૧૦. દષ્ટિહીનઃ બાહ્યદષ્ટહીન દ્રવ્યઅંધ-આંતરદષ્ટિ સમ્યકત્વહીન થિવૃદ્ધી (સ્યાનધિ) નિદ્રાવાળે ભાવઅબ્ધ. ત્યાનધિ નિદ્રાવાળો દિવસે ચિંતવેલા, શત્રુઘાતાદિ કાને રાત્રે ઊંઘમાંને ઊંઘમાં જ કરી નાંખે છે. તે નિદ્રા ઉદયકાળમાં ૧ લા સંઘયણવાળાને વાસુદેવના બળથી અડધું બળ અને ૬ ઠ્ઠા સંઘયણવાળાને દ્વિગુણ-ત્રિગુણબળ પ્રાપ્ત થાય છે. આ જીવ નિયમા મિથ્યા , દષ્ટિ હોય છે. ૧૧. દાસ : દાસીપુત્ર અથવા ખરીદેલે ગુલામ આને દીક્ષા આપવાથી તેને માલિક ઉપદ્રવ કરે. ૧૨. દુષ્ટ : કષાયદુષ્ટ–ઉત્કટ કેપવાળે. વિષયદુષ્ટ–પરસ્ત્રરક્ત. ૧૩. મૂઢ: સ્નેહરાગાદિ કે અજ્ઞાનાદિને લીધે યથાર્થ વસ્તુ. સ્વરૂપ સમજવામાં મૂઢતાવાળે. દીક્ષાની મૂળ ગ્યતામાં જ્ઞાન-વિવેક છે. તેના અભાવવાળાને દીક્ષા , ન અપાય. ૧૪. દેવાદાર: લેણદારને તરફથી પરાભવની શક્યતા રહેવાને , લીધે દેણદારને દીક્ષા ન અપાય. ૧૫. જગત: જાતિ-કર્મ-શરીર વગેરેથી દુષિતને જુગિત.. કહેવાય. ચાડલ આદિ જાતિજુગિત, જેઓ અસ્પૃશ્ય મનાય છે. પૃશ્ય એવા પણ કસાઈ વગેરે કર્મ અંગિત, પાંગળા, બહેરા , વગેરે શરીરજુ ગિત કહેવાય. Page #264 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૨૫૧ માતાપિતા હવાય. આ વાઘ તે વ્યક્તિના આવાઓને દીક્ષા આપવાથી લેકમાં ધર્મ–હીલના થાય. ૧૬. પરાધીનઃ ધનાદિને લીધે જે અમુક કાળાદિ માટે બીજાને પરાધીન હોય તેને દીક્ષા આપવાથી કલહ વગેરે થાય માટે તે દીક્ષાને અયોગ્ય છે. ૧૭. ચાકર : પગારદાર નેકર-તેને દીક્ષા આપવાથી શેઠને અપ્રીતિ થાય. ૧૮. શૈક્ષનિટિકા : શૈક્ષ એટલે જેને દક્ષા આપવાની ઈચ્છા હોય તેની નિષ્ફટિકા એટલે અપહરણ કરવું તે શૈક્ષનિષ્ફટિકા કહેવાય. માતાપિતાદિની રજા વિના તેનું અપહરણ કરીને દીક્ષા આપવી તે પણ શૈક્ષનિષ્ફટિકા કહેવાય. આ રીતે અપહરણ કરાયેલી વ્યક્તિ દક્ષાને અગ્ય છે. તે રીતે દીક્ષા આપવાથી તે વ્યક્તિના સ્વજનાદિને કર્મબન્ધ થવાને સંભવ રહે છે અને દક્ષાદાતાને ત્રીજા મહાવ્રતને ભંગ. થવાને પ્રસંગ આવે છે. આ ૧૮ દેષ પુરૂષને અંગે સમજવા. સ્ત્રીઓને આ ૧૮ દેવ. ઉપરાન્ત બીજા પણ બે દેષ છે. (૧) ગર્ભવતી (૨) સબાલવત્સા-(ધાવતા બાળકવાળી સ્ત્રી) ૧૮+ ૨ = ૨૦ ૨૦ ૧૯ = ૩૮: દક્ષા માટે અગ્ય નપુંસકોના ૧૦ પ્રકાર છે. હવે પુરુષના ૧૮ દેષમાં નપુંસક” ને ગણાવ્યો છે પુરુષાકૃતિ નપુંસક કહ્યો હતે. જ્યારે આ ૧૦ ય પ્રકારના નપુંસક નપુંસકાકૃતિ. નપુંસક સમજવાના છે. (જુએ નિશીથ ર્ણિ) પ્ર. શાસ્ત્રમાં તે ૧૬ પ્રકારના નપુંસક કહ્યા છે. તમે અહીં૧૦ જ પ્રકારના નપું. કેમ કહે છે? ઉ. અહીં દીક્ષાને અગ્ય કેણ છે? તેનું વર્ણન ચાલે છે. એટલે ૧૬માંથી ૬ દીક્ષા ગ્ય (કુત્રિમ) નપું. અહીં ન ગણ - વામાં આવે તે તદ્દન ચગ્ય છે. Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ ચૌદ ગુણસ્થાન ૧. વર્ધિતક-બલ્પિકાળમાં જ છેદ કરીને જેને અડકષગોળીઓ ગાળી નાખવામાં આવી હોય. ૨. ચિપ્પીટ-જન્મ વખતે જ જેને અડકોષ આંગળીઓ વડે મસળીને ગાળી નાખે હેય. આ બેયને આ રીતે અડકેષ ગાળી નાખવાથી નપુંસકવેદને ઉદય થાય છે. ૩. સ્ત્રી કે પુરુષને મન્નબળથી ૪. ઔષધિ પ્રયાગથી ૫. તપસ્વીના શાપથી ૬. દેવના શાપથી નપુંસક થઈ જવું પડ્યું હોય (નપું. વેદય થઈ ગયે હેય.) આ ૬ ય પ્રકારે નપુંસક થયેલા સ્ત્રી-પુરુષમાં દીક્ષાગ્ય બીજા લક્ષણના સભાવમાં દીક્ષા આપી શકાય છે. માટે તે ૬ ને છોડીને આકીના ૧૦ દીક્ષા અગ્ય નપુંસકનું અહીં ગ્રહણ કર્યું છે. - ૧૦ નપુસકે : ૧. પડટ ૨. વાતિક ૩. કલીબ ૪. કુમ્ભી ૫. ઈર્ષાલુ ૬. શકુની ૭. તત્કર્મસેવી ૮. પાક્ષિકા-પાક્ષિક ૯.સૌગન્ધિક ૧૦. આસક્ત. ૧. પડકઃ (૧) પુરુષાકૃતિ છતાં સ્ત્રી સ્વભાવવાળે (૨) સ્ત્રની - જેમ ચેષ્ટાઓ કરતા (૩) પુરુષ-સભામાં ભયભીત રહે, સ્ત્રી સભામાં નિર્ભય બનીને બેસનારે (૪) રાંધવા દળવાનું કામ કરનારે (૫) તેના સ્વર-વર્ણ શરીરને ગબ્ધ વગેરે સ્ત્રી પુરુષની અપેક્ષાએ વિલક્ષણ " (વિપરીત) હોય (૬) પુરુષ ચિહ્ન મોટું હેય. (૭) સ્ત્રીની જેમ મૂત્ર -કરતાં અવાજ થાય (૮) મૂત્ર પણ ફીણ વિનાનું હોય વગેરે પંડકનાં લક્ષણ છે. ૨. વાતિઃ વાયુ પ્રકૃતિવાળે કામદયથી અથવા અન્ય કારણે 'વિકાર થતાં સ્ત્રીને ભેગવ્યા વિના રહી ન શકે. ૩. કલીબ અસમર્થને કલીબ કહેવાય. (૧) દક્ટિકલીબ : વસ્ત્રવિહેણ સ્ત્રીને જોઈને ક્ષુબ્ધ થઈ જાય. (૨) શબ્દાલીબ : સ્ત્રીને શબ્દ સાંભળવા માત્રથી ક્ષુબ્ધ થાય. Page #266 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૨૫ (૩) આલિષ્ટકલબ ? સ્ત્રીના આલિંગનથી ક્ષુબ્ધ થાય. (૪) નિમત્રણકલબ : સ્ત્રીના ભેગ-નિમત્રણથી ક્ષુબ્ધ થાય. ૪. કુન્શી : વેદયથી જેને પુરુષ ચિહ કે અડકેશ કુંભની જેમ સ્તબ્ધ રહે. - પ. ઈર્ષ્યાલું : સ્ત્રીને ભગવતા પુરુષને દેખી જેને ઈર્ષ્યા થાય. ૬. શકુની : વેદના અતિ ઉત્કટ ઉદયથી ચકલાની જેમ પુનપુનઃ સ્ત્ર-ભોગકામી. ૭. તત્કસેવી ? મૈથુનથી વીર્યપાત થવા છતાં કૂતરાની જેમ. હુવાથી ચાટવા વગેરેમાં સુખ અનુભવનારે. ૮. પાક્ષિકાપાક્ષિકઃ જેને શુકલ પક્ષમાં અતીવ અને કૃષ્ણ પક્ષમાં અ૫ વાસના જાગે. ૯. સૌગન્ધક : સુગંધ માનીને સ્વલિંગને સુંઘે . ૧૦. આસક્ત : વીર્યપાત પછી પણ સ્ત્રીને આલિંગીને તેની. બગલ ગુહ્યાંગ વગેરે અંગેમાં સ્વ અંગોમાં સ્વ અંગ લગાડી પડ્યો રહે. દીક્ષા શબ્દનાં ૮ પર્યાયવાચક નામ : પ્રવજ્યા પાપમાંથી ખસી શુદ્ધ ચારિત્ર્યના વેગમાં વિશેષતા શ્રેગનન્ = ગમન કરવું. નિષ્ક્રમણ-દ્રવ્ય અને ભાવ સંવેગથી બહાર નીકળવું (નિષ્કમણ) સમતા–તે ઈષ્ટા નિષ્કામાં સર્વત્ર સમભાવ ધારણ કરે તે. ત્યાગ-આહ-અભ્યન્તર પરિગ્રહને (જડ ભાવેની મુચ્છને) પરિહાર તે. વૈરાગ્યવિષયને રાગ છેડવે તે. ધર્માચરણ-ક્ષમા વગેરે ૧૦ પ્રકારના ધર્મનું પાલન કરવું તે. અહિંસા-પ્રાણીઓને ઘાત વજે તે. દીક્ષા-સર્વજીને અભય આપવા રૂ૫ ભાવદાનશાળા. Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ચૌદ ગુણસ્થાન પૂર્વે દીક્ષાની યેગ્યતા જણાવી. હવે ગુરુની ગ્યતા જોઈએ. કેમ કે ગ્ય આત્મા એગ્ય ગુરુ પાસે દીક્ષા લે તે જ શુદ્ધ વ્યવહાર નયથી યતિ કહેવાય છે. * ગુરુ તરીકેની ચોગ્યતા દીક્ષા લેવાની બધી યોગ્યતાવાળા જેણે (૧) વિધિપૂર્વક દીક્ષા લીધી હેય (૨) ગુરુચરણોની સેવા કરી હેય (૩) જેના વતે અખંડિત્ હેય (૪) વિધિપૂર્વક જેણે નિત્ય સિદ્ધાંતને અભ્યાસ કર્યો હેય. (૫) એથી અતિનિર્મળ બંધ થવાથી જે તત્વજ્ઞાતા બન્યા હોય (૬) જેમના વિકાર શાન્ત પડ્યા હોય (૭) ચતુર્વિધ સંઘ ઉપરના વાત્સલ્યવાળા હોય (૮) સર્વજીવહિતચિન્તક હોય (૯) આદેય વચનવાળે હેય (૧૦) ભિન્ન પ્રકૃતિવાળા જેને અનુસરીને સંભાળી શકે તે હોય (૧૧) ગભીર હોય (૧૨) ઉપસદિ પરાભવ પ્રસંગે પણ ખેદ ન કરતે હાય (૧૩) પરના કષાયાદિને શાન્ત કરવાની શક્તિવાળે હાય (૧) સૂત્ર તથા અર્થને સમજાવનાર વ્યાખ્યાતા હેય (૧૫) પિતાના ગુરુએ જેને ગુરુપદ રમાયું હેય. આ ૧૫ ય ગુણવાળા ઉત્તમ ગુરુ કહેવાય. તેમાંથી ૪-૫ ગુણ -ચતુર્થાશ) હીન મધ્યમ કહેવાય અને અડધા ગુણ ઓછાવાળે યતિ કે ગુરુ જઘન્ય કોટિના સમજવાં. પંચવસ્તુ ગ્રન્થમાં કહ્યું છે કે અવસર્પિણીકાળના પ્રભાવે ઉપરના -ગુણમાં એક-બે–ત્રણ ગુણ ઓછા હેય અર્થાત્ ગુણેની બહુમતિ અસ્તિત્વ ધરાવતી હોય તે ગુરુ કે શિષ્ય ગ્ય સમજવા. આથી પણ આગળ વધીને વર્તમાનકાળમાં ઉચિત ગુરુનું સ્વરૂપ જણાવતાં ત્યાં કહ્યું છે કે, “જે (૧) ગીતાર્થ હાય (૨) કુતવેગી (સાધુની કરણને જાણ) હેય (૪) ગ્રાહણાકુશળ શિષ્યને અનુષ્ઠાનાદિ શીખવાડવા વગેરેમાં કુશળ) હોય (૫) શિષ્યના સ્વભાવને અનુસરવા "પૂર્વક (અનુવર્તક) તેના ચારિત્રની રક્ષા કરતે હોય તે પણ અપવાદમાર્ગે "દીક્ષા આપવા માટે યોગ્ય સમજ. Page #268 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુરુસ્થાન અપવાદમા ના માન્યા છે. આ ગુણુ સૂરિજી મહારાજા કહે છે સ્કૂલનાએ તે કૈાની ન થાય? કે, ૨૫૫ 6 જઘન્ય ગુણેામાં ય અનુવ ક ' ગુણુ લેવામાં અંગે પંચવસ્તુક ગ્રન્થમાં ભગવાન હરિભદ્રદીક્ષાને પાળતા પૂર્વ ભવાના અભ્યાસથી 66 પણ શિષ્યની તે ભૂલાને શાસ્ત્રોકતવિધિથી જે (ગીતા) ગુરુ દૂર કરે તેનું ગુરુપણું સફળ છે. તે જ સાચા ભાવ ગુરુ છે. એવાને કાણુ સારથિ કહે કે જે સારા-સીધા ઘેાડાઓને ક્રમે ? હા, વક્ર-તેાફાની દુ ઘોડાને સરળ અને શાન્ત બનાવે તેને લેાક-અશ્વપાલક (સારથિ) કહે તે. વળી જે પહેલાં આદરપૂર્વક દૌક્ષા આપીને પાછળથી સૂત્રોક્ત વચનાનુસાર તેનું પાલન કરતા નથી તે ગુરુને શાસન શત્રુ કહ્યો છે. શિષ્યને શાસ્ત્ર-રહસ્યા નહિ સમજાવવાથી શાસ્ત્ર વિરુદ્ધ વર્તન કરનારા શિષ્યા ઉભય લેાકમાં જે અન પામે તે બધા ય ગુરુના નિમિત્તે સમજવા. દીશાવિધિ-ગુૉજ્ઞા મેળવીને દીક્ષા લેવી એ પહેલી શાસ્ત્રીય વિધિ છે. તેમની અનુજ્ઞાપૂર્વક દીક્ષા લેવી જોઇએ પરંતુ અનુજ્ઞા માંગવા છતાં અનુજ્ઞા ન આપે તે શું કરવુ? તેના ઉત્તર આપતાં કહ્યુ છે હું માયાનો પ્રયાગ કરવા એ પ્રયાગ એ રીતે કરવા કે ખીજા જાણી ન જાય. માયાના પ્રયાગમાં દુષ્ટ સ્વપ્ન વગેરે કહેવુ' એટલે કે હું ગધેડા -વગેરે ઉપર બેઠેલેા હતેા ઇત્યાદિ કહેવું. અથવા પ્રકૃતિ વિપરીત કરવી. અર્થાત્ મરણ સમયે પ્રાપ્ય પ્રકૃતિભેદ થતા હોવાથી તે ઉપરથી સ્વજના માને કે, આનુ` મરણુ નજીકમાં છે” આમ માનીને વડીલા અનુજ્ઞા આપે એ ઉદ્દેશથી બહારથી મરણનાં ચિહ્નો દેખાડવાં. હજુ પણ ન સમજે તે નિમિતશાસ્ત્રની વાતા કરીને જોષીએ દ્વારા કહેવડાવવુ કે “ આવી ચેષ્ટા ઉપરથી આનું મરણુ નજીકમાં લાગે છે, ” પ્ર. આવી કપટથી દીક્ષા સ્વીકારવામાં લાભ શું થાય? Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ ચૌદ ગુણસ્થાન ઉ, શાસ્ત્રમાં કહ્યું છે કે ધર્મો માયા ન માયા” ધર્મ સાધનાના એકમાત્ર શુભાશયથી કરાતી માયા વસ્તુતઃ માયા નથી. કેમ કે આમ કરવામાં ઉભયનું હિત સમાએલું છે. આ રીતે પણ દીક્ષા લેનાર ભાવમાં પિતાના માતા-પિતાદિને પણ ધર્મરત્ન પ્રાપ્ત કરાવીને તેનું કલ્યાણ કરે છે. ધર્મબિન્દુગ્રન્થમાં (૪-૩૧) કહ્યું છે કે હૃદયથી માયા વિનાને છતાં સ્વ–પરનું હિત દેખે ત્યારે કેઈ હિતાથી કઈ પ્રસંગ–વિશેષમાં માયા પણ કરે. પ્ર. ભલે આ રીતે દક્ષા લે પરંતુ માતાપિતાદિની આજીવિકાને. પ્રશ્ન આડે આવતું હોય તે? ઉ. આજીવિકાનું સાધન કરી આપવું જોઈએ. એ રીતે માતાપિતાદિ ગુરુવર્ગની ભક્તિ કરવી જોઈએ, એમાં ધર્મની પ્રભાવનાનું બીજ પણ પડ્યું છે. પ્ર. તેમ કરવા છતાં મોહની પ્રબળતાને લીધે માતાપિતાદિ રજા ન જ આપે તે શું કરવું ? ઉ. નૌષધ ન્યાયે માતાપિતાદિને ત્યાગ કર. જંગલમાં માતાપિતાદિ વ્યાધિથી પીડાતાં હોય ત્યારે સાથે રહેલે. પુત્ર બાજુના ગામમાં ઔષધ લેવા માટે માતાપિતાને ત્યાગ કરે તેમ અહીં પણ મહવ્યાધિને દૂર કરવા ધર્મનું ઔષધ લેવા જતે પુત્ર માતાપિતાદિને ત્યાગે. વસ્તુતઃ આને માતાપિતાદિનો ત્યાગ કહેવાય. જે પુત્ર વ્યાધિગ્રસ્ત માતાપિતાદિથી દૂર થતું નથી અને તેમની પાસે જ બેસી રહે છે તે જ વસ્તુતઃ તેમને ત્યાગ કહેવાય. કેમ કે તેમની પાસે જ બેસી રહેવાથી તેમને વ્યાધિ દૂર ન થતાં મૃત્યુ થાય છે, જ્યારે ઔષધ લાવીને તેમને વ્યાધિ દૂર કરીને જીવન અપાય છે. સારિક પુરુષે ક્રિયાનું સ્વરૂપ ન જોતાં ફળની વિચારણા કરીને ક્રિયાનું સ્વરૂપ વિચારે છે. Page #270 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૨૫૭ સમ્યકત્વરૂપી ઔષધ આપીને માતાપિતાદિના મહારોગને નિવારતે પુત્ર આ રીતે જ તેમના દુર્વા ઉપકારને બદલે વળી શકે છે. માતાપિતાના ઉપકારને બદલે વાળ એ સજજનને ધર્મ છે. પ્ર. પરમાત્મા મહાવીરદેવે કેમ આ રીતે લાનૌષધ ન્યાયે માતાપિતાને ત્યાગ ન કરતાં તેમને અનુકૂળ બનવાનું પસંદ કર્યું? ઉ. માતાપિતાને ઉપકાર કહેવાથી જ તેમને કલેશ ન પમાડવાને ઉદ્દેશ જાળવીને જ મહાવીરદેવે મર્યાદિત ગૃહસ્થાવાસ સ્વીકારે છે અને ગ્લાનૌષધ ન્યાયથી સંયમ લેનાર પણ એ જ ઉદ્દેશ જાળવે છે કેમ કે તે પણ તેમને ઉપકાર વાળવા માટે જ ધર્મ–ઔષધ લેવા માટે જ જાય છે નહિ કે તેમને તિરસ્કારીને સ્વાત્મહિતમાત્ર કરવા. હવે પ્રશ્ન એટલે જ રહે છે કે આ ન્યાયથી દૂર જવામાં માતાપિતાદિને કલેશ થાય તેનું શું? એનું સમાધાન બહુ સરળ છે. ગુરુદેવને પામીને સંસારની અસારતાનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પિતાની જાતને અને માતાપિતાદિને ડૂબતા જોઈને જે મુમુક્ષુ દ્રવિત થઈ જાય છે અને સ્વના હિત સાથે ઉપકારી માતાપિતાને કોઈ પણ ભેગે સંસાર-સાગરમાં ડૂબતા ઉગારી લેવા તલપે છે અને તે વખતે તેમનાથી દૂર થવાનું અનિવાર્ય બનતાં જે માતાપિતાને કલેશ થાય છે તે કલેશ તેમની મેહમૂઢતા–અજ્ઞાનતાને લીધે જ છે. આવી અજ્ઞાનતાથી મુક્ત થયેલે પુત્ર તેમના એ કલેશને ન વિચારીને પ્રવજ્યાના માર્ગે જાય એ જ એ મુમુક્ષુની માતાપિતા ઉપરની વાસ્તવિક કરૂણા છે. એમાં જરાય નિર્દયતા, નિઃશૂકતા નથી. એટલું જ નહિ પરંતુ ભવિષ્યમાં માતાપિતાને સર્વકલેશથી મુક્ત કરવાની દૃષ્ટિ હોવાને લીધે મુમુક્ષુ માતાપિતાને કલેશદાયી બનતું જ નથી. દરદીના પેટને સડે જાણ્યા પછી ડોકટર તેનું પેટ ચીરી નાખે અને દરદ દૂર કરતાં દરદી ચીસાચીસ કરી મૂકે તેટલા માત્રથી, ડોકટરને કોઈ નિર્દય કહેતું નથી બલકે દયાળુ કહે છે કેમ કે એના અંતરમાં રમે છે દરદીને રોગમુક્ત કરીને સુખી બનાવવાની વાત. ચ. ગુ. ૧૭ Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ચૌદ ગુણસ્થાન હા, દુમન આવીને કેઈને વાળ પણ તાણે તે તે જરૂર દુષ્ટ ગણાય છે. એ રીતે માતાપિતાને તરછોડીને નવેઢા સાથે નીકળી જનાર પુત્ર પણ કુલાંગાર ગણાય છે, પરંતુ ભાવમાં માતાપિતાના એકાત હિતની પ્રત્યુપકારની દૃષ્ટિથી જે પુત્ર તેમને ત્યાગે છે તે પુત્ર અજ્ઞાનતાથી કલેશ કરનારા માતાપિતાદિના કલેશને જનક બનતું નથી. પરમાત્મા મહાવીરદેવે ગ્લાનૌષધ ન્યાયે માતાપિતાને ત્યાગ ન કર્યો કેમ કે એ ત્યાગ પાછળ ભાવમાં માતપિતાના પ્રત્યુપકારને ઉદ્દેશ જળવાતું ન હતું. કેમ કે એ ત્યાગની સાથે જ સેપકમ એવું માતપિતાનું આયુ પૂર્ણ થઈ જવાની સંપૂર્ણ શક્યતા તેઓએ જ્ઞાનબળથી જોઈ લીધી હતી. દરેક કાર્યને ઉદ્દેશ જાળવવું જોઈએ. ઉદ્દેશ ન જળવાય તે તે કાર્ય અકાર્ય રૂપ બની જાય છે. દૂધ વગેરે પીવાથી પુષ્ટિ મેળવવી છે. પણ જેને પુષ્ટિને ઉદ્દેશ ન જળવાતું હોય એવા સંગ્રહણવાળાને તે દૂધ ત્યાજ્ય જ બની જાય છે. એને પુષ્ટિ પ્રાપ્ત કરવાને ઉદ્દેશ બર લાવવા દૂધ છેડી દેવું પડે છે અને દહીં લેવું પણ પડે છે. મહાવીરદેવના પ્રસંગમાં પણ આમ બન્યું હતું માટે જ તે વિરક્ત બની જઈને સંયમમાર્ગે ચાલ જવાનું સાહસ ન કરી બેસે. (તેવું સાહસ ન કરે તે તે ચારિ. મેહ, કર્મ તૂટી પડે. કેમ કે તે કર્મ સે કમ હતું. તેમ થાત તે બીજી બાજુ માતપિતાનું મૃત્યુ થઈ જાત) તે માટે તેમને અભિગ્રહ કરે પડ્યો હતે. માતપિતાના કાળ પછી તેઓ સાધિક બે વર્ષ સંસારમાં રહ્યા ત્યાં પિતે જ્ઞાનબળથી તેટલું નિકાચિત્ ભેગાવલિ કર્મ જેયું હતું, માટે રહ્યા હતા, નહિ કે માત્ર ભાઈના આગ્રહથ. એટલે વિશિષ્ટ જ્ઞાનબળી જે કરે તે રસ્તે જઈને જ આપણે કાર્ય કરવું તેવા નિયમ ન બંધાય. જ્ઞાની અને અજ્ઞાની બેયના કાર્ય અને કાર્યના રસ્તા સરખા હોઇ શકતા નથી. અજ્ઞાની તે જ્ઞાનીએ કહ્યા મુજબ કરનારે હોય. Page #272 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૨૫૯ યામાં કોઈ જ વાત તે જ મહાવીરદેવે ગ્લાનૌષધાવા પ્રવજ્યા લેવાનું જણાવ્યું છે માટે આપણે તેમ જ કરવું જોઈએ. વળી ઈન્દ્રભૂતિ ગૌતમ આદિને તે જ પરમાત્માએ સ્વજનેની સંમતિ લેવા જવાનું જણાવ્યા વિના પ્રવજ્યા ક્યાં નથી આપી ? એટલું જ નહિ પરંતુ તેમનાથકુમારે માતપિતાની કાકલુદીઓને ઠુકરાવીને ક્ષા લીધી છે તેનું શું? અને આદિનાથ પ્રભુએ દીક્ષાના નિમિત્તે જ માતાને ૧ હજાર વર્ષ લગી રેવડાવ્યાં છે તેનું શું ? અભયકુમારની દક્ષા પાછળ થનારાં ભીષણ યુદ્ધ વગેરેની વાત મહાવીરદેવના જ્ઞાનની બહાર થકી જ હતી? છતાં તેઓશ્રીએ અભયકુમારને સંયમ આપ્યું તેનું શું ? આવા તે ઢગલાબંધ દષ્ટાન્ત છે જે ઉપરથી સાબિત થાય છે કે માતાપિતાના પ્રત્યકારની દષ્ટિપૂર્વકના ગ્લાનૌષધ ન્યાયના પ્રવજ્યા વિધાનમાં કઈ જ વિરોધાભાસ ક્યાંય પણ છે જ નહિ. દરેક જગાએ સ્વ-પરહિતનું અને બે ય હિત જોખમી બનતાં હોય અત્યારે સ્વહિતનું પરિપૂર્ણ લક્ષ રાખીને જ કાર્ય કરવાનું એકમાત્ર વિધાન છે. તેને અનુલક્ષીને જ કરાતી સઘળી પ્રવૃત્તિ ધર્મસ્વરૂપ બની શકે છે. તે લક્ષ ચૂકીને કરાતી સઘળી પ્રવૃત્તિ અધર્મ બને છે. - આ રીતે છેવટે ગ્લાનૌષધ ન્યાયે મુમુક્ષુ દીક્ષા લેવા નીકળે અત્યારે તે મુમુક્ષુ વિધિપૂર્વક દીક્ષા લેવા નીકળ્યા કહેવાય. અર્થાત્ માયા નિમિત્તશાસ્ત્ર-આજીવિકા નિર્વાહ અને ગ્લાનૌષધ ન્યાયના ક્રમમાંથી ક્રમશ: પસાર થઈને દીક્ષા લેનારની દીક્ષા, વિધિદીક્ષા કહેવાય. આ રીતે દીક્ષા લેવા આવનાર મુમુક્ષુની ગુરુપદની યોગ્ય સાધુ પરીક્ષા કરે. ગુરુપરીક્ષા-પૃચ્છા વગેરે વિધિ : (૧) દીક્ષા લેવા આવનારને પૂછવું, તું કેણ છે? શા માટે દક્ષા લેવી છે? આને ઉત્તર આપતાં જે તે કહે કે, “હું બ્રાહ્મણદિ ઉચ્ચકુલપુત્ર છું. સંસારને સઘળાં પાપ-દુઃખની ખાણ સમજી તેનાથી મુક્ત થવા માટે દીક્ષા લેવી છે. તે તેને દક્ષાચોગ્ય સમજ. કરવાનું Page #273 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણુસ્થાન - (ર) ત્યાર પછી તેને માની કઠારતા અને મહાનતા સમજા વવી. મા વિરાધક દુર્ગતિનાં કેવાં ફળે પ્રાપ્ત કરે છે તે જણાવવું. માર્ગ આરાધક મુક્તિ-સુખ મેળવી લે છે તે સમજાવવુ. રાગ પ્રતિ કાર માટે દીક્ષા શ્રેષ્ઠ ઔષધ ખરુ પણ કુપથ્ય કરે તેને માટે તે એ. ઔષધ વહેલુ મત લાવનારુ ખની જાય. ઈત્યાદિ રીતે તે મુમુક્ષુને ખૂબ સારી રીતે સમજાવવા અને ચકાસવા. કેટલીક વાર પાકા દ’ભીએ એટ પકડાતાં નથી માટે દૌક્ષાની ચૈગ્યતા ચકાસવા માટે સામાન્યતઃ ૬ માસ સુધી પરીક્ષા કરવી જોઈએ: ચૈાગ્ય-પાત્રે અલ્પકાળમાં પણુ, દીક્ષા આપી શકાય. અને અપરિણત પાત્રની અપેક્ષાએ ૬ માસી. પણ વધુ પરીક્ષાકાળ હોઈ શકે છે. (૩) દૌક્ષાથી જીવે ઉપધાન ન કર્યાં ઢાય તે પણ તેને શુદિને સૂત્રાદિ પ્રદાન કરવું. વાસક્ષેપ કરવા, રજોહરણુ આપવુ, કાર્યોત્સર્ગ કરાવવા વગેરે દૌક્ષાની સઘળી ક્રિયા કરાવવી. આ દીક્ષાવિધિ ધર્મોસ'ગ્રહાદ્વિ ગ્રન્થાતરર્થી જોઇ લેવી (જેને આજે કાચી દૌક્ષા કહેવામાં આવે છે તેની સઘળી વિધિ કરવાનું જણાવેલ હોવાથી એમ લાગે છે કે આ સામાન્યતા ૬ માસના મુમુક્ષુના પરીક્ષાકાળ તે આ કાચી દીક્ષા આપ્યા પછીના હાવા જોઈએ.) શ્રી ધ બિન્દુ ગ્રન્થમાં (૪-૨૨) કહ્યું છે કે આ પ્રમાણે જે ભવ્યાત્મા શુદ્ધ આચાર વિધિપૂર્વક ગૃહસ્થાવસ્થાના ત્યાગ કરીને હિંસાદિના ત્યાગરૂપ સંયમ (કાચી દૌક્ષારૂપ)માં નિત્ય રક્ત રહે. છે તે યતિ કહેવાય છે. ૨૬૦ પ્ર. આ તે થાડી જ ભાવીક્ષા છે? વિરતિના પરિણામ પ્રગટ થઈ ગયા વિનાની મુમુક્ષુની નિષ્ફળ ચૈત્યવન્દનાદિ ક્રિયા અન તીવાર કરી ચૂકવ્યા તા ય વિરતિ-પરિણામ જાગ્ધા નથી એટલે વિરતિ–પરિ ગામ જગાવવાની દ્રષ્ટિએ આવી ક્રિયા કરવાનું પણ તમે કહી શકા તેમ નો. ઉર દંડ વિના પણ કયારેક હાથથી ચક્ર ભમાવતાં ઘડો બની જાય છે તેથી ઘટ પ્રત્યેની દંડની કારણુતા ઊડી નથી જતી તેમ ચૈત્ય Page #274 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૨૬૧ આદિ વિધિ વિના ભરત વગેરેને વિરતિ પરિણામ જાગી જવાથી ચૈત્યની વિરતિ પ્રત્યેની કારણતા ઊડી જતી નથી. વળી ભરતને પણ પૂર્વ જન્મમાં દીક્ષા સ્વીકારવા રૂ૫ વિધિ-ક્રિયા હતી જ. વળી જેમ દંડ વગેરે હોવા છતાં ચક જ ન હોય તે ઘટ ન થાય એટલે ઘટ પ્રત્યેની દંડની કારણતા ઊડી ન જાય તેમ અભવ્યમાં ચેત્ય-વન્દનાદિ વિધિ-ક્રિયા હેવા છતાં વિરતિ પરિણામરૂપ કાર્ય ન થવાથી વિધિ-ક્રિયાની કારણુતા ઊડી ન જાય કેમ કે ત્યાં જીવની યોગ્યતારૂપ એક કારણ જ ગેરહાજર છે. માટે ચૈત્યવન્દનાદિ દીક્ષાવિધિ જે જણાવ્યું છે તે વ્યવહારનવથ ઘટિત જ છે. પ્ર. વ્યવહારનય તે ઉપચાર માત્ર છે ને? વસ્તુના નિરૂપચરિત સ્વરૂપને કહેતે નિશ્ચયનય જ વાસ્તવિક નથી ? ઉ. બે ય નય પિતા પોતાના સ્થાને વાસ્તવિક છે અને પરસ્પરની અપેક્ષાએ તદ્દન જુઠ્ઠા છે. આ અંગે પૂર્વ વિચાર થઈ ગયેલ છે. - શ્રીપંચવતુઝન્થની ૧૭૨મી ગાથામાં કહ્યું છે કે, “જે તમે શ્રીજિનમતને સ્વીકારતા હે તે વ્યવહાર અને નિશ્ચય બેમાંથી એકેયને તજશે નહિ. કેમ કે વ્યવહારને વિચછેદ થવાથી શ્રીજિનશાસનને (તીર્થને) નાશ અવશ્ય થાય છે.” આથી હવે નક્કી થાય છે કે વ્યવહારથી દીક્ષિત થયેલે પણ -વ્યહારનયથી યતિ જ ગણાય છે. કેમ કે વ્યવહારથી પણ ચૈત્યવન્દનાદિ વિધિ કરનારને તે વિધિથી, “દીક્ષિત થયે” વગેરે શુભ પરિણામે પ્રગટે છે, જે પરિણામ તેના ચારિ. મેહ. કર્મની મદતા કરે છે અને એ રીતે નિશ્ચયનયને માન્ય વિરતિના શુભ-પરિણામ તેનામાં પ્રગટી જાય છે. આ રીતે વ્યવહાર એ નિશ્ચયનું સાધન હોવાથી સાધ્યરૂપ નિશ્ચય જેટલું જ આવશ્યક બને છે. વ્યવહાર એ નિશ્ચય દ્વારા મુક્તિસાધક છે. જેમ દંડ એ ચક્ર ક્ષમાવવા દ્વારા ઘટસાધક છે. Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ ચૌદ ગુણસ્થાન પ. વિરતિ પરિણામ વિનાનાને વિરતિક્રિયા કરાવીને કહેવું કે તું વિરતિધર થયે એ શું અસત્યવાદ ન કહેવાય? ઉ. ના, એ વ્યવહાર સત્ય છે, ઊલટું એ વિધિ નહિ કરાવવાથી જ તીર્થો છેદ; જિનાજ્ઞાભંગ વગેરે દેષ કહ્યા છે. આ અંગે પૂર્વે વિચાર થઈ ગયે એટલે અહી પુનઃ વિચાર નહિ કરીએ. પ્ર. સાધુ થનારા પાદયને લીધે ઘરવાસને છેડે છે કેમ કે પૂર્વે દાનાદિ ન દેવાથી તેમને આ ભવમાં સુન્દર વૈષવિક ભેગોની પ્રાપ્તિ થતી નથી. બહુ મુશ્કેલીએ મેળવેલું નિપુણ્યકનું ધન જેમ વિના ભેગબે નાશ પામે તેમ સાધુ થનારને પણ પુણ્યદયે મળેલ ઘરવાસ પાપોદયને લીધે વિના ગળે નષ્ટ થાય છે. વળી આહારદિને માટે ભટક્તા તેમને તે સંબંધનું દુર્થાન પણ કેમ ન હોય? શુભધ્યાન વિના ધર્મ શેને થાય? એટલે ગૃહસ્થાશ્રમને ભેગી માણસ જ પરહિતની આદરપૂર્વક મધ્યસ્થ ભાવથી ગૃહસ્થ-ધર્મ સાધી શકે. ઉ. પહેલાં મને કહે કે પાપનું લક્ષણ શું ? ચિત્ત સંકલેશને પાપ કહેતા હોય તે ધનાદિની આકાંક્ષાવાળા ગૃહસ્થને જ તે ચિત્ત. –સંકલેશરૂપ પાપ હોય છે. કહ્યું કે, “ધન મેળવવામાં, સાચવવામાં બધેય દુખ મુનિને ભલે ઘરબાર નથી પણ તે ઘરબાર વગેરેને રાગ ન હેવાથી તેમને આર્તધ્યાન તો થતું નથી કિન્તુ સંયમી જીવનને ભરપુર આનંદ હોય છે. માટે તેમને તે ચિત્તકલેશરૂપ પાપના ઉદયની. શક્યતા જ નથી. જે એમ કહે કે દુઃખદ ક્રિયાના કછો કરવાથી મુનિ દુઃખી છેતે તેમાં કાંઈ સાધુ માટે એકાન્ત નથી. સાધુ ભાવીના મહાન લાભને જોઈને સંચમક્રિયાનું કષ્ટ ભોગવે છે તેથી તે તેમના અંતરમાં લાભપ્રાપ્તિ અંગેને ભારે આનંદ હોય છે. મહાત દલ્લે દે કષ્ટક્રિયાને કેઈ કષ્ટરૂપ માનતું નથી. ગૃહસ્થ પણ કયાં એછી કષ્ટક્રિયા કરે છે? અને એના ફળની શંકાને લીધે અધીરા બની જઈને Page #276 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૨૬૩ તેઓ જ દુઃખી બને છે. સાધુ તે ફળમાં કશે સંદેહ રાખ્યા વિના ધીરતાપૂર્વક આગળ વધે છે તેમાં તેમને દુઃખને લેશ પણ કે? ઈચ્છિત પદાર્થો ન મળવાથી સાધુને દુઃખી કહે છે તે ય બરાબર નથી. કેમકે પહેલાં તે ઈચ્છા જ મહાદુઃખ છે. ઈષ્ટ વિષય મળતાં ઈચ્છાની પૂતિનું સુખ તે આભાસમાત્ર છે. સાધુને તે ઈચ્છાને નાશ કરવાની જ સાધના કરવાની હોય છે. તેને ઈચ્છા હોય તે માત્ર મુક્તિની પ્રશસ્ત ઈચ્છા છે. અને આ ઈચ્છા જ સર્વ અન્ય ઈચ્છાને નાશ કરે છે. આ વાત પાતંજલગ દર્શનમાં (૧-૨૦) પણ જણાવી છે. ભગવતીસૂત્રમાં પણ કહ્યું છે કે પ્રતિમાસે મુનિ ઉપર ઉપરના દેવકનાં દેવની તેજેશ્યાથી પ્રાપ્ત સુખ-સંવેદનાને ઉલંઘતા જાય છે. યાવત્ ૧૨ માસને દીક્ષા પર્યાય થતાં તો અનુત્તરવાસી દેવલેકની સુખાસિકાને પણ લંઘી જાય તેવું અનુપમેય સુખ અનુભવે છે. સંસારી જ ઈચ્છાના ગુલામ છે. ગુલામી એ જ મહાદુઃખ છે. જ્યારે સાધુઓ ઈચ્છાના સ્વામી છે. જડ-ભાથી સવત છે. એ સ્વાતન્ય એ જ એમની મસ્તફકીરી છે. તેમને મહાનંદ છે. એટલે સાધુને દુઃખી કહેવા કે પાપના ઉદયવાળા કહેવા એ બિલકુલ એગ્ય નથી. વસ્તુત: તેવા તો ગૃહસ્થ જ છે. યતિધર્મ પ્રકાર-દ્વિધા. સાપેક્ષ યતિધર્મ. નિરપેક્ષ યતિધર્મ. સાપેક્ષ યતિધર્મ—ગ્રહણશિક્ષા અને આ સેવનારિક્ષા. માટે ઉપકારી ગુરુનું શિધ્યપણું યાજજીવ સ્વીકારવું. તેમની સમીપમાં (મસે) આત્માને આશ્રય કરીને શ્રદ્ધા અને જ્ઞાનપૂર્વક પ્રવૃત્તિ કરતા રહેવું (વાવ) તેને સાપેક્ષ યતિધર્મ કહેવાય. ટૂંકમાં શિષ્યભાવે ગુરુકુલવાસમાં શિક્ષાગ્રહણ કરવા માટે રહેવું તે સાપેક્ષ યતિધર્મ કહેવાય. Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ચૌદ ગુણસ્થાન ગુરુ પાસે પ્રતિદિન સૂત્ર-અર્થ ભણવારૂપ અભ્યાસ કરે તે ગ્રહણુરિક્ષા. ગુરુ પાસે પ્રતિદિન સયમની ક્રિયાઓને અભ્યાસ કરે તે આસેવનાશિક્ષા. શ્રી સૂયગડાંગ સૂત્રમાં (૧૪-૪૧) કહ્યું છે કે, “ગુરુની પાસે જ સન્માર્ગ સેવનરૂપ સમાધિને અને અવસાનને ઈચ્છે તે શિષ્ય ચાવજીવ તેમની નિશ્રામાં જ રહે. પિતાની ઈચ્છાનુસાર વર્તન કરનારે જે ગુરુની પાસે ન રહે તે પિતાનાં કર્મોને અન્ત કરી શકતું નથી તથા ગુરુસેવાથી રહિત હોય તેનું જ્ઞાન પણ હાંસીપાત્ર બને છે એમ સમજીને તે શિષ્ય સ્વયં ગુરુસેવાદિ શુદ્ધાચાર સેવે અને મુક્તિ યેગ્ય સાધ્યાચારનું પ્રકાશન કરતે તે બુદ્ધિમાન સાધુ ગચ્છને છેડીને બહાર ન નીકળે. વિશેષાવશ્યકમાં (ગા. ૩૪૫૯) કહ્યું છે કે, “ગુરુકુલવાસમાં રહેનાર સમ્યજ્ઞાનનું ભાજન બને છે તથા દર્શન અને ચારિત્રમાં અતિદઢ બને છે. માટે જ ન્યાત્માએ ગુરુકુલવાસને છેડતા નથી.” આથી જ શ્રી સુધર્માસ્વામીજી જંબુસ્વામીજીને જણાવે છે કે “હે આયુષ્યનું જંબૂ? ભગવંત મહાવીરે આ પ્રમાણે કહેલું મેં સાંભળ્યું છે વગેરે વચને દ્વારા સકળ સદાચારનાં મૂળરૂપ ગુરુકુલવાસને જણાવેલ છે. ભાવસાધુનું મુખ્યલિંગ પણ ગુરુકુલવાસ જ છે. ઉપદેશપદ (ગા. ૨૦૦૦માં કહ્યું છે કે માષતુષાદિ મુનિમાં ગુરુ પ્રત્યેની શ્રદ્ધા તે હેય જ, તદુપરાન્ત ધર્મ-ધનને યેગ્ય એવા તેમને માર્ગોનુસારિતા વગેરે ભાવસાધુનાં લક્ષણે પણ હેય જ. આની નિશાની શું ? એના જવાબમાં કહ્યું છે કે ગુરુની સમક્ષ અને પરોક્ષમાં બે ય વખતે ગુર્વાજ્ઞાના પાલન રૂપે પ્રતિલેખનાદિ સાધુસમાચારીનું તેઓ યથાવિવિ પાલન કરે. આ ગુરુકુલવાસને કારણે જ જ્ઞાનરહિત જણાતા માષતુષાદિ મુનિમાં ગુરુપાતત્યનું જ્ઞાન અને તેના ફળરૂપ ચચિને સદ્ભાવ કહ્યો છે. Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૬૫ ચંદ ગુણસ્થાન શ્રી પંચાશકછ (૧૧-૭)માં કહ્યું છે કે, “ગુરુ પ્રત્યે સમર્પિતભાવ એ જ જ્ઞાન અને શ્રદ્ધા એનામાં જ ઘટે છે. એથી જ અતિજડ એવા માષતુષ મુનિ આદિને રત્નત્રયીને સદ્દભાવ કહ્યો છે. અહીં પ્રસંગતઃ ભાવયતિના લિંગે જોઈએ. શ્રી ધર્મરત્ન પ્રકરણના આધારે આ લિંગ જોઈશું. ભાવસાધુનાં લિંગ : ૧. પ્રતિલેખનાદિ સઘળી ક્રિયા મોક્ષમાર્ગાનુસારી હેય. ૨. ધર્મ કરવામાં દઢ શ્રદ્ધાળુ હોય. ૩. વિના યને દુરાગ્રહમાંથી બચાવી લેવાય તેટલા સરળ હોય. ૪. શાસ્ત્રોક્ત ક્રિયામાં અપ્રમાદી હેય. ૫. તપાદિ શક્યાનુષ્ઠાનમાં પ્રવૃત્તિશીલ હોય. ૬. ગુણેના દઢ પક્ષપાતી હોય. ૭. સર્વગુણમાં અગ્રેસર ગુણરૂપ ગુરુ-પારતન્યનું આરાધન કરતા હોય. (૧) અહીં માગે આગમનને અનુસરતે અથવા બહુસંવિગ્નપુરુષોએ આચરેલ આચાર તે માર્ગ કહેવાય. બાકીનાં ૬ સિંગે - સુગમ છે. ઉપરોકત ૭ લિંગમાં બીજા લિંગમાં પ્રવર ધર્મ-શ્રદ્ધા જણાવી છે તે પ્રવર-શ્રદ્ધાનાં ૪ લક્ષણે કહ્યાં છે. શ્રદ્ધા એટલે જ્ઞાન-ક્રિયારૂપ ધર્મામાં સમજપૂર્વકને આત્મભિલાષ. આ અભિલાષ પ્રવર (પ્રબળ) બને ત્યારે આ ચાર ફળ પ્રાપ્ત થાય. (૧) વિધિ–સેવા (૨) ધર્મગમાં અતૃપ્તિ (૩) સૂત્રાનુસારી શુદ્ધ દેશના–દાન (૪) ભૂલ થાય ત્યાં પ્રાયશ્ચિત્ત દ્વારા શુદ્ધીકરણ ગુરુકુલવાસ એ ભાવયતિનું મુખ્ય લિંગ હોવાથી તેને અભાવે દુષ્કર ક્રિયા કરનારાઓને પણ શ્રી પંચાશકચ્છમાં ગ્રંથિભેદ વિનાના Page #279 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન કે મિથ્યાદષ્ટિ કહ્યા છે. ત્યાં (૧૧-૩૭, ૧૧-૩૮) કહ્યું છે કે જેઓ ઉત્તમ ગુરુકુલવાસથી પરાગમુખ છે તે સાધુઓ દુષ્ટ સ્વભાવવાળા અને કૃતજ્ઞ હોઈને ગુરુકુલવાસના લાભને અને એકાકી વિહારના કાળમાં નુકસાનેને યથાર્થ સ્વરૂપમાં સમજતા જ નથી. કહેવાને આશય એ છે કે ગુરુકુલવાસમાં રહેવાથી સંભવતા આહાદિના કેટલાક દેષ કે પરસ્પર જન્મતા કલેશાદિને વધુ મહત્ત્વ આપી દઈને એવા ગુરુકુલવાસથી પ્રાપ્ત થતા અનેકાએક લાને ગૌણસ્વરૂપ આપીને ગુરુકુલવાસ ત્યાગીને, આહારાદિ દેથી મુક્ત જીવનને જ મહત્વ આપીને, તેવું દષમુક્ત જીવનને જીવવામાં જ મુક્તિની સાધના લઈને, સ્વછંદાચારી સાધુઓ જીવલેણ ભૂલ કરી બેસે છે. પિતાના જીવનને ભારે ખતરામાં મૂકી દે છે. કેમ કે આવી માન્યતા અને તેવી. માન્યતા દર્શાવતું વચન સર્વથા શાસ્ત્રબાધિત છે. આવા ગુરુકુલવાસથી વિમુખ સાધુ શુદ્ધ-ગૌચરી કરે, આતાપના. લે, માસક્ષમણની આકરી તપશ્ચર્યાઓ કરે, તે પણ આગમને અનુસરતું અનુષ્ઠાન ન હોવાથી અને એકાકી રહીને આ લેકે શાસનની અપભાજના કરાવનાર છે. વળી આવા સાધુ પિતાને ઉત્કર્ષ માનીને મહાન ગુરુઓની હીલના કરવા પણ પ્રેરાઈ જાય અને તેથી ઘેર કર્મબંધ કરે તે પણ સ્વભાવિક સુખના ઉપાયે બતાવીને, આધ્યાત્મિક જીવન જીવતા નિરપેક્ષ શ્રમણના જીવનને નિષ્ક્રિય” – “વાર્થી ગણ. વવાની તક ભેળા ભક્તો પાસે જતી ન કરે તેવી કરતાવાળા આ દાંભિક સાધુઓ હોય છે. આમના માટે નિઃશંક કહી શકાય કે. એમને ભવચક્રમાં કદાપિ સ્થિભેદ થયે હોય તે આત્મા સમ્યકત્વભાવથી પડીને તે મિથ્યાત્વી થાય તે મિથ્યાત્વ અવસ્થામાંય આવું પાપ, ન કરે. પ્ર. ગુરુકુલવાસને જ ત્યાગ કરીને બાકીની બધી દુષ્કર ક્રિયા કરનારાને તમે અધમાધમ કક્ષાના ભલે કહે પણ અમારે એક પ્રશ્ન. છે કે અધમાધમ કક્ષાના જ દુષ્કર ક્રિયાઓ કરે ખરા? ઉ. આવી ક્રિયાઓ અજ્ઞાનથી (મેહથી જ થાય છે. ગુરુકુલવાસના એકડા વિના લાખ મીંડારૂપ, આ ક્રિયાઓની લેશ પણ Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨. ચૌદ ગુણસ્થાન કિ`મત નથી એટલું જ નહિ. કિન્તુ ધારાતિધાર વિપરીત કળાની પ્રાપ્તિ છે. આવા કાગડા જેવા અન્યદર્શનની જેમ જૈન જ નીં. જેમ કાગડા પવિત્ર પાણી પડતું મૂકીને ગન્યા પાણી તરફ કે મૃગજળ તરફ ઢાડે છે. તેમ આ એકાકી વિહાર કરના સાધુએ અજ્ઞાનતાર્થી શુદ્ધ આરાધનાની કલ્પનામાં ભ્રાન્ત થયેલા, જ્ઞાનની વાવડીસમા ઉત્તમગુરુને ત્યાગી મૃગજળ તુાની જેમ એકાકી ભટકે છે. સાધુએ વાવડીનુ એ આત્મા ગમે તેટલા કઠોર તપ-૪૫ કરીને કાયાને શેષે, અનેકાને તારવાની બુદ્ધિથી માટી સભાએ ભરે તે પણ તે બધુ કાયકષ્ટ રૂપ અને તમાશારૂપ છે. ઉપદેશરહસ્યગ્રન્થમાં કહ્યું છે કે એવી પ્રવૃત્તિથી શાસન-પ્રભાવના થાય છે તેવુ કાઇએ માની લેવું નહિ. એવા પ્રવૃત્તિને કોઇ પણ ગીતા કદાપિ વખાણે નહિ કિન્તુ વખાર કેમ કે એમાં ઉન્માનું જ પેષણ છે. આ કારણી જ સ્વપર પર્યાયની અપેક્ષાએ એક વસ્તુમાં ન્નતધર્મને જાણનારા અનન્તજ્ઞાની ભગવંતે પણ ગુરુકુલવાસને છેડત ની. આ વિષયમાં દશવૈકાલિક સૂત્રમાં (૯ મે અધ્યાય. ૧ લેા ઉદ્દેશે. ૨૧મી ગાથા) કહ્યું છે કે, “ જેમ અનેક પ્રકારની ઘી વગેરેની આતિથી તથા સ્વાહા • વગેરે. મન્ત્રપદેથી પૂરેલા અગ્નિને યાજ્ઞિકા નમસ્કાર કરે છે (પૂજે છે.) તેમ અનન્તજ્ઞાનીએ પણ આચાર્ય ની (ગુરુની) સેવા કરવી જોઈએ. અર્થાત્ જ્ઞાન પ્રાપ્ત થવા છતાં ગુરુ સેવા છેાડવી. જોઇએ નહિ.” 6 ગુરુ હૌલના કરનાર ભયંકર પાપ-કર્મોના બંધ કરે તે અંગે દશવૈકાલિક સૂત્રમાં (૯૧) કહ્યુ` છે કે, “ જે ક્ષુદ્ર પ્રકૃતિવાળા નામી જ સાધુ પોતાના ગુરુમાં ક્ષાપશમની ન્યનતાને લીધે તેમને કહે કે તમે તે શાસ્ત્રાનુસારી આલેચનાદિ કાર્યોમાં અસમર્થ છે, અથવા તે અપશ્રુતવાળા ગુરુને જાણીને મશ્કરીમાં તમે તે બહુશ્રુતા છે, બુદ્ધિશાળી છે અથવા તેા નિન્દારૂપે બુદ્ધિ વિનાના છે એમ કહે, તે સાધુ અનન્ત આચાર્યાની આશાતના કરે છે. એ નિમિત્તે પેાતાના Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ ચૌદ ગુણસ્થાન જ્ઞાનાદિ ગુણેને નાશ કરે છે” માટે મુમુક્ષુ સાધુએ કઈ પણ સંગમાં ગુરુની આશાતના કદાપિ કરવી જોઈએ નહિ. જેમ કઈ મૂર્ખ સપને નાને સમજીને સતાવે તે તેના પરિણામે પિતાનું જ મોત થવાને પ્રસંગ આવે તેમ કઈ કારણે લઘુવક-અપારણુત એવા પણ સાધુને યેગ્ય જાણીને તેના ગુરુએ આચાર્યપદે સ્થાપ્યા હેય તેમની હીલના કરનારે બેઈન્દ્રિયાદિ સુદ્ર જાતિઓમાં પરિભ્રમણ કરતા રહે છે. આ વાતને સાર એ છે કે મુમુક્ષુએ મૂળગુણયુક્ત એવા ગુરુને “ભલે પછી તે બીજા એક બે સામાન્ય ગુણોથી રહિત હોય તે પણ છોડવા જોઈએ નહિ. હરિભદ્રસૂરિજી મહારાજાએ પંચાશકજીમાં કહ્યું છે (૧૧-૩૫) કે, “તે જ ગુરુ ગુણરહિત કહેવાય જે મૂળગુણથી (મહાવ્રતથ) રહિત હય, સમ્યજ્ઞાન-ક્રિયાથી રહિત હાય. મૂળ ગુણ સિવાયના બીજા વિશિષ્ટ કેટિના ઉપશમભાવ આદિ સામાન્ય ગુણેથી -રહિત હવામાત્રથી તે ગુરુ ગુણરહિત ન કહેવાય. આ વિષયમાં ચડેરૂદ્રાચાર્યનું દષ્ટાન્ત જાણવું. તેઓ તથાવિધ કષાયમેહના ઉદયવાળા હેઇને ઉપશમ-ગુણયુકત ન હતા છતાં મહાવ્રતાદિ ગુણોથી યુક્ત હોવાથી ઘણું સવિગ્ન અને ગીતાર્થ રિએ પણ તેમને છોડ્યા ન હતા. ઉત્તરગુણના અભાવમાં પણ ગુરુને ગુણ-રહિત કહેવામાં આવે તેમને વર્યું કહેવામાં આવે તે પછી આજે તે ભગવાનના શાસનમાં સર્વગુણસંપન્ન કઈ ગુરુ જ નહિ મળે કેમ કે વર્તમાન શાસન તે બકુશ-કુશીલ સાધુથી જ ચાલવાનું કહ્યું છે અને બકુશ-કુશીલ ચારિત્રમાં તે આંશિક દે છે નિયમો હેય છે એટલે તેવા દેથી ગુરુ વર્ય બની શકે નહિ. આ જ કારણે ગાઢ પ્રમાદી એવા પણું શૈલક ગુરુની સેવા મહામુનિ મથકજીએ છોડી ન હતી. ધર્મરત્ન પ્રકરણની ૧૩૧-૧૩૨મી ગાથામાં કહ્યું છે કે, “જે મૂવ ગુણથી યુક્ત હોય તે બીજા અલપ દેષને લીધે ત્યાજ્ય બનતું નથી એટલું જ નહિ પણ તેવા ગુરુની પન્થક મુનિજીની જેમ સેવા કરીને તેમને યથાકત આરા ધનામાં વાળવા માટે જ શિષ્ય યત્નશીલ બનવું જોઈએ. ગુરુને Page #282 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૨૬૯ અનંત ઉપકાર કદી ન વળી શકે પરંતુ આવા પ્રસ ંગે જ તે ઉપકારનુ ઋણ ફેડવાની તક મળે છે. પ્ર. શૈલકાચા મૂલગુણુથી અખંડ હતા એમ શાથી કહેવાય? ઉ. જો તેઓ મૂલગુણથી ખંડિત હાત તા અભ્યુદ્યુત વિહારી (જિનાજ્ઞાપાલક) એવા તેમના ગીતા શિષ્યા તેમની સેવામાં પન્થકજીને રાકત નહિ. એ ઉપરથી નક્કી થાય છે કે તેઓ પ્રમાદી હોવા છતાં મૂલગુણ ભગ્ન ન હતા. ૫. કોઈ નામથી ગુરુ ગણાતા હોય તેની નિશ્રામાં રહેનાર શિષ્ય ગુરુકુલવાસી કહેવાય ખરા ? ઉ. ના. મહાનિશીથ સૂત્રમાં નામ-આચાર્ય, સ્થાપના-આચાય,. દ્રવ્ય–આચાય અને ભાવ-આચાર્ય એમ ૪ પ્રકારના આચાર્ય (ગુરુ), કથા છે. તેમાં ભાવાચાયને તી કર તુલ્ય કહ્યા છે. તેમની આજ્ઞાનુ ઉલ્લ ́ઘન કદી ન કરવાનુ જણાવીને ખાકીના ત્રણ પ્રકારના આચાય ને ગૌણુરૂપ કહ્યા છે. શ્રી ગચ્છાચાર પયન્નામાં (ગા. ૨૭) પણ કહ્યુ છે કે, “જે જિનપ્રવચનના સમ્યગ ઉપદેશક આચાય તીથ કર તુલ્ય છે. તેમની આજ્ઞાને ઉલ્લંધનાર દુષ્ટપુરુષ કહેવાય છે.” તાત્પ એ છે કે, શુદ્ધ ભાવગુરુના નામાદિ ત્રણેય પાપહર છે. તેમનાં ગાત્રાદિનું શ્રવણ પણ કલ્યાણકર કહ્યું છે. અને અશુદ્ધ ભાવગુરુના નામાદિ ત્રણેય નિક્ષેપા પાપકમ ના ખધ કરાવનારા છે. શ્રી મહાનિશિથ સૂત્રમાં કહ્યું છે કે “હું ગૌતમ! અતીત-અનાગત કાળે કેટલાય એવા આચાર્યો થયા છે અને થશે કે જેમના નામેાચ્ચાર માત્રથી નિયમા પાપકમ મધ થાય. માટે ભાવગુરુની જ ઉપાસનારૂપ ગુરુકુલવાસને મુખ્ય યતિષમ સમજવા જોઇએ. અને તેમની પાસે રહીને ગ્રહણ-આસેવના નામની એય શિક્ષા પ્રાપ્ત કરવી જોઈએ. Page #283 -------------------------------------------------------------------------- ________________ २७० ચૌદ ગુણસ્થાન આ અંગે વિશેષ જિજ્ઞાસુએ ધર્મસંગ્રહ ધર્મરત્ન પ્રકરણ, ધમંબિન્દુ પંચવસ્તુ પ્રકરણ વગેરે ગ્રન્થ જોઈ લેવા. સાપેક્ષ યતિધર્મમાં ૩ પ્રકારની સમાચારી : (૧) એથી સમાચારી (૨) દશધાસમાચારી (૩) પદવિભાગ સમાચારી અહીં આપણે દશધા સમાચારી ઉપર વિચાર કરશું. આ સમાચારી (સાધ્વાચાર) ચકની જેમ ક્રમશઃ ચાલ્યા કરતી હોવાથી તેને - ચક્રવાલ સમાચારી પણ કહેવાય છે. દશધા સમાચારી–૧. ઇચ્છાકાર ૨. મિચ્છાકાર ૩. તથાકાર ૪. આશ્યિકી ૫. નધિકી ૬. આપૃચ્છા ૭. પ્રતિકૃચ્છા ૮. છન્દના -૯ નિમણા ૧૦. ઉપસંપદા. ૧. ઇચ્છાકાર–ઈચ્છવું તે ઈચ્છા અને કરવું તે કાર. અર્થાત્ -બલાત્કાર વિના ઈચ્છાનુસાર કરવું તે તમારી ઈચ્છા હોય તે તમે આ કાર્ય કરે, અથવા તમારી ઈચ્છા હોય તે હું આ તમારું કાર્ય કરી આપું ઇત્યાદિ. સામાની ઈચ્છા અનુસારે આદેશ કર કે કાર્ય સ્વીકાર કરે તે ઈચછાકાર કહેવાય છે. - ૨. મિથ્યાકાર–મિથ્યા એટલે વિપરીત, બેટું, અસત્ય વિપરીત વગેરે કરવું તે મિથ્યાકાર. સંયમયેગમાં કશુંક વિપરીત થઈ ગયા પછી તે બની ગયેલ - બાબત ખોટી છે એમ કબૂલવા માટે મુનિ “મધ્યાકાર કરે છે. અર્થાત આ મિથ્યા થઈ ગયું એમ જણાવે છે. અને તે પછી તે થઈ ગયેલું દુષ્કૃત મિથ્યા થાઓ' એ રૂપે તરત જ “મિચ્છામિ દુક્કડં” પ્રાયશ્ચિત્ત કરે છે. ૩. તથાકાર–તે રીતે જ કરવું તે તથાકાર. ગુરુ પાસે વાચના પૃચ્છ નહિ લેતા કરતાં ગુરુને કહેવું, “આપે જેમ કહ્યું છે તેમ જ છે.” આમ સામાને જણાવવા માટે તથાકારને પ્રગ થાય છે. ૪.૫ આવશ્ચિકી નેધિકી–અવશ્યકરણીય અને અકરણીય કાર્ય અંગે બે સમાચારી છે. તેમાં જ્ઞાનાદિ ગુણેની પ્રાપ્તિ માટે અવશ્ય Page #284 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ર૭૧ કરણીય અધ્યયનાદિ પ્રવૃત્તિ, અથવા તે તેવી કોઈ અન્ય પ્રવૃત્તિ અંગે ઉપાશ્રય વગેરે સ્થાનેથી બહાર જવાથી કિયાને તથા તેને સૂચવતા શબ્દચ્ચારને પણ આવશ્યકી કહેવાય છે. તથા અસંવૃત્ત (અજયણાવાળાં શરીરની ચેષ્ટાઓ રોકવા માટે કરાય તેને અથવા તેવી ચેષ્ઠા રોકવા માટે વસતિમાં પ્રવેશ કરાય) વગેરે પ્રવૃત્તિને અને તેને સૂચવતા શબ્દચ્ચારને નધિકી કહેવાય છે. ૬. આપૃચ્છા : વિનયપૂર્વક સર્વકાર્ય માં ગુરુને પૂછવું તે આપૃચ્છા સમાચારી કહેવાય. ૭. પ્રતિપુચ્છા : ફરી ફરી પૂછવું તે પ્રતિકૃચ્છા. શિષ્ય ગુરુને પછતાં ગુરુએ શિષ્યને કહ્યું કે, “આ કામ અમુક વખતે તારે કરવું.' એ કામ કરવાને સમય આવે ત્યારે ફરી ગુરુને શિષ્ય પૂછે કે “આપે કહ્યા મુજબ તે કામ કરું?” આ શ્રુતિ પૃચ્છા એટલા માટે જરૂરી છે કે કઈવાર કોઈ કારણે તે કામ કરવાની જરૂર ન દેખાતી હોય તે ફરી પૂછવા આવતાં શિષ્યને ગુરુ નિષેધ કરી શકે અથવા તે એકવાર પૂછતાં ગુરુ જે કામને નિષેધ કરી ચૂક્યા હોય તે પછી તે કામ કરવાનું જરૂરી લાગતાં પ્રતિપૃચ્છા કરનાર શિષ્યને તે કામ કરવાનો આદેશ કરી શકે. ૮. છન્દના : અશન-પાનાદિ લાવ્યા બાદ મુનિ સર્વ સાધુને વિનંતી કરે કે, “હું અશનાદિ લાવે છું, તેમાંથી જેને જે ઉપયોગી હોય તે -તેમની ઇચ્છા મુજબ સ્વીકારી મારી ઉપર અનુગ્રહ કરે. આ રીતે અનાદિ આપવા માટે કરવું તેને છન્દના કહેવાય છે. ૯ નિમત્રણું : અશનાદિ લેવા જતાં પહેલાં જ સાધુને વિનંતી કરે કે હું આપના માટે અનાદિ લાવી શકું છું. ૧૦. ઉપસંપદા : જ્ઞાનાદિગુણોની પ્રાપ્ત માટે પિતાના ગુરુને છોડીને, તેમની અનુમતિ પૂર્વક અન્ય ગચ્છીય ગુરુની નિશ્રામાં રહેવું તેને ઉપસંપદા કહેવાય છે. આ રીતે ૧૦ ય સમાચાર સંક્ષિપ્ત અર્થ કર્યો. હવે પ્રત્યેક સમાચારી ઉપર વિશેષ (ટિ પણ રૂપે) કેટલું વિચારીએ લઈએ. Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ચૌદ ગુણસ્થાન ઈચ્છાકારાદિ સામાચારી ઉપર વિશેષ-વિચારણું : (૧) ઇચ્છાકાર : ઉત્સર્ગ માગે તે સામર્થ્યવાન સાધુએ કેઈ કાર્ય માટે બીજા સાધુને કહેવું જ ન જોઈએ. સામર્થના અભાવે પણ રત્નાધિક (પર્યાય-વડીલ) ને ન કહેતાં નાના સાધુઓને પોતાનું કાર્ય જણાવીને ઇચ્છાકાર કરે. (અર્થાત્ તમારી ઈચ્છા હોય તે આટલું મારું કાર્ય કરી આપશે?) અથવા કેઈ સાધુ સ્વયં આવીને તેની પાસે કાર્ય માંગે ત્યારે ઈચ્છાકાર કરે. (અર્થાત્ તમારી ઈચ્છા હોય તે આ કામ કરવાનું છે.) તાત્પર્ય એ છે કે કાર્ય આપનાર ગ્લાનાદિ સાધુ કોઈ નાના. સાધુ ઉપર પણ કાર્ય કરવાની બલાત્કારે ફરજ પાડી શકતું નથી. તેમ વૈયાવચ્ચ કરનાર કઈ સાધુ ગ્લાનની ઈચ્છા વિના બલાત્કારે તેનું કાર્ય કરી શકતું નથી. બેયને ઈચ્છાકાર કરવાને આવશ્યક છે. કઈ સાધુ પિતાના જ્ઞાનાદિ ગુણોની વૃદ્ધિ માટે આચાર્યની વૈયાવચ્ચ અથવા વિશ્રામણાદિ કાંઈ પણ કાર્ય ઈચ્છતા હોય તો તેને પણ તે કાર્યમાં જોડતાં પૂર્વ આચાર્યું પણ તે સાધુ પ્રત્યે ઈચ્છાકાર કર જોઈએ. (તમારી ઈચ્છા હોય તે તમે વૈયાવચ્ચ કરી શકે છે. તું કર એવી આજ્ઞા ન થાય.) અપવાદ માગે તે કઈ અવિનીત સાધુને આજ્ઞા કે બલાત્કાર કરવાનું પણ અનુચિત નથી. યદ્યપિ ઉત્સર્ગ માગે છે તેવા દુર્વિનીતની સાથે રહેવું જ ઉચિત નથી છતાં બહુ સ્વજનેના સંબંધને લીધે તેને છેડી શકાય તેવું ન હોય ત્યારે એ વિધિ છે કે, પ્રથમ તે દુર્વિનીતને ઈચ્છાકારપૂર્વક કર્તવ્યમાં જોડે અને એમ ન કરે તે આજ્ઞાથી કાર્ય કરાવવું, તેમ પણ ન કરે તે બલાત્કારે પણ કામ કરાવવું. (આવ. નિ. ૬૭૭) આ બલાત્કાર કરવું પડે ત્યારે પણ વડીલના હદયમાંથી શિષ્ય પ્રતિને વાત્સલ્યભાવ તૂટ ન જોઈએ. કેમ કે વાત્સલ્યભાવના પ્રકર્ષથી જ સ્વ પરહિત સાધી શકાય છે. (૨) મિથ્યકાર : હઠથી કરાતી કે વારંવાર કરાતી ભૂલની. શુદ્ધિ મિયા દુષ્કૃત દેવા છતાં થતી નથી. આવ. નિર્યુક્તિ (૬૮૫)માં Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૭૩ ચૌદ ગુણસ્થાન કહ્યું છે કે, “જેણે એક વાર જે ભૂલનું મિથ્યાદુષ્કૃત કર્યું. તે પુન; તેવી જ સૂત્ર વિશિષ્ટ કારણ વિના ન કરે તે તેનું મિથ્યાદુષ્કૃત ત્રિગિધ પ્રતિક્રમણુરૂપ ગણાય. પરન્તુ કરેલી ભૂલનું મિથ્યા દુષ્કૃત કરીને પુનઃ તે પાપને સેવ્યા કરનારા તે પ્રત્યક્ષ મૃષાવાદી છે એટલું જ નહિ પણ માયાળુ અને કપટી છે. આવે આત્મા માત્ર બાહ્યર્થી ‘મિચ્છામિ દુક્કડ” કરીને ગુરુને પ્રસન્ન કરનારા (ઉગનારા) છે. ' (૩) તથાકાર : જેની સામે તથાકાર (તદ્ઘત્તિ) કહેવાનુ` ઢાય તે મહાપુરુષ ગીતા અને મૂળ-ઉત્તરગુણૢાર્થી વિભૂષિત ઢાવા જોઇએ. આવા ગુરુ વાચના આપે ત્યારે સૂત્રગ્રહણુ કરનારે તથાકાર કરવા. પ્રશ્ન પૂછ્યા પછી આચાય ઉત્તર આપે ત્યારે પણ તથાકાર કરવા. આ ઉત્સગ માર્ગ થયે. અપવાદમાગે તે વક્તા ૪૫૪૫પરિતિષ્ઠિત વગેરે ગુડ્ડાર્થી યુક્ત ન ાય તે પણ તેમા જ્યારે શુદ્ધ સાધ્વાચારનું પ્રતિપાદન કરે, પેાતાના શિવિત્રાચારની નિન્દા કરે અને ઉત્તમ તપસ્વીએની આગળ સર્વ રીતે પોતે લઘુ અને ઇત્યાકિ લક્ષણવાળા સગ્નિ પાક્ષિક (સુસાધુતાના પક્ષકાર) અથવા ગીતા સાધુ વાચના આપતા હાય ત્યારે તેમના યુક્તિસંગત કે યુક્તિરાહત વચનને પણ તત્તિ કરવુ અને જે ગીતાય હાય પણ સગ્નિ ન હોય મથવા સ સ’વિગ્ન હાય પણ ગીતાર્થ ન હૈાય અથવા સગ્નિકે ગીતા એકે ય ન હોય તેવા પ્રજ્ઞાથકના યુકિતસ્રંગત વચનમાં જ · તત્તિ ' કહેવું પણુ યુક્તિરહિત વચનમાં તહત્તિ' કહેવું નહિ, (પોંચાશક. ૧૨ ગે-૧૬) , જેએ સુસાધુના તથા શુદ્ધ દેશના દાતાસ વિગ્ન પાક્ષિકના વચનને - તત્તિ 'કરતા નથી તેઓને પોંચાશકજીમાં (૧૨-૧૭) ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજાએ મિથ્યાત્વી કહ્યા છે. તેએશ્રીએ કહ્યુ છે કે ભવભીરૂ આત્મા ઉત્સૂત્ર ભાષણનાં કડવાં ફળેને જાણતા હાવાર્થી તે ઉત્સૂત્રભાષ ન કરે માટે તેવા સવિગ્ન પાક્ષિક ગીતા વચનમાં તત્તિ’ ન કરનાર મિથ્યાૌ સમજવા જોઇએ. 6 ચૌ, ગુ. ૧૯ Page #287 -------------------------------------------------------------------------- ________________ २७४ ચૌદ ગુણસ્થાન ()-(૫) આવિશ્યકી-નૈધિક : વસતિમાં નીકળતે સાધુ આવસ્સહિય” કહે અને વસતિમાં પેસતો સાધુ નિસહિય” કહે. વસતિમાં રહેલા સાધુને ગમનાગમનાદિથી થતા દોષ લાગતા નથી અને સ્વાધ્યાય-ધ્યાનાદિ ગુણની પ્રાપ્તિ થાય છે. માટે સાધુએ ઉત્સર્ગ માર્ગે વસતિમાં જ રહેવું જોઈએ. પરંતુ એને અર્થ એ નથી કે તેણે વસતિની બહાર નીકળવું જ ન જોઈએ. અપવાદમાર્ગે તે ગ્લાનગુરુ વગેરે અન્ય પ્રજને અવશ્ય બહાર જવું જોઈએ. આવા પ્રસંગે તે બહાર નહિ જવાથી દેશે થાય છે. આ કથનથી એટલું સમજવું કે નિષ્કારણ વસતિની બહાર જવાથી જરૂર દેષ થાય છે અને સકારણ વસતિની બહાર જવાથી અવશ્ય ગુણ થાય છે. એટલે જ્ઞાનાદિ ગુણની પ્રાપ્તિ માટે આવશ્યક આહારાદિ લેવા માટે બહાર જવું પડે ત્યારે વસતિની બહાર જતાં “આવસ્સહિય’ કહેવું જોઈએ. પંચાશકચ્છમાં (૧૨-૧૮) આવશ્યકીને અર્થ “અવશ્ય પ્રજને કર્યો છે. વળી અવશ્ય પ્રયજન ઉપસિથત થતા પણ ગુર્વાજ્ઞાથી જવાનું કહ્યું છે અને ઈર્યાસમિત્યાદિના પાલનરૂપ જિનાજ્ઞા પ્રમાણે જવાનું જણાવ્યું છે. એટલે નિષ્કારણ, સ્વછંદમતિથી અનુપયેગપૂર્વક બહાર જઈ શકાય નહિ તે નિશ્ચિત થયું. સકારણ (જ્ઞાનાદિ ગુણવૃદ્ધિ, ગ્લાનાદિ વૈયાવચ્ચાદિકારણ) ગુર્વાજ્ઞાથી, ઉપયોગ પૂર્વક જનાર સાધુની આવશ્યકી જ શુદ્ધ કહેવાય. અહીં પણ એ વાતને ખ્યાલ રાખ કે ઉપરોક્ત કારણે વસતિની બહાર નીકળતા સર્વસાધુની આવથિકી શુદ્ધ જ હોય તે નિયમ નથી કિન્તુ જે સાધુ વસતિમાં રહીને નિરતિચારપણે ત્રણે ય ગીની એકાગ્રતાપૂર્વક સાધ્યાચારનું પરિપૂર્ણ પાલન કરતે હોય તે જ સાધુ સકારણ, ગુજ્ઞાથી વસતિ બહાર જતાં આવશ્ચિકી કહે તે તેની તે આવયિકી શુદ્ધ ગણાય છે. ‘ નિસ્સીહિરને વિષય અવગ્રહમાં પ્રવેશ કરવાને છે. છેવળી અગિયાદિના પાલનથી અપાછદ્ધિ Page #288 -------------------------------------------------------------------------- ________________ શૌદ ગુણસ્થાન ૨૭૫ અવગ્રહ એટલે ઉપાશ્રય (શય્યા), સ્થાન (કાયાત્સગ માટે ઊભા રહેવુ.) જિનમન્દિરને અવગ્રહ (ગુરુના અવગ્રહ, ગુરુના આસનથી સત્ર સાડા ત્રણ હાથ ભૂમિ.) શય્યા એટલે સુવાનું સ્થળ અને કાયાત્સર્ગાદિ માટે ઊભા રહેવુ. આ કાયોત્સગ જે સ્થાને કરે ત્યાં જ સુવે. પ્રતિક્રમણાદિ આવશ્યક કાર્યાં જેણે કરી લીધાં છે તેવા વિશિષ્ટ સાધુ ગુìજ્ઞાથી-જ્યાં શય્યા કાયેત્સર્ગાદિ કરવાના હોય ત્યાં જ નિસીહિ કહે. બીજે સ્થાને નહિ. કેમ કે શય્યાદિ કરવાની આજ્ઞા હોવાથી તે સિવાયનું... અન્ય સકાય કરવાનો નિષેધ થયા માટે નિષેધા ક “નિસીહિ” શબ્દના પ્રયોગ ત્યાં જ કરવા જોઇએ. આ આવસહિ–નિસીહિ મન્નેના વિષય અર્થોપત્તિએ એક જ હાવાથી વસ્તુતઃ બન્નેના અર્થો પણ એક જ સમજવા. કેમ કે અવસ્ય કબ્યા કરવા માટે આવસહિ અને અન્ય અકરણીય કાર્યાના નિષેધ માટે નિસીહિ છે. અવશ્ય કરીયને કરવાની ક્રિયા અને પાપકના નિષેધરૂપ ક્રિયા–ખન્ને એક જ હાવાથી વસ્તુત: બેયનુ એકાર્થિકપશુ છે. એકના વિધાનમાં ખીજાને નિષેધ કે એકના નિષેધમાં બીજાનુ વિધાન સૂચિત છે. છતાં શાસ્ત્રોમાં બેનાં નામે ભિન્ન છે. કેમ કે કેાઈ સમયે ઊભા રહેવુ, કાઇ સમયે ગમન કરવુ', એમ ભિન્ન ભિન્ન ક્રિયા કરવાની વાર્થી આ રીતે ભિન્ન ભિન્ન વણું ન કરવામાં આવ્યું છે. તાત્પર્ય એ છે કે નિસીહિ' શબ્દના પ્રયોગ નિશ્ચયથી કોઈ આવશ્યક કાર્યો કરવા પૂર્વે તેમાં અનુપયાગાદિર્શી થનારા વિઘ્નાના ત્યાગ માટે છે, આવશ્યક કાર્યો માટે બહાર જતા પહેલાં *ઉપાશ્રયમાં વિધિપૂર્વક બેઠેલા સાધુને એવાં વિઘ્નાના સંભવ નથી કે જેના નિષેધ માટે નિસીદ્ધિ કહેવી જોઈએ, માટે આવસહિનાં સમયે નિસીદ્ધિ નિરૂપયોગી છે. નિીહિ કરતી વેળા આવસહિ પણ ઘટતિ નથી, કેમ કે આવસહિ' તે તે કાળે અવશ્ય કરણીયના વિધાન માટે અને અર્થોંપત્તિથી અન્યકાળે કરણીયના (તે કાળ અનાવશ્યક) નિષેધ માટે છે, કેમ કે અન્ય કાળે જે કરણીય હાય તેના પણ ત્યાગ કર્યો Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ ચાંદ ગુણસ્થાને વિના તત્કાળ અવશ્ય કરણીય કાર્ય થઈ શકે નહિ. એટલે “આવસ્યહિંથી અન્યકાલ-કરણીય તથા અકરણયને નિષેધ થઈ જાય છે. આ જ રીતે “નિશીહિકહેવાથી તત્કાળ અવશ્ય કરણયનું વિધાન પણ થઈ જ જાય છે માટે બેયના વિષયમાં એકાયંતા સમજવી. પ્ર. શ્રાવકને પણ સાધુની જેમ “આવશ્યહિ નિસાહિ” કહેવારૂપ આ બે ય સમાચારી હોય? ઉ. હા, ઉપાશ્રયમાં કે મંદિરમાં પેસતાં શ્રાવકે સર્વ સાવશે. કાર્યને નિષેધ કરવા રૂપ નિસહિ કહેવી જોઈએ અને અવશ્ય કરયરૂપ જિન-પૂજા, ગુરુ-વંદનાદિ ધર્મકાર્ય માટે ઘરમાંથી બહાર નીકળતાં આવસ્સહિ” કહેવી જોઈએ. પરંતુ સાધુની માફક જિનમંદિર કે ઉપાશ્રયમાંથી બહાર નીકળતાં આવત્સહિ’ કહી શકે નહિ કેમ કે મંદિર ઉપાશ્રયમાંથી બહાર નીકળતા શ્રાવક બહુધા આરંભાદિનાં કાર્યો માટે બજારે-ઘરે વગેરે સ્થાને જાય તે તે “અવશ્ય કરણેય ધર્મકાર્ય નથી. ૬. આપૃચ્છા : પિતાના જ્ઞાનાદિ ગુણને હિતકારી એવું કાર્ય કરવા માટે જ ગુરુને પૂછવું જોઈએ. તે પણ વિનયભાવપૂર્વક પૂછવું જોઈએ. આ પ્રમાણે પૂછીને કાર્ય કરવાથી જ્ઞાની ગુરુ કાર્યનું હિતાહિત સમજાવે. તેમને એગ્ય લાગે તે તે કાર્યમાં અહિત જણાવતાં, પાછા ફેરવું અને હિત જણાતાં ઉત્સાહ આપે. ગુરુને પૂછીને કાર્ય કરનાર ગુરુની આશિષનું એવું અબાધ્ય બળ મેળવે છે, જેના પરિણામે કાર્યમાં આવતાં સઘળાં વિદને ભૂદાઈ. જાય છે અથવા નિર્બળ થઈ જાય. સિંહગુફાવાસી મુનિની વેશ્યાને ત્યાં ચાતુર્માસ કરવાની આ પૃચ્છા અવજ્ઞાપૂર્વકની હતી માટે જ તેઓ નિષ્ફળ ગયા હતા. ૭, પ્રતિપૃચ્છા : કાર્ય કરતી વખતે ફરી પૂછવાથી પણ અનેક લાભ થાય છે. જેમાંના કેટલાક પૂર્વે જણાવાઈ ગયા છે. ૮. છન્દના : આ સમાચારી પિતાના લાવેલા આહારાદિ અન્ય સાધુને આપવા માટે છે. તે સર્વ સાધુઓને કરવાની નથી, પરંતુ Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭. ચૌદ ગુણસ્થાન લાભાન્તરાય કર્મના ક્ષપશમાદિથી લબ્ધિધાણી બનેલા કે નિષ્કૃષ્ટ તપ કરવાને લીધે માંડલથી ભિન્ન રહીને ભજન કરનારને આ છન્દના કરવાની હોય છે. આ છન્દના પણ ગુરુસંમતિ મેળવીને જ અન્ય સાધુઓને કરવી જોઈએ. ૯. નિમત્રણું : આ સમાચારી સ્વાધ્યાય રક્ત એવા વૈયાવચ્ચ કરવાની ભાવનાવાળા મુનિને માટે છે. પ્ર. સ્વાધ્યાયમાં રક્તને વૈયાવચ્ચ કરવાની ભાવના કેમ કહે છે? ઉ. સ્વાધ્યાયથી જે આત્મા જિનવચનને ભાવિત કરે છે તેને મોક્ષના સર્વયોગે સાધવાની તાલાવેલી લાગે છે. તપશ્ચર્યાદિ અન્ય ગે બીજા મુનિઓમાં જોઈને તેમની વૈયાવચ્ચ કરવા માટે તે અવશ્ય તલપે છે. તે આત્મા કેરા સ્વાધ્યાયથી બેચેન હોય છે. તેને અન્ય સર્વમુક્તિ સાધવાની તાલાવેલી અખંડ રહ્યા કરે છે. આથી જ અપ્રમત એવા તે સ્વાધ્યાયક્ત મુનિ જ વસ્તુતઃ વૈયાવચ્ચ કરવાની તીવ્ર ભાવનાને લીધે આ નિમન્ત્રણ સામાયાણીના અધિકારી છે. ૧૦. ઉપસર્પદા : બે પ્રકારે. (૧) સાધુ ઉપસર્પદા અને (૨) ગૃહસ્થ ઉપસભ્યદા. સાધુઉપસભ્યદા-૩ પ્રકારે. જ્ઞાન-દર્શન-ચારિત્રથી..અર્થાત્ જ્ઞાનવિષયક-દર્શનવિષયક-અને ચારિત્ર વિષયક એમ ૩ પ્રકારની સાધુ ઉપસભ્યદા છે. તેમાં પણ જ્ઞાન અને દર્શનની પ્રત્યેક ઉપસભ્યદા ૩-૩ પ્રકારે છે. જ્યારે ચારિ-ઉપસરૂદા ર પ્રકારે છે. જ્ઞાને પસસ્પદાસૂત્ર-અર્થ અને સૂત્રાર્થ ઉભયની... આ પ્રત્યેક વર્તના-સત્પના અને ગ્રહણ એમ ૩૩ પ્રકારે કહેવાથી જ્ઞાનેપરસ્પદાના ૯ પ્રકાર થાય છે. પૂર્વે ભણેલા અસ્થિર સૂત્રનું, અર્થનું કે તદુભયનું ગુણન (પાઠ) જે તે વર્તન. Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭૮ ચૌદ ગુણસ્થાન પૂર્વે ભણેલા સૂત્રના અર્થના કે ત૬ભયના જે જે અંશનું વિસ્મરણ થયું હોય તેને પુનઃ યાદ કરીને જોડી દેવું તે સત્પના. અને પહેલી જ વાર સૂત્ર અર્થ કે તદુભયને પાઠ લે તે ગ્રહણ કહેવાય. - દશને પસ૫દા–અહીં પણ ઉપરોક્ત રીતે ૯ પ્રકાર પડે છે. ફેર એટલે જ કે અહીં દર્શન પદથી વીતરાગ-સર્વજ્ઞના શાસનની પ્રભાવના કરે તેવા સન્મતિ-તર્ક વગેરે શાસ્ત્રો લેવા. તેના સૂત્ર-અર્થતદુભયથી વર્તનસન્ધના અને ગ્રહણ લેવા. - અહીં (૧) ગુર્વાજ્ઞાપૂર્વક જ્ઞાન-દર્શનની ઉપસમ્પદ લેવી જોઈએ. વળી (૨) ગુરુ જેને કહે કે તમારે અમુકને જ્ઞાનાદિ ઉપસમ્પરા આપવી તેની જ પાસે જઈને ઉપસમ્મદા લેવી જોઈએ. આ બે પદની ચતુર્ભાગી થાય. (૧) ગુજ્ઞા સાથે ગુરુએ આદેશ કરેલ આચાર્ય પાસે ઉપસસ્પદ લેવી (૨) , , આદેશ ન કરેલ 9 : છે છે (૩) વિના , રુ કરેલ આચાર્ય પાસે છે ? (દા.ત. “ગુરુ શિષ્યને કહે કે હમણાં કેટલેક સમય તારે અમુક આચાર્ય પાસે ઉપસમ્મદા લેવા જવું નહિ” અહીં જેને ગુરુએ ઉપસભ્યદા માટે આજ્ઞા કરી છે તેની પાસે જવાને કામચલાઉ નિષેધ છે માટે ત્યાં આ ત્રીજો ભંગ લાગુ પડે.). () ગુર્વાજ્ઞા વિના, ગુરુએ આદેશ ન કરેલ આચાર્યની પાસે ઉપસર્પદા લેવા જવું. (દા. ત. અત્યારે ઉપસભ્યદા માટે ન જવું, અમુક આચાર્ય પાસે ન જવું.) આ ચાર ભંગમાં પહેલે ભંગ શુદ્ધ છે, બાકીના ત્રણ અશુદ્ધ છે. ઉપસભ્યદા સ્વીકારનારની એ વ્યવસ્થા છે કે સ્વગુરુની પાસે સૂત્ર-અર્થતદુભય ગ્રહણ કરી લીધા પછી વિશેષ અધ્યયન માટે અન્ય Page #292 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન સમર્થ પાજ્ઞ આચાર્યની પાસે તેને ગુરુની ભલામણ થાય અને શિષ્યને ત ગુરુ (આચાર્ય) પાસે જવાની આજ્ઞા મળે પછી જ તે શિષ્ય તે આચાર્યની જ્ઞાન-દર્શન ઉપસમ્મદા સ્વીકારી શકે. તેમાં ય જે શિષ્યના જવાથી સ્વગુરુ પાસે રહેનારે સાધુપરિવાર અપરિણત હોય કે ગુરુ પાસે અન્ય સાધુપરિવાર ન હોય તે, શિષ્ય ઉપસર્પદાની અનુજ્ઞા માગવી જોઈએ નહિ. છતાં કઈ શિષ્ય અનુજ્ઞા લઈને જાય તે પણ બીજા આચાર્ય તેને સ્વીકારી શકે નહિ. વળી ગુરુએ જે આચાર્યની પાસે જવાની આજ્ઞા કરી હોય તે આચાર્યની પાસે ઉપસમ્મદા સ્વીકારતી વેળાએ તે આચાર્યો આગન્તુકની અને આગન્તુકે આચાર્યની પરીક્ષા કરવી જોઈએ. જેમ કે આગન્તુક સાધુ ત્યાંના સાધુઓ ઉન્માર્ગમાં પ્રવૃત્તિ કરતા હેય તે તેમને સન્માર્ગમાં પ્રેરે, તે વખતે તેઓ “મિ દુક્કડં આપે અને પુન: ભૂલ કરે, પુનઃ સમજાવે અને ન માને અથવા ત્રણથી વધુ વાર થતાં ગુરુને કહે. જે ગુરુ તેમના શિષ્યને પક્ષ લે તે તે ગુરુ (આચાર્ય) પણ શિથિલ (શીતલ) છે એમ માનીને આગન્તુક સાધુ ત્યાં ન રહે અને જે ગુરુ શિષ્યને પક્ષ ન લઈને તેમને સમજાવવા યત્ન કરે તે આગતુક ત્યાં રહે. આ રીતે આચાર્ય પણ કઠેર વચનાદિ કહેવા વડે આગન્તુકની પરીક્ષા કરે. જે આગન્તુક તે વચને સાંભળીને પણ વિનય-મર્યાદાને લેપ ન કરે તે આચાર્ય તેને સ્વીકારે. આ રીતે પરસ્પર બેયની યોગ્યતા જણાયા પછી આચાર્યને શિષ્ય કહે કે, “અમુક શ્રુતથી બાકી રહેલે અભ્યાસ અમુક કાળ સુધીમાં કરવા માટે આપની પાસે આવ્યો છું ઈત્યાદિ.” આભાવ્ય પ્રકરણ : આભાવ્ય વ્યવહારનું આગન્તુક શિષ્ય પાલન કરવું જોઈએ. આભાવ્ય વ્યવહાર એટલે શિષ્ય કે વસ્ત્રાપાત્રાદિ-સચિત Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ રોદ ગુણસ્થાન કે અચિત્ત-વસ્તુની પ્રાપ્તિ થાય તે તે કેની ગણવી ? કેની ન ગણવી? વગેરે અધિકારની શાસ્ત્રીય વ્યવસ્થા. આ વ્યવસ્થા એવી છે કે, સ્વગુરુની પાસેથી નીકળેલા અને ઉપસમ્પન્નગુરુ (જેમની ઉપસસ્પદ સ્વીકારવાની છે તે ગુરુ) પાસે પહોંચતા રસ્તામાં જે કાંઈ શિષ્ય-વાદિ પ્રાપ્ત થાય તે બધું જે નાલબદ્ધવલી ન હોય તે ઉપસમ્પન્ન ગુરુની માલિકીનું ગણાય. તે ગુરુએ પણ તેને સ્વીકાર કરવું જોઈએ. શાસ્ત્રમાં ૨૨ નાલબદ્ધ કહ્યા છે. માતા, પિતા, ભાઈ, બહેન, પુત્ર, પુત્રી, સાળ પક્ષના દાદા, દાદી, મામા, માસી, પિતાના દાદા, દાદી, કાકા, ફેઈ, ભત્રીજો, ભત્રીજી, ભાણેજ, ભાણેજી, પુત્રના પુત્ર-પુત્રી, પુત્રીના પુત્ર-પુત્રી આ ૨૨મને કોઈ પણ માર્ગમાં દીક્ષા લેવા આવે તા તેને સવગુરુને સેપે. આમ ઉપસમ્પન્ન ગુરુને નાલબદ્ધવલી વ્યતિરિક્ત અને સ્વગુરુને નાલબદ્ધવલી રૂપ શિષ્યાદિ સોંપવાથી ઉપસમ્પન ગુરુ અને સ્વગુરુની પૂજા થાય, પિતે નિસંગભાવે રહી શકે તેથી ઊભય ગુરુઓના વાત્સલ્યભાવની પણ વૃદ્ધિ થાય. આમ થતાં શ્રુતજ્ઞાન આત્મસાત્ થાય ચારિત્ર્યધર્મની શુદ્ધિને પ્રકર્ષ પ્રાપ્ત થાય. આવા કારણે શિષ્ય આભાવ્યનું (સચિત-અચિત્તનું) ગુરઓને દાન કરવું જોઈએ અને ગુરુએ પણ શિષ્યને આગન્તુકને અનુગ્રહ કરવાની બુદ્ધિથી તેને સ્વીકાર કરવો જોઈએ. અહીં જ્ઞાન-દર્શન ઉપસર્પદાનું વિવેચન પૂર્ણ થાય છે હવે ચારિત્ર ઉપસભ્યદાનું સ્વરૂપ જોઈએ. Page #294 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ઉપસંપદા 1:ન દર્શન યારિત્ર સૂત્ર અર્થ તદુલ્ય | સૂત્ર | | અર્થે તદુભય વૈયાવચ્ચ વિષયક ક્ષણ (તપ) વિષયક વર્તાના સપના ગ્રહણ ! વર્તાના સન્ધના ગ્રહણ ઈવર યાવત્રુથિક ઇવર યાવત્રુથિક વર્તાના સભ્યને ગ્રહણ (જ્ઞાનઉપસર્પદા પ્રમાણે જ ૯ પ્રકાર) ૨૮૧ Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ (i) ચારિત્ર ઉપસસ્પદા : એ પ્રકારે. ૧. વૈયાવચ્ચવિષયક ૨. તપ(ક્ષપણુ)વિષયક. પ્રત્યેક એ એ પ્રકારે : અમુક કાળની-અને યાવજ્જીવની પેાતાના ચારિત્રની શુદ્ધિ-વૃદ્ધિ માટે કોઇ સાધુ આચાયની વૈયાવચ્ચ સ્વીકારે ત્યારે કાળી અમુક કાળ માટે સ્વીકારે અથવા યાવજીવ સુધી તે આચાય ની વૈયાવચ્ચ કરનારા થાય. એ જ રીતે કાઈ તપસ્વી અમાદિ તપ માટે ઉપસસ્પદા સ્વીકારે તે પણ અમુક કાળ માટે કે યાવજીવ માટે સ્વીકારે. ચોક ગુણસ્થાન દનાદિ ૩ ય પ્રકારની ઉપસમ્પદાને વિધિ પ ́ચવસ્તુ, આવશ્યક નિયુક્તિ, ધમ સ ંગ્રહાદિ ગન્ધાર્થી જોઇ લેવા. (ii) ગૃસ્થાપસંપદા : સાધુની મર્યાદા છે કે, “વિહારના માર્ગ વગેરે કાઇ પણ સ્થળે સાધુને થાડા કાળ વૃક્ષ નીચે રોકાવું પડે તે પણ તેના માલિકની અનુજ્ઞા મેળવીને રહેવુ. આવ. નિ. (૭ર૧)માં કહ્યું છે કે, ૩ જા વ્રતના રક્ષણ માટે સ્થાનના માલિકે સ્થાનના જે જે ભાગના ઉપયાગ કરવાની અનુમતિ સાધુને ન આપી હોય તે ભાગમાં (અવગહમાં) સ્વલ્પકાળ માટે પણ ઊભા રહેવુ', એસવુ' વગેરે પે નહિ.’ અહીં ગૃહસ્થની ઉપસ પદ્મા કહેવા સાથે ૧૦ મી ઉપસર્પદા સામાચારીનું, અને તેની સાથે દશધા સામાચારીનુ, વિવેચન પૂર્ણ થાય છે. આ દશધા સામાચારીના પાલનનુ ફળ બતાવતાં આવ. નિયુક્તિ (૭૨૩)માં કહ્યુ છે કે ચરણસિત્તી અને કરણસિત્તરી (જેનું વર્ણન આગળ આવશે તે) માં ઉદ્યમી સાધુએ આ સામાચારીનુ’પાલન . કરવાથી અનેક ભવાનું માંધેલુ' અનન્તુ કમ ખપાવી નાંખે છે. પ્રવચનસારાદ્વાર ગન્થમાં આ દશધા (ચક્રવાલ) સામાચારી આ પ્રમાણે કહી છે. ૧. સવાર સાંજનું વસ્ત્ર-પાત્રાદિ પ્રતિલેખન ૨. વસતિ પ્રમાન ૩. ભિક્ષા માટે ફરવું ૪. આવીને ઇર્ષ્યાપથિકી પ્રતિક્રમણાદિ કરવું ૫. ભિક્ષા આલેચવી ૬. આહાર વાપરવા ૭. પાત્ર ધાવા ૮. વડીનૌતિ.. Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ ચૌદ ગુણસ્થાન માટે બહાર ભૂમિએ જવું. ૯. સ્થડિલ પડિલેહવા (માંડલા કરવાં) ૧૦. પ્રતિક્રમણ કરવું, કાલગ્રહણ કરવું ઈત્યાદિ નિત્ય કરવાની દશવિધ સમાચારી પંચવસ્તુ ગ્રન્થના બીજા દ્વારમાં કહી છે તે વર્ણન ત્યાંથી જોઈ લેવું. ત્રીજી પદવિભાગ સામાચારી : આ સમાચારનું માત્ર સ્વરૂપ જ જોઈ લઈશું. આ સમાચારી બૃહકલ્પ, વ્યવહાર વગેરે છેદસૂત્ર રૂપ છે. તેમાં ઉત્સર્ગ અને અપવાદરૂપ બે નો જે વિભાગ છે તેને પદવિભાગ કહેવાય છે. અર્થાત્ ઉત્સર્ગ અને અપવાદરૂપ બે પદેને (માર્ગોને) વિભાગ તે પદવિભાગ એવી વ્યુત્પત્તિ સમજવી. આ બે પને વિવેક બુહતુ કલ્પાદિ ગ્રન્થમાં છે તે ત્યાંથી જાણી લે. અહીં ઉત્સર્ગ અપવાદને સમ્યભેદ સમજાવનારી સમાચારી તે પદવિભાગ સમાચારી એટલું જ સમજવું. આ ૩ પ્રકારની સમાચારીને આરાધતા આત્મામાં ઉપસ્થાપના એટલે કે છેદે સ્થાપના (વડી-દીક્ષા) નામના બીજા નંબરના ચ પિત્રની ગ્યતા પ્રગટે છે. અર્થાત્ સમાચારીનું અખંડ આરાધન કરેતે સાધુ. વડી-દીક્ષા માટે યોગ્ય બને છે. ઉપસ્થાપના એટલે જેના દ્વારા વ્રતનું આરોપણ કરવામાં આવે, શાસ્ત્રાપરિજ્ઞા એ આચારાંગ સૂત્રનું પ્રથમ અધ્યયન છે. એ અધ્યયનાદિ, (આદિ શબ્દથી દશવૈકાલિક વગેરે લેવા)ને જેણે અર્થથી જાડ્યા હોય, ત્યાગશ્રદ્ધાસવેગાદિ ગુણાથી જે યુક્ત હોય, ચારિત્રધર્મ જેને પ્રિય હોય અને હિંસાદિ પાપને જેને ભય પ્રગટ હોય તે વ્યક્તિ, ઉપસ્થાપના માટે ગ્ય છે. પ્ર. શસ્ત્રપરિણાદિ અધ્યયનને અર્થથી જાણ્યા હોય તેમ શાથી, કહ્યું? શું તે અધ્યયન સૂત્રથી ભણવાના નથી ? ઉ. સૂત્ર તે જેને જેટલું ઉચિત હોય તેટલું જ તેને ભણાવી. શકાય છે. એટલે અર્થથી જ્ઞાન કહ્યું. તે શાસ્ત્રને અર્થ-જ્ઞાન વિના: Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ ચૌદ ગુણસ્થાન તે આત્મા જયણે ધર્મમાં કુશળ બની શકતું નથી. શ્રી દશ વૈ. સૂત્રમાં (૪ થું અધ્ય.) કહ્યુ છે કે પ્રથમ જ્ઞાન અને પછી દયા છે. અર્થાત્ પ્રધાન દયા હોવા છતાં તેને સારી રીતે પાળવા માટે પ્રથમ -જ્ઞાન જરૂરી છે. અહીં દયા કરતાં જ્ઞાનને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું નથી. કિન્તુ દયાધર્મની વાસ્તવિક આરાધના માટે જ્ઞાનની પ્રથમ જરૂરિયાત જણાવી છે. જેમ ભૂખ્યા માણસને ભેજન પ્રધાન છતાં પ્રથમ તે ચૂકે સળગાવવાનું જ જરૂરી બને છે, તેમ અહીં સમજવું. - અજ્ઞાની આત્મા દયા પાળી શકતા નથી માટે કાયસ્વરૂપ, તેના પ્રકારે, હિંસાના નિમિતો, રક્ષાના ઉપાય, અહિંસાનું ફળ વગેરેને જ્ઞાન પ્રથમતઃ જરૂરી છે. આ પછી જ દયા (સંયમ) ધર્મ પાળી શકાય છે. જેનામાં ઉપરોકત જ્ઞાન નથી તથા ઉક્ત ત્યાગ-શ્રદ્ધાદિ ગુણે નથી તે ઉપસ્થાપનાને (વડી-દીક્ષાને) અગ્ય છે. ૧. ઉપસ્થાપના માટે કહેલા દીક્ષા પર્યાયને જે પાયે ન હોય ૧૨. જેને પૃથ્વીકાયાદિ ષટકાયજીનું, મહાવતેનું તથા તેના અતિચારે વગેરેનું જ્ઞાન આપ્યું ન હોય, ૩. કે જ્ઞાન આપવા છતાં તે તે અર્થને ન સમયે હેય અથવા ૪. સમજવા છતાં જેની પરીક્ષા ન કરી હોય તેવા શિષ્યની ઉપસ્થાપના પાપભીરુ ગુરુ કરે નહિ. એવા અગ્ય સાધુની ઉપસ્થાપના કરનાર ગુરુ આજ્ઞાભંગ અનવસ્થા, વ્રતવિરાધના, મિથ્યાત્વવૃદ્ધિ આદિ દેને ભાગી બને છે. શિષ્યની ઉપસ્થાપનાની ૩ ભૂમિકા છે. જઘન્ય-મધ્યમ અને ઉત્કૃષ્ટ તેમાં જઘન્ય ભૂમિકા ૭ રાત્રિદિવસની, મધ્યમ ૪ માસની અને "ઉત્કૃષ્ટ ૬ માસની. પૂર્વે અન્યગચ્છાદિમાં ક્ષેત્રમાં) દીક્ષિત થયેલા પુરાણુને ષટ્કાચાદિનું જ્ઞાન હેઈ શકે છે એટલે ઈન્દ્રિયવિજય માટે જઘન્ય ભૂમિકા Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૮૫ ચૌદ ગુણસ્થાન અને બુદ્ધિહીન, અશ્રદ્ધાળુ શિષ્ય માટે ઉત્કૃષ્ટ ભૂમિકા સમજવી. મધ્યમાં પણ બંધ વિનાના અશ્રદ્ધાળુ માટે જ સમજવી. વસ્તુતઃ જઘન્યથી વધુ અને ઉત્કૃષ્ટથી ઓછી એ સઘળી મધ્યમાં ભૂમિકા કહેવાય. પરિણત અને બુદ્ધિમાનને પણ ઈન્દ્રિયવિજય માટે મધ્યમા ભૂમિ જ સમજવી. * ભૂમિકા પ્રાપ્ત-અપ્રાપ્ત પિતા-પુત્રાદિની ઉપસ્થાપનને કેમ : કલ્પભાષ્યના આધારે અહીં પિતા-પુત્ર ભૂમિકાને પ્રાપ્ત, અપ્રાપ્ત)ની ઉપસ્થાપના વખતે શું કરવું તે સમજીએ. પિતા-પુત્ર બે ય દીક્ષિત હોય અને બે ય ઉપસ્થાપનાની ભૂમિકાને પ્રાપ્ત થયા હોય તે બન્નેની ઉપસ્થાપના સાથે કરવી. જે નાને (પુત્રાદિ સૂત્રાદિ ભણું શક્ય ન હોય (અપ્રાપ્ત) અને સ્થવિર (પિતાદિ) સૂત્રાદિ ભણીને તૈયાર થયા હેય (પ્રાપ્ત) તે સ્થવિરની, પહેલી ઉપસ્થાપના કરવી પણ જે નાને સૂત્રાદિ ભણીને તૈયાર થયે હાય અને સ્થવિર તૈયાર થયા ન હોય તે સ્થવિર તૈયાર થાય તે જ્યાં સુધી ઉપસ્થાપના કરવાને શુદ્ધ દિવસ ન આવે ત્યાં સુધી પ્રયત્ન પૂર્વક તે સ્થવિરને ભણાવ, એમ કરતાં સ્થવિર સૂત્રાદિને પ્રાપ્ત કરી લે તે બેયની ઉપસ્થાપના સાથે કરવી. પણ જે તેટલા કાળ. પણ સ્થવિર સૂત્રાદિ પ્રાપ્ત ન થઈ જાય તે આ પ્રમાણે વિધિ કરે. વિર (પિતા)ને આચાર્ય ભગવંત દડિક મન્ન આદિ દષ્ટાન્તથી સમજાવે તેને કહે, “એક દડિક રાજા હતા. તે રાજા કોઈ કારણે પદભ્રષ્ટ થયે તેથી તે રાજા પિતાના પુત્ર સાથે અન્ય રાજાની સેવા કરવા લાગ્યા. એકદા માલિક રાજા તેના પુત્ર ઉપર પ્રસન્ન થયા અને સેવક રાજાને કહ્યું કે “તમારા પુત્રને હું મારા રાજ્યને અધિકારી બનાવવા માંગું છું.” તે શું તે રાજા પિતાના પુત્રને રાજવડ આપવામાં કદી આનાકાની કરે? ઊલટે ખૂબ આનંદિત થઈને સંમતિ જ આપે. એ જ રીતે હે સ્થવિર ! તમારે પણ તમારા પુત્રને મહાવ્રતનું મહારાજ્ય મળે તેમાં તમારી સંમતિ ન હોય તેમ બને? તમે કેમ. સંમતિ આપતા નથી ?” Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ચૌદ ગુણસ્થાન આ રીતે સમજાવવાથી જે સ્થવિરની અનુમતિ મળી જાય તે પસ્થાપના આપવી. જે ન માને તે પાંચ દિવસ ઉપસ્થાપના અટકાવવી, પાંચ દિવસ બાદ પુનઃ સમજાવ, છતાં અનુમતિ ન આપે તે વળી પાંચ દિવસને વિલમ્બ કર. આમ ૩-૩ વાર ૫ દિવસને વિલમ્બ કરતાં જે સ્થવિર સૂત્રાદિનું અધ્યયન કરી લે તે બેયને સાથે ઉપસ્થાપના કરવી. અને જે અધ્યયન કરી ન શકે અને પુત્રને ઉપસ્થાપના કરવાની અનુમતિ પણ ન આપે તે પછી પુત્રની ઉપસ્થાપના કરવી. અથવા તે વ્યક્તિના સ્વભાવને જોઈને વર્તવું, અર્થાત્ તે માનદશાવાળ સ્થવિર એમ વિચારે કે હું પુત્રને પ્રણામ કેમ કરું? તે ત્રણ વાર ૫-૫ દિવસને વિલમ્બ કર્યા પછી પણ પુત્ર (સુલક)ને ઉપસ્થાપે નહિ કેમ કે તેમ કરતાં સ્થવિર દક્ષા છોડી દે, અથવા ગુરુ કે સુલક પ્રત્યે દ્વેષ થાય માટે ત્યાં સુધી પુત્ર (ક્ષુલકને રેક જ પડે. જ્યાં સુધી સ્થવિર ભણીને તૈયાર થાય. ટૂંકમાં, પ્રવચન-હોલના ન થાય તે રીતે વર્તન કરવું. આ રીતે રાજા અને અમાત્ય સાથે દક્ષિત થયા હોય તેઓને આશ્રીને પણ ઉપર પિતા-પુત્રને માટે જે કહ્યો તે સઘળે વિધિ સમજ. સાબીમાં પણ માતા-પુત્ર બે અથવા મહારાષ્ટ્ર અને મન્નીપત્ની બે, વગેરે સાથે દિક્ષિત થયાં હોય તેઓને અંગે પણ આ જ વિધિ સમજ. આ જ રીતે એશ્વર્યવાળા બે શેઠિયા, એ અમા, બે વ્યાપારીઓ, બે ગેષ્ઠીઓ કે બે મોટા કુળવંતે દક્ષિત થયેલા હોય તે સાથે ઉપસ્થાપનાને યોગ્ય થાય તે તેમને સાથે ઉપસ્થાપવા પણ નાનામોટા કરવા નહિ. પટ્ટકાર્ય જીવનું જ્ઞાન કરાવીને ઉપસ્થાપના આપવાનું જણાવ્યું છે, તેમાં પટકાયનું જ્ઞાન- અનુમાનાદિ યુક્તિથી સિદ્ધ કરીને જ્ઞાન આપવું વગેરે બાબતે ગ્રન્યાતરથી જોઈ લેવી. કાયાનું જ્ઞાન, વ્રત અને અતિચારનું જ્ઞાન કરાવ્યા પછી જ તે શિષ્યની ગીતાર્થ ગુરુએ પરીક્ષા કરવી. એ વખતે ગુરુ જાણીને Page #300 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન જીવાકુળ વગેરે ભૂમિમાં માત્ર વગેરે શિષ્યના દેખતાં પરઠ, સચિત્ત જમીન ઉપર ચાલે, નદી વગેરેમાં સ્થણિડલ પરઠ, પંખે વાપરે, ગોચરી ફરતા પણ દેષિત આહારાદિ વહેરે, એમ કરવાથી જે શિષ્ય પણ તેવી સાવધ પ્રવૃત્તિ કરે તે તેને ઉપસ્થાપના માટે અમેગ્ય જાણ. અને તેવી પ્રવૃત્તિ ન કરે તે ઉપસ્થાપના માટે યોગ્ય જાણ. ઉપસ્થાપનાવિધ ધર્મસંગ્રહાદિ ગ્રન્થથી જાણવી. આ ઉપસ્થાપના મહાવ્રતના આરોપણ રૂપ છે. સર્વથા (ત્રિવિધ–વિવિધ) હિંસા, મૃષા, અદત્ત, મૈથુન અને પરિગથી વિરમણરૂપ પાંચ મહાવ્રત, અહિંસા-સત્ય-અસ્તેય–બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રત છે. અને છટૂઠું રાત્રિભોજન વિરમણ નામનું વ્રત છે. સૂફમબાદર ત્રસસ્થાવર સર્વ જીવોની હિંસાના ત્યાગરૂપ સર્વ દ્રવ્યમાં મૃષાવાદના ત્યાગરૂપ સર્વદ્રના પરિગ્રહના ત્યાગરૂપ ૧ લું, ૨જુ અને ૫ મું મહાવ્રત સર્વવિષયક છે. જ્યારે શેષ (૩જુ, ૪ થું) મહાવતે દ્રવ્યના અમુક દેશના જ ત્યાગવાળા છે. ૩ જા મહાવ્રતમાં લઈ શકાય-રાખી શકાય તેવા દ્રવ્યના અદત્તાદાનને ત્યાગ છે અને ૪ થા મહાવ્રતમાં રૂ૫ અને રૂપવાળા પદાર્થ–એ બે ના વિષયના અબ્રહ્મને ત્યાગ છે અને છડું તે મહાવત નથી. રાત્રિ એ અભેજનરૂપ હોવાથી તેને રાત્રિભૂજન વિરમણ વ્રત કહેવાય છે. Page #301 -------------------------------------------------------------------------- ________________ હવે વિસ્તારથી મહાવ્રત સ્વરૂપ જોઈએ. (પહેલુ) સવ થા હિસાવિરમણ મહાવ્રત : પ્રમાદના ચાગે સ કાઈ જીવના પ્રાણના નાશ કરવાના સર્વથા યાવજ્રજીવ. સુધી ત્યાગ કરવા તે પહેલા મહાવ્રત સ્વરૂપ છે. ૫ ઇન્દ્રિય, ૩ ચેાગ, શ્વાસે^વાસ અને આયુષ્ય એ દશ પ્રાણા છે. જીવને નાશ કદી થતા નથી માટે આ વ્રતને છાતિપાત વિરમણ મહાવ્રત ન કહેતાં પ્રાણાતિપાત વિરમણ મહાવ્રત કહ્યું છે. જીવ મા ચ સરખા ઢાવા છતાં એકેન્દ્રિયાદિ જીવાને ૪-૫ વગેરે યાવત્ ૧૦ પ્રાણ દેવ-મનુષ્યાદિને હોય છે. જેટલા વધુ પ્રાણની હિંસા તેટલી માટી ગણાય. આથી જ ઘણા એકેન્દ્રિય જીવનની ર્હિંસા કરતાં એક. એઇ.ની યાવત્ એક. ૫ચેની હિંસામાં વધુ એક બંધ કહ્યો છે. આ વ્રતને સર્વપ્રથમ મહાવ્રત કહ્યું છે તેનું કારણ એ છે કે અન્ય સ તાના આધાર આ અહિંસા મહાવ્રત છે. આ મહાવ્રતની રક્ષા કરતી વાડ રૂપ માર્ટીનાં સઘળાં મહાવ્રત અને ત્રતા કહ્યાં છે. (બીજી) સર્વથા મૃષાવાદવિરમણ મહાવ્રત :— સર્વ અસત્યથી, અપ્રિયથી અને અહિતકર વચનથી પણ સથા નિવૃત્તિની પ્રતિજ્ઞા કરી તે આ વ્રતનું સ્વરૂપ છે. પૂર્વ શ્રાવકનાં અણુવ્રતાનું વર્ણન કરતાં જણાવ્યુ' છે તેમ ક્રોધઢાલ-ભય કે હાસ્યર્થી એકલાતું સત્ય પણુ અસત્ય સ્વરૂપ છે. અહીં સત્યવ્રતના અધિકાર છે છતાં માત્ર અસત્યથી જ અટકવારૂપ આ વ્રત ન સમજતાં અપ્રિય મહિતકર એવા કહેવાતા સત્ય” પણ. અટકારૂપ આ વ્રત સમજવું. એનું કારણ એ છે કે વ્યવહારથી મહાવ્રત સ્વરૂપ. (વિસ્તારથી) [ ૧૬ ] Page #302 -------------------------------------------------------------------------- ________________ ગુજીયાન ૨૫૯ સત્ય ઢાવા છતાં પરમાર્થથી તે અસત્ય જ છે. માટે જ કાણાને કાળુંા વગેરે નહિ કહેવાનું શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે. આ અંગે ૬ પ્રકારની હિલિતા વગેરે ભાષાઓનું તથા ૪ પ્રકારની સત્ય, અસત્યાદિ ભાષા (૧૦-૧૦ પ્રકારે) વગેરેનુ વર્ણન ગ્રન્થાન્તરથી જાણવું. (થ્રીજી) સ સર્વ પ્રકારના પૂર્ણાંક અટકવુ તે આ પૂર્વે સ્વામી અદત્તાદિ ૪ પ્રકરણના અવ્રુત્ત કહ્યા તે ચારેયના ત્રિવિધ—ત્રિવિધ ત્યાગ કરવો. (યાવજ્રજીવ) પ્રવજ્યાની ઇચ્છા વિનાના પુત્રાદિને તેના માતાપિતાદિ સાધુને આપે તે પણ જીવદત્ત કહેવાય. અન્ય સઘળું શ્રાવકના ૩ જા અણુવ્રત પ્રમાણે સમજી લેવુ. (ચેાથુ) સર્વથા મૈથુનવિસણુ મહાવ્રત : સર્વથા મનુષ્ય અને તિર્યંચ સંબંધી-૩ પ્રકારના મૈથુનાથી ત્રિવિધ-ત્રિવિધ ભાંગે યાવજજીવની નિવૃત્તિની પ્રતિજ્ઞા એ આ મહાવ્રતનું સ્વરૂપ છે. પ્રાચયના અથ નિશ્ચયી પ્રશ્ન એટલે આત્મા, તેના સ્વરૂપમાં રમણુતા (ચર્ચો) કરવી તે છે અને વ્યવહારથી એ સાધના માટે મૈથુનના ત્યાગ કરવા દ્વારા વીનું રક્ષણ કરવુ' તેવો અથ થાય છે. દ્વિવ્ય અને ઔદારિક (ઔદમાં મનુષ્ય તિય ચ એય આ ગયા.) એ બેય પ્રકારના કામ (મૈથુન)ને મન-વચન-કાયાથી (૨× ૩ = ૬) કરવા, કરાવવા અને અનુમે દવા નહિ. (૬× ૩=૧૮) આમ બ્રહ્મચર્યના ૧૮ પ્રકાર થયા. થા સ્તેયવિરમણુ મહાવ્રત : અદત્તને જીવ પન્ત સર્વ રીતે લેતા પ્રતિજ્ઞામહાવ્રતનુ સ્વરૂપ છે. (પાંચમ) સવ થા પરિગ્રહવિરમણ મહાવ્રત : સર્વ પ્રકારના પરિગ્રહના સર્વ પ્રકારે ત્યાગ યાવજ્રજીવ માટે કરવાની તે પ્રતિજ્ઞા કરવી તે આ મહાવ્રતનુ સ્વરૂપ છે. • ૩. ૧૯ Page #303 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન - આ મહાવ્રત પણ કહેવાય છે. જેની પાસે કોઈ “અકિંચન મહાવ્રત પણુ (કિંચન) દ્રવ્ય ન હોય તે અકિંચન કહેવાય. વસ્તુતઃ મૂછ એ જ પરિગ્રહ છે. કેમ કે ધન વિનાનાને ય મૂચ્છને સંકલેશ થાય છે અને સામગ્રીવાળા સ્થવિરપી મહામુનિ સર્વથા હીન હોય છે તે (સામગ્રી હોવા છતાં) ચિત્તમાં સંકલેશ થતું નથી. માટે જ ધર્મોપકરણને રાખવા છતાં મુનિઓને પોતાના શરીરમાં અને ઉપકરણાદિમાં નિર્મમત્વ હેવાથી અપરિગ્રહ કહ્યા છે. એટલે કહેવાને ભાવ એ છે કે પરિગ્રહને વસ્તુ સાથે એકાન્ત સંબંધ નથી. વસ્તુ પાસે હોય તે પણ મમત્વ ન પણ હોય એટલે પદાર્થ પાસે હવામાત્રથી પરિગ્રહ કહે તે બિલકુલ વાજબી નથી. તેવું કહેનારા દિગંબરે શરીરરૂપી પરિગ્રહને કેમ રાખે છે ? તેના હેવાથી તેની ઉપર પણ મૂર્છા ન થઈ જાય અને જે શરીર ઉપર મૂછ ન થાય તે વસ્ત્રાદિ ઉપર પણ ન જ થાય કેમ કે શરીરની મૂછથી જ આહાર–વસ્ત્રાદિ ઉપર મૂછ થાય છે. વળી જે તેઓ એમ કહે કે વસ્ત્રની જેમ શરીર ફેંકી દેવાય તેવી વસ્તુ નથી માટે તેને ત્યાગ અશક્ય છે. તે ભલે. પરંતુ તેઓ આહાર શા માટે કરે છે? આહાર તે વસ્ત્રની જેમ ત્યાગી શકાય તેવી વસ્તુ છે ને? વળી વસ્ત્ર ત્યાગથી તે લોકોમાં “નાગા” તરીકેની નિન્દા થાય છે, જ્યારે આહાર, ત્યાગથી તે તપસ્વી તરીકે પૂજા થશે. અહીં જે એમ કહે કે કર્મક્ષયની સાધના માટે શરીર જરૂરી છે અને એને ટકાવવા પૂરતી જ આહારની જરૂર રહે છે માટે મૂચ્છ વિનાના પણ આહાર થઈ શકે છે તે ચિરંજી, અમે પણ કહીશું કે કર્મક્ષયના નિમિત્તે જ વસ્ત્રાદિ ઉપકરણ રાખવા પડે છે. અહીં પણ મૂચ્છ વિના જ વસ્ત્રાદિ રાખી શકાય છે. જે વસ્ત્રાદિ રાખવામાં ન આવે તે અહિંસાધર્મનું પાલન અને ધર્મધ્યાનાદિ અશક્ય બની જાય છે. રજોહરણ વિના જીવદયા શે પળાય ? પાત્ર વિના વસ્તુમાં આવી ગયેલ છે વગેરે શે દૂર કરાય? ગ્લાનાદિને ઉપાશ્રયમાં ગોચરી શે” લાવી અપાય? વસ વિના લજજા શે ઢંકાય? અતિ ઠંડીમાં પ્રજતા શરીરે ધર્મધ્યાન શી રીતે થાય? Page #304 -------------------------------------------------------------------------- ________________ કાળના વાચકને ધર્મધ્યાન માટે પાને ચડ - ચૌદ ગુણસ્થાન ૨૯૧ પ્ર, જે વસ્ત્ર વિના મન પણ દુર્થોને ચતું હોય અને તે દુર્થોન દૂર કરીને ધર્મધ્યાન માટે વસ્ત્રની જરૂર રહે છે તે અનાદિકાળના વાસના-વિકારોથી મન દુર્બાન કરે છે માટે દરેક સાધુને એકેકી રૂપવતી સ્ત્રી પણ રાખી લેવાનું જરૂરી બને, કેમકે તેના ભેગથી -દુર્થાન જતું રહેશે એટલે ધર્મયાન સુલભ થશે ? ઉ, આ તે પથરો ફેંકવા જેવી વાત છે. વસ્ત્રથી દુર્થોન ટળી જતાં મન પુનઃ પુનઃ વસ્ત્ર પહેરવાની ચિંતા કરતું નથી અને ધર્મધ્યાનમાં - લાગી જાય છે જ્યારે સ્ત્રી–ભેગથી દુર્થોન વધતું જાય છે કેમ કે -વાસનાઓ ભેગવાથી વધુ ભડકે બળે છે માટે સ્ત્રી રાખવાથી દુર્ગાન ટળી જવાને બદલે ઘણું વધી જાય છે. એટલે તમે તે દેષ આપી શકે તેમ નથી. મુક્તિને એકાન્ત કામી આત્મા વસ્ત્રાદિ ઉપકરણે જેવી સાધારણ -વસ્તુ ઉપર મૂચ્છિત થઈ જાય તે સંભવિત નથી. ત્રિકાળજ્ઞાની ભગવંતે ધર્મની સિદ્ધિના સાધન તરીકે બતાવેલ એ ધર્મોપકરણને સાધન રૂપે જ માની લઈને તેને સ્વીકારવાં જોઈએ અને મૂચ્છ કરવી જોઈએ નહિ. યદ્યપિ મૂચ્છનું એ સાધન જરૂરી બની શકે છે તથાપિ તેટલા માત્રથી તેને ત્યાગી ન દેવાય. કપડામાં જૂ પડે ત્યારે ડાહ્યો માણસ જૂને દર મૂકી દે છે, નહિ કે બજાર વચ્ચે બધાં કપડાં ઉતારીને ના થઈ જાય. અને જે આ જ સિદ્ધાન્ત અપનાવવામાં આવે તો તો કઈથી કશું ય ખવાશે જ નહિ. કેમ કે ખાવાથી રોગ થવાને ભય ઊભું રહે છે. અર્થાત્ રોગનું કારણ ભોજન બની શકે છે માટે ભજનને જ સર્વથા ત્યાગ કરી દેવું પડશે. વળી, સાધુથી પણ જ્ઞાનાર્જન કરાશે નહિ કેમ કે જ્ઞાનથી અભિમાન ઉત્પન્ન થઈ શકે છે માટે એ ભયથી ભણવાનું જ મૂકી દેવું પડશે. આવું તે કઈ દુનિયામાં સાંભળ્યું નથી. માટે મૂચ્છના ભયથી વસ્ત્રને છોડી દેવાની વાતે તદ્દન વાહિયાત છે. વળી જે વસ્ત્રમાં મૂચ્છિત થઈ જવાને ભય રાખે છે તે વસ્ત્રથી Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ ચોદ ગુણરથા પણ અધિક એવા શરીરમાં તે અવશ્યમેવ મૂચ્છિત થઈ જ જવાને એટલે અત્યાજ્ય શરીર રાખીને તેને તો ભારે આફત જ ઊભી થવાની.. વળી આવું કહેનારાઓ પણ માત્ર વસ્ત્રાદિ ઉપકરણના ત્યાગની વાતો કરે છે અને જે વસ્તુનું શાસ્ત્રમાં ક્યાંય વિધાન નથી તેવા. મોરપીચ્છ, કમડલું વગેરેને પરિગ્રહ તેઓ બેશક કરે છે. શું આ બધાને. પરિગ્રહ ન કહેવાય ? આના પરિગ્રહમાં મૂચ્છ વિના રહી શકાતું હોય તે શાસ્ત્રોક્ત વસ્ત્રાદિના પરિગ્રહમાં મૂચ્છ વિના કેમ ન રહી. શકાય ? પણ છતાં કદાગ્રહના પાપે એમને આ વાત સમજવા દીધી નથી ને તેઓ લેકમાં નિન્દ્ર બન્યા છે, ખાવા-પીવાનું હાથમાં જ કરી લઈને આખા શરીરને એંઠવાડથી ગંદુ બનાવતા તેઓ, લેકામાં ભારે હસીને પાત્ર બન્યાં છે, પરમાત્માના અતિશયી જીવનનું અનુકરણ અતિશય વિનાના તુચ્છ છદ્મસ્થ જી કરે તેની અવદશા ન થાય. તે બીજું શું થાય ? આ લોકોએ ચીંદરડી જેટલા વસ્ત્રને ત્યાગ. કરીને કેટલું ખાયું ? આ સાધ્વી–સંઘ ઈને ચતુર્વિધ સંઘ, છે, ૪૫ ય આગમને બેટા કહીને જિનાગમ ખાયું, સ્ત્રીલિંગ, સિદ્ધ, ગૃહલિંગ સિદ્ધ અને અન્ય લિંગ સિદ્ધ ખેયા, કેવલ ભક્તિને નિષેધ કરે પડ્યો ઈત્યાદિ અનેક ઉસૂત્રની પરંપરાં સર્જાઈ વેત અંબર છેડ્યું છતાં ય અંબર (વસ્ત્ર)ને મોહ તો જુઓ: કે ગાઢ છે કે દિશારૂપી અંબર તે સ્વીકાર્યું જ નામ જ દિગંબર, રાખ્યું ! ત્રિકાળજ્ઞાનીના આગમ-વચનને તિરસ્કાર્યા અને છમસ્થ આત્માનાં વચનેને પ્રમાણભૂત માન્યાં. તીર્થકરને આહાર-વિહાર વિનાના અને તેમના માત-પિતાને આહાર કરવા છતાં નિહાર વિનાના માનવા પડ્યા છે એ બધી.. વિટંબણાના મૂળમાં તે ઉત્સુત્ર પ્રરૂપણા જ પડી છે ને ? તેમનું કહેવું છે કે વસ્ત્ર વિના જ સાચા બ્રહ્મચર્યની સિદ્ધિ થાય છે. સારું, જે તેમ જ હોય તો તે જંગલમાં જઈને શા માટે Page #306 -------------------------------------------------------------------------- ________________ ચી ગુણસ્થાન ૨૯૭ પડી રહેવું જોઈએ? વેશ્યાને ત્યાં જ ધામા નાખે એટલે પછી ખબર પડી જાય કે બ્રહ્મચર્ય કેવું સિદ્ધ થાય છે ? કાથે ખાઈને લિંગવિકૃતિને ટાળનારા આ લેક પિતાને બ્રહ્મચારી મનાવે છે ! શિયાળાના દિવસે માં ભક્તોના પરિગ્રહવાળા આ લેકે તૃણ-ડાભના કહગલાને મેર પથરાવી સળગાવે છે છતાં નથી તેઓ પિતાને પરિગ્રહી માનતા કે નથી અગ્નિકાયના વિરાધક માનતા...અસ્તુ. આગળ ઉપર આ મત અંગે વિશેષ વિચાર કરે છે એટલે અહીં આટલેથી જ અટકશું. ૯ ' Page #307 -------------------------------------------------------------------------- ________________ પાંચ મહાવતની ર૫ ભાવનાઓ. (ગશાસ્ત્ર ૧ લા પ્રકાશના આધારે) [૧૭] - પહેલા મહાવ્રતની પાંચ ભાવના : (૧) મને ગુપ્તિ (૨) એષણ (૩) આદાનસમિતિ (૪) ઈસમિતિ તથા (૫) આહારપાઈને લેવા. આ પાંચ ભાવનાથી બુદ્ધિમાન મુનિ અહિંસાનું પાલન કરે. ૧ મને ગુપ્તિનું સ્વરૂપ કરણસિત્તરિમાં આગળ કહેવાશે. ૨. એષણસમિતિ એટલે ૪૨ દેષથી મુક્ત શુદ્ધ-ભિક્ષા-વરુ પાત્રાદિને ગ્રહણ કરવા. ૩. પીઠફલક પુસ્તક વગેરે પૂછ-પ્રમાઈને લેવા-મૂકવા તે આદાનસમિતિ. ૪. ગામના ગમન કરતાં જોઈને ચાલવું. ગમનાગમનમાં સંભવતિ - જીવહિંસાદિ દોષ લાગવા ન દેવા. ૫. અન્ન-પાન વગેરે જેઈને લેવા-વાપરવા. અહીં મનગુપ્તિ ભાવના કહી છે તેનું કારણ એ છે કે હિંસામાં મનના વ્યાપારની મુખ્યતા છે. આ પાંચે ભાવના અહિંસા-મહાવ્રતને ઉપકારક બને છે માટે અહિંસા મહાવ્રતની ભાવના કહેવાય છે. = બીજા મહાવ્રતની પાંચ ભાવના : હાસ્ય-લાભ-ભય-ક્રોધ એ ચારના ત્યાગની જ ભાવના અને વિચારીને બેસવું તે આ વ્રતની પાંચમી ભાવના છે. હાસી કરનારે, ધનની આકાંક્ષાવાળે, (લાભ), પ્રણાદિના રક્ષણની ઈચ્છાથી ભયવાળે અને ક્રોધાવિષ્ટ મનવાળે ક્રોધી – આ ચારેયને નિશ્ચયથી જહું બેલી દે છે માટે હાસ્યાદિ ચારેયને તવા જઈએ. Page #308 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૨૯૫ અને અસત્ય ન બેલાય તે રીતે મનથી સારી રીતે વિચારીને મેહના સંસ્કારને દૂર કરીને બોલવું જોઈએ. વસ્તુતઃ અસત્ય બોલવામાં મેહમૂઢતા જ કારણ છે. માટે કહ્યું પણ છે કે રાગ-દ્વેષ કે મેહથી (અજ્ઞાન) જ બેલાય તે અસત્ય જ સમજવું. આ પાંચે ય ભાવનાનું સ્વરૂપ થયું. ત્રીજા મહાવ્રતની પાંચ ભાવના : ૧. મનથી વિચારીને અવગ્રહ યાચવે. ૨. માલિકે એકવાર આપવા છતાં અવગ્રહને નિશ્ચય કરે. ૩. અમુક પ્રમાણમાં અવગ્રહને નિશ્ચય કર. ૪. સાધર્મિક પાસે અવગ્રહની યાચના કરવી. ૫. ગુજ્ઞા મળી હોય તે જ આહાર–પાણું વગેરે વાપરવા. ૧. મનથી વિચારીને અવગ્રહ યાચવાની પહેલી ભાવના : અવગ્રહ એટલે રહેવા કે વાપરવા માટે અમુક ભૂમિ-મકાન સ્થળાદિ અવગ્રહ ૫ વ્યક્તિના હોય છે. ૧. ઈન્દ્રને ૨. રાજાને ૩. ગૃહપતિને ૪. મકાનમાલિકને ૫. સાધમિકને (સાધુ). એમાં પૂર્વ પૂર્વ પ્રકારને પછીને પ્રકાર બાધિત કરે છે. અર્થાત ઉત્તર વ્યક્તિના અભાવે જ પૂર્વ પૂર્વ વ્યક્તિ પાસે અવગ્રહ યાચવાને રહે છે. પરગામથી વિહાર કરીને આવતા સાધુ ઉપાશ્રયમાં રહેલા સાધુને (પાંચમે નંબરને) અવગ્રહ માગી લે. (ઉપાશ્રયમાં ઊતરવાની રજા માગી લે તે ઈન્દ્ર-રાજા-ગૃહપતિ-મકાનમાલિકને અવગ્રહ માંગવાની જરૂર રહેતી નથી. આ રીતે ૪થાને અવગ્રહ મળતાં ૧ લા ત્રણના અવગ્રહની, ત્રીજાને અવગ્રહ મળતાં ૧ લા એના અવગ્રહની જરૂર રહે નહિ. ઇન્દ્રને અવગ્રહ : દક્ષિણ દિશાના અડધા લેકના સૌધર્મેન્દ્ર અધિપતિ છે અને ઉત્તર દિશાના લેકના ઈશાનેન્દ્ર અધિપતિ છે. આપણે જે ભારતક્ષેત્રમાં છીએ તે દક્ષિણમાં હોવાથી સૌધર્મેન્દ્રના અવગ્રહમાં ગણાઈએ. Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ ચૌદ ગુણસ્થાન રાજાને અવગ્રહ : રાજા એટલે ચક્રવર્તી અને ભરતાદિના ૬ ખંડ. ગૃહપતિને : અમુક દેશને અધિપતિ (રાજા) તે ગૃહપતિ. તેની સત્તામાં જેટલે દેશ હોય તેને અવગ્રહ. શાતર (મકાનમાલિક): મકાનમાલિકનું મકાન-ભૂમિ વગેરેને અવગ્રહ. સાધર્મિક : એટલે સાધુ. તેમને રહેવા માટે ગૃહસ્થ આપેલું જે ઘર તેને અવગ્રહ. આ રીતે અવગ્રહના પ્રકાર સમજીને જેની પાસે જેને અવગ્રહ માગવાને હોય તેની પાસે તેને અવગ્રહ માગીને રહેવું કે તે સ્થાનાદિ વાપરવું. માગ્યા વિના રહેવા વાપરવાથી પરસ્પરને વિરોધ થતાં એકાએક મકાનાદિમાંથી નીકળી જવાને પ્રસંગ આ જ જન્મમાં આવે અને અદત્તને પરિભેગ કરવાથી જન્માક્તરમાં પણ દુઃખ જોગવવું પડે. - પ્રવચનસારોદ્ધારની ૬૮૩ મી ગાથાની ટીકામાં કહ્યું છે કે સાધુને માટે સાધર્મિક તરીકે આચાર્ય-ઉપાધ્યાયાદિ ગણાય. માટે આચાર્યાદિ જે નગરાદિમાં ચાતુર્માસ રહ્યા હોય તે નગરાદિની ચારે બાજુના ૫-૫ ગાઉની દિશામાં તેમને પ્રતિબદ્ધ હોવાથી તે બધે ય તેમને અવગ્રહ ગણાય. એટલે ત્યાં કયાંય પણ રહેવા માટે તેમને અવગ્રહ લે જ પડે. આ તે ક્ષેત્રને આશ્રયીને કહ્યું. કાળથી તે વર્ષાકાળ પૂર્ણ થયા પછી પણ તે (આચાર્યાદિ ત્યાં જ રહ્યા હોય તે) ઉપરાંત બે માસ સુધી તેમને અવગ્રહ સમજે. ર. માલિકે એકવાર આપવા છતાં અવગ્રહ યાચવે : પહેલાં અનુમતિ મળવા છતાં બીમારી વગેરે કારણે વાપરતાં આપનારના ચિત્તમાં કલેશ ન થાય તે હેતુથી માગું વગેરે પરઠવવાનાં, પાત્ર રંગવા–ધવાનાં કે હાથ-પગ વગેરે દેવાનાં સ્થાનેની વારંવાર યાચના કરવી, Jaih Education International Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ ચૌદ ગુણસ્થાન ૩. અમુક પ્રમાણમાં અવગ્રહને નિશ્ચય કર : આ આટલી ભૂમિ વગેરે અમારે જરૂરી છે, અધિક નહિ, એ નિશ્ચય કરે તે ૩ જી ભાવના સમજવી. સાધુ અમુક જ ભૂમિ માગને રહે એટલે દાતારને અવગડ ન થાય. અર્થાત્ દાતાની પ્રસન્નતા જાળવી શકાય. જે યાચના વખતે જ આ નિર્ણય ન કરે તે પાછળથી ભૂમિ આપનારના ચિત્તમાં વિપરીત પરિણામ (અપ્રતિરૂપ) જાગી જાય જે સ્વ-પરને નુકસાન કરે. ૪. સાધર્મિક પાસે અવગ્રહની યાચના કરવી: અહીં સાધર્મિક એટલે સમાન-તુલ્ય ધર્મને આચરે તે સાધર્મિક - સાધુને સાધર્મિક સાધુ ગણાય. તેઓ પહેલાં અમુક ક્ષેત્રમાં અવગ્રહ કરીને રહ્યા હોય તે ક્ષેત્રાદિ કાળની અપેક્ષાએ માસ કે ચાતુર્માસ -સુધી અને ક્ષેત્રની અપેક્ષાએ પાંચ ગાઉ સુધી વગેરે તેને અવગ્રહ ગણાય, માટે બીજાથી તેમની અનુજ્ઞાપૂર્વક જ ત્યાં રહેવાય. તેઓ જેટલી અનુજ્ઞા આપે તેટલું જ ક્ષેત્ર વગેરે સઘળું સ્વીકારવું. અન્યથા ચારી ગણાય. ૫. ગુર્વાજ્ઞા મળી હોય તે વાપરવા : સૂત્રોક્ત વિધિ મુજબ પ્રાસુક અને એષણીય (૪૨ ડેષ રહિત - સાધુતામાં કલ્પે તેવા આહારાદિ લાવીને પણ ગુરુની સમક્ષ તેની આચના કરે, જે જ્યાંથી, જેવી રીતે અને જેવા ભાવથી લીધું કે સામાએ વહેરાવ્યું હોય તે તે સર્વ ગુરુને પ્રગટ જણાવે, પછી તેમાંથી જેટલું વાપરવાની અનુમતિ મળે તેટલું એકલે કે માંડલીમાં બેસીને તે વાપરે. અહીં ઉપલક્ષણથી જે કાંઈ ઔધિક કે અપગ્રહિક - સર્વ ઉપકરણરૂપ ધર્મસાધન તે દરેક ગુરુએ અનુમતિ આપેલી હોય તેટલું જ વાપરવું જોઈએ. અન્યથા આ મહાવ્રતનું ખંડન થાય છે. - * ચોથા મહાગતની પાંચ ભાવના : ૧, બ્રહ્મચર્યના ભંગ-ભયથી સ્ત્રી-પશુ આદિવાળું કે ભીંતના આંતરાવાળું સ્થાન તજવું Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ચૌદ ગુણસ્થાન , ૨. સાગપણે -કથા કરવી નહિ. ૩. પૂર્વ ક્રિડાનું સ્મરણ કરવું નહિ. ૪. સ્ત્રીનાં અંગોપાંગાદિને રાગાદિથી જેવાં નહિ. ૫. સ્નિગ્ધ આહાર, અતિ આહાર વર્જ. ૧. સ્ત્રી, નપુંસક અને ભેંસ, ઘડી વગેરે પશુઓ જ્યાં હોય તેવા સ્થાનમાં વસવું નહિ. તેમનાં આસનેને ત્યાગ કરે. તથા ભીંતના આંતરાવાળા, જ્યાં ગૃહસ્થાશ્રમી વસતા હોય તેવા સ્થાને પણ રહેવું નહિ. ૨. અમુક દેશની સ્ત્રી આવી હોય, તેના પહેરવેશની કે ભાષાની ગતિની, લટકાની વગેરે વાત કરવી કે જેનાથી ચિત્તમાં વિકારે પેદા થાય. ૩. સાધુએ પૂર્વે ગૃહસ્થપર્યાયમાં સ્ત્રીની સાથે મૈથુન સેવ્યું હેય. તેનું સ્મરણ કરવું નહિ તેમ કરવાથી વિકારો વધુ જાગે છે. ૪. સ્ત્રનાં અંગોપાંગને આશ્ચર્યવશ થઈ ફાટી આંખે જેવા નહિ. શગાદિ વિના માત્ર દષ્ટિથી સહસા જેવાઈ જાય તે દુષ્ટ નથી. ૫. સ્નિગ્ધ આહાર તેમ જ લુખે પણ આહાર ગળા સુધી નહિ. ખાવે. આમ કરવામાં વીર્યનું અતિ પિોષણ થાય છે તેથી પ્રગટતા વિકારથી પીડાતે મૈથુન સેવવા સુધીનું અધમ પાપ કરી બેસે છે. અક્ષ આહારની અતિશયતા પણ શરીરમાં રોગાદિ ઉત્પન્ન કરે છે. પાંચમા મહાવ્રતની પાંચ ભાવના : સ્પર્શદિ ૫ વિષયની ભાવના કહી છે. ભેગવવાથી રાગ ઊપજે તેવા મનહર સ્પર્શ-ગ-રૂપ અને. શબ્દ એ પાંચ ઈન્દ્રિયના વિષયમાં અતિ આસકિત કરવી નહિ. તથા. એ પાંચ ઈન્દ્રિયેના વિષય-અનિષ્ટ મળે ત્યારે દ્વેષ પણ કરે નહિ.. અહીં પાંચ મહાવ્રતની ૨૫ ભાવનાનું વિવેચન પૂર્ણ થાય છે.. Page #312 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૨૯૯ ૬ ઠ્ઠા વતનું લક્ષણ આ પ્રમાણે કહ્યું છે. ચારે પ્રકારના આહારને સર્વથા ત્યાગ કરે એ ૬ હું વ્રત છે. આ છ વ્રતોને સાધુતાના મૂલ.. ગુણે કહ્યું છે. પ્ર. સર્વ ઉત્તરગુણમાં રાત્રિભજનવિરમણની પ્રધાનતા હેવાથી જે તેને ૬ ઠ્ઠા વ્રત તરીકે ગયું હોય તે પ્રશ્ન એ થાય છે કે તેને મહાવ્રત તરીકે જ કેમ ન ગયું ? અર્થાત્ વ્રત તરીકે કેમ કહેવામાં આવે છે? ઉ. અર્વાચીન આચાર્ય આના અંગે એવું સમાધાન આપે છે. કે મહાવ્રતના પેટાવત તરીકેનું એ મહાવ્રત રૂપ બની શકે નહિ.. સર્વથા અહિંસાવિરમણ મહાવ્રતના પેટારૂપ પ્રસ્તુત રાત્રિભૂજન વિરમણ છે માટે તેને મહાવ્રત ન કહેતાં વ્રત જ કહેવું વાજબી છે. અસ્તુ. ઉપર જણાવ્યું કે ઉક્ત છયે વ્રત શેષગુણના આધારભૂત હેવાથી મૂળગુણ કહેવાય છે. અહીં ઉપલક્ષણથી સપૂર્ણ ચરણસિત્તરીને પણ મૂલગુણરૂપ કહેવામાં આવી છે. અહીં પ્રસંગતઃ ચરણસિત્તરી અને કરણસિત્તરીનું સ્વરૂપ પણ આપણે સમજી લઈએ. Page #313 -------------------------------------------------------------------------- ________________ ચરણસિત્તરી-કરણસિત્તરી [૧૮] (૧) ૫ વ્રત (૨) ૧૦ પ્રકારને સાધુધર્મ (૩) ૧૭ પ્રકારે સંયમ (૪) ૧૦ પ્રકારે વૈયાવચ્ચ (૫) ૯ પ્રકારે બ્રહ્મચર્યની ગુપ્તિ (વાડ) (૬) ૩ પ્રકારે જ્ઞાનાદિ ગુણે (૭) ૧૨ પ્રકારે તપ (૮) ૪ પ્રકારે ક્રોધાદિ કષાય નિગ્રહ ૭૦ આ ૭૦ (સિત્તરી) પ્રકારે ચારિત્રના મૂળગુ છે. માટે આને ‘ચરણ (ચારિત્ર) સિત્તરી (9) પ્રકારે) કહેવામાં આવે છે. (૧) ૫ વ્રત ઃ સર્વથા પ્રાણાતિપાદ વિરમણ આદિ. આનું સ્વરૂપ પૂર્વે જણાવાઈ ગયું છે. (૨) ૧૦ પ્રકારને યતિધર્મ ૧. ક્ષમા ૨. માર્દવ ૩. આવ ૪. મુક્તિ ( નિભતા) ૫. તપ ૬. સંયમ ૭. સત્ય ૮. શૌચ - અકિંચન્ય ૧૦. બ્રહ્મચર્ય. ૧. ક્ષમા : સશકત કે અશક્ત પણ જીવને સહન કરવાને અધ્યવસાય (આત્મપરિણામ). અર્થાત્ સર્વ રીતે ક્રોધને વિવેક કરે, તેના ઉદયને) નિષ્ફળ બનાવી તેને ક્ષમા કહેવાય છે. ૨. માદવે : અસ્તબ્ધતા. અર્થાત્ અક્કડાઈને, અભાવ, અસ્તઅધતાના પરિણામને એટલે ભાવને અને તેનાથી થતી ક્રિયાને પણ માર્દવ કહે છે. અર્થાત જીવની નમ્રતા અને નિરભિમાનતા. Page #314 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૩. આજવ: “જ' એટલે વક્તારહિત સરળ પરિણામી જીવ. તેના ભાવને અથવા કર્મને આર્જવ કહ્યું છે. ટૂંકમાં જીવને સરળ આત્મપરિણામ એ આર્જવ કહેવાય. ૪. મુક્તિ: છૂટવું કે છોડવું તે મુક્તિ. અર્થાત્ બાહ્ય અનિત્ય, પદાર્થોની અને અભ્યન્તર ક્રોધાદિ ભાવેની તૃષ્ણને છેદ કરવા રૂપ, લભ-ત્યાગ તે મુક્તિ કહેવાય. ૫. ત૫ : જેનાથી શરીરની ધાતુઓ અથવા જ્ઞાનાવ. આદિ. કર્મો તપે તે તપ કહેવાય. જે અનશનાદિ ૬ બાહ્ય અને પ્રાયશ્ચિત્તાદિ. ૬ અભ્યન્તર એમ ૧૨ રૂપે કહ્યો છે. ૬. સંયમ : આશ્રવની વિરતિ–ન કર્મબન્ધ અટકાવે તે.. ૭. સત્યઃ મૃષાવાદના ત્યાગથી ઉત્પન્ન થતે મનાદિને શુભ યોગ.. ૮. શૌચ : દ્રવ્યથી સ્પંડિલાદિ જતાં કરવું પડે છે અને ભાવથી. સંયમમાં નિર્મળતા (નિરતિચારપણું). ૯. આકિચન્ય: શરીર અને ધર્મોપકરણમાં પણ મમત્વને ૧ ૧૨ના વિનિ અલાવ, ૧૦. બ્રહ્મચર્ય : નવ પ્રકારની બ્રહ્મચર્ય—વાડના પાલનપૂર્વકને, સ્પર્શનેન્દ્રિય સંયમ. આ ૧૦ પ્રકારમાં યતિધર્મ કહેવાય છે. ૧૭. પ્રકારે સંયમ : મનાદિ ૩ ચેગ ધશ (સં) આત્મરક્ષાને યત્ન (યમ) કર તે સંયમ. ૫ આશ્રવનિરોધ ૫ ઈન્દ્રિયનિગ્રહ ૪ કષાય-જય ૩ દંડવિરતિ ૧૭ Page #315 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૩૦૨ ૫ આશ્રવધિ : પ્રાણાતિપાતાદિ પાંચ આશ્ર છે. તે પાંચેય કર્મના આશ્રવ-કર્મ આવવાનાં કારણે છે. તેનાથી અટકવું તે પાંચ આશ્રવવિરતિ કહેવાય. - ૫ ઈન્દ્રિનિગ્રહ : તે તે ઈન્દ્રિયના વિષયની રસ-લમ્પષ્ટતા - ત્યાગીને ચાસ્ત્રિજીવનના નિર્વાહ પૂરતું જ નીરસ ભાવે ખાવા-પીવા અવગેરે રૂ૫ ભેગ કરે તે ઇન્દ્રિયનિગ્રહ કહેવાય. - ૪ કષાયજય: ઉદયમાં આવેલા ક્રોધાદિ ૪ ય કષાયને નિષ્ફળ કરવા અને સત્તામાં પડેલા હોય તેને ઉદય ન થવા દેવારૂપ પરાભવ કર. ૩ દંડ-વિરતી : આત્માને કર્મથી બાંધે તેવી મન-દંડ, વચન- દંડ અને કાયા–દંડથી પ્રવૃત્તિને અટકાવવી તે દંડત્રયવિરતિ કહેવાય. આ વ્યાખ્યા અંગે મતાંતરે પણ છે, તે ધર્મસંગ્રહ ગ્રંથથી જોઈ લેવા. (૪) વૈયાવચ્ચ : ૧. આચાર્ય ૨. ઉપાધ્યાય ૩. તપસ્વી ૪. નવદીક્ષિત શિક્ષક) પ. ગ્લાન ૬ સ્થવિદિ અન્ય સાધુ ૭. સમગ્ર (એક જ સમાચારીવાળા અન્યગચ્છીય) સાધુ, ૮. સંઘ ૯ કુલ ૧૦. ગણ આ દશા વૈયાવચ્ચ કરવાના ગે વૈયાવચ્ચના પણ ૧૦ પ્રકાર થાય છે. વૈયાવૃત્ય : ધર્મવ્યાપાર કરનાર વ્યાપૃત કહેવાય. વ્યાતપણું (વ્યાકૃતત્વ) તે વૈયાવૃત્ય કહેવાય. આચાર્ય : જેની સહાયથી સાધુ જ્ઞાનાચારાદિ પાંચ પ્રકારના આચારેનું આચરણ કરે અથવા સાધુ જેની સેવા કરે તે આચાર્ય કહેવાય. આચાર્યના પાંચ પ્રકાર કહ્યું છેઃ ૧. પ્રવાજકાચાર્ય દીક્ષા આપનાર. Page #316 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૩૦૪ - ૨. દિગાચાર્ય : સચિત્ત, અચિત્ત કે મિત્રવર્તુને સંચમાથે લેવાની અનુમતિ આપનાર ૩. ઉદ્દેશાચાર્યઃ જે પ્રથમથી જ યુતને ઉદ્દેશ કરે. ૪. સમુદેશાનુજ્ઞાચાર્ય : ઉદેશાચાર્યના અભાવે તે જ શ્રતને અર્થ ભણાવે અથવા સૂત્રને સ્થિર કરવાને (સમુદેશ) કરે અને -બીજાને ભણાવવાની અનુજ્ઞા આપે તે. પ. આમ્નાયાર્થવાચક : ઉત્સર્ગ અપવાદરૂપ અર્થને (આગમરહસ્યને સમજાવનારા ઉપકારી ગુરુગ્ય સાધુને સ્થાપનાચાર્ય અને આસનની અનુજ્ઞા આપે તે. ૨. ઉપાધ્યાય આચાર્યની આજ્ઞાથી જેની પાસે જઈને સાધુઓ જ્ઞાન ભણે તે. ૩. તપસ્વી : અઠ્ઠમ અને તેની ઉપર તપ કરનાર મુનિ. ૪. શિક્ષક : નવદીક્ષિત તાજે સાધુ, સાધુતાની શિક્ષા મેળવે તે શિક્ષક કહેવાય. પ. પ્લાન : વદિ રેગવાળે સાધુ. ૬. સ્થવિર : શ્રતસ્થવરિ – ૪ થા સમવાયાંગ સુધી ભણેલા. પર્યાયસ્થવિર – ૨૦ કે તેથી વધુ વર્ષના પર્યાયવાળા. વયસ્થવિર – ૭૦ કે તેથી વધુ વર્ષની ઉંમરવાળા. ૭. સમશઃ એક જ સમાચારીનું સમ્યમ્ આચરણ કરનારા અન્ય ગણના સાધુ. ૮. સંઘ : સાધુ સાધ્વી, શ્રાવક, શ્રાવિકાએ ચારને સમુદાય. ૯ કુળઃ એક જ સમાચારીવાળા ઘણુ ગોને સમૂહ દા.ત, ચાન્દ્રકુળ. ૧૦ ગણુઃ એક આચાર્યને નિશ્રાવત સાધુસમુદાય અર્થાત્ અનેક કુળને સમુદાય દા. ત, કૌટિક ગણુ. Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ચૌદ ગુણસ્થાન આ દરોયની અન્ન-પાણી-ઔષધ-વસતિ આદિ આપવા દ્વારા સેવા કરવી તે ૧૦ પ્રકારની વૈયાવૃત્ય કહેવાય. (૫) ૯ પ્રકારે બ્રહ્મચર્ય ગુપ્તિ : ગુપ્તિ એટલે રક્ષાના ઉપાય. તે ૯ છે. ૧૦ વસહિ:સ્ત્રી પશુ પંડક (નપુ) વિના સ્થાને (વસતિમાં રહેવું. ૨. કથાત્યાગ : કેવળ સ્ત્રીઓને, એકલા સાધુએ ધર્મકથાદિ ન કરવા. તેમનાં રૂપાદિની વાત ન કરવી. ૩. નિષદ્યા : સ્ત્રી સાથે એક આસને ન બેસવું તથા બેઠેલા આસને બે ઘડી પણ ન બેસવું. સીએ પુરુષના વાપરેલા આસને ૪. પ્રહર સુધી ન બેસવું. ૪. ઈન્દ્રિય ઃ સ્ત્રની ચક્ષુરાદિ ઈન્દ્રિય તથા ઉપલક્ષણથી અંગે-- પાંગ વગેરેને ન જેવાં. ૫. કુડયન્તર : કુહીં એટલે ભીત. સ્ત્રીપુરુષની વિકાર વાત. સાંભળી શકાય તેવા ઓરડામાં ભીંતના આંતરે નહિ બેસવું. ૬. પૂર્વજોડિત : પૂર્વકૃતભેગોને યાદ ન કરવા. ૭. પ્રણીતભેજન : માદક આહાર ન કર. ૮. અતિભેજનઃ ઋણ પણ અતિ ન ખાવું. ૯૮ વિભૂષા : સ્નાન-વિલેપન-કેશ–નખ સમારવા વગેરે વિભૂષા કહેવાય. તે બધું શરીરશેભા માટે ન કરવું કેમ કે તેનાથી પર વિકાર જાગવા સંભવ રહે છે એથી સ્વ–પર ઊભયને નુકસાન થાય છે. (૬) ૩ પ્રકારે જ્ઞાનાદિ ગુણે : દ્વાદશ અંગ-ઉપાગ વગેરે. જિનેક્ત શ્રુત તે જ જ્ઞાન તવરૂપ વસ્તુમાં શ્રદ્ધા તે જ દર્શન. અને. સાવઘવ્યાયારથી નિવૃત્તિ તે જ ચારિત્ર. (૭) ૧૨ પ્રકારે તપઃ (આગળ કહેવાશે. (૮) ૪ પ્રકારે કોધાદિ નિગ્રહ : ક્રોધ, માન, માયા લેભ. એ ચારે ય ઉદયભાવને નિષ્ફળ કર. Page #318 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૩૦૫ આ બધા ભેદે ચરણ એટલે ચારિત્રરૂપ હેવાથી અને સંખ્યામાં ૭૦ હોવાથી ચરણુસિત્તરીના નામે શાસ્ત્રોમાં ઓળખાય છે. પ્ર. પાંચ વ્રતમાં કહેલા બ્રહ્મચર્યવ્રતમાં બ્રહ્મચર્યની ૯ ગુપ્ત અન્તર્ગત છે છતાં તેને જુદી કહી ? ઉ. આ વ્રતના પાલનમાં અપવાદ નથી એ વાત સૂચવવા માટે એમ કર્યું છે. રાગ-દ્વેષના મન પરિણામ બગડ્યા વિના કાયાથી અબ્રહ્મ સેવાતું નથી. જ્યાં કાયાથી દેષ સેવવા છતાં મન નિર્મળ રહી શકતું હોય ત્યાં જ અપવાદમાર્ગ હોઈ શકે છે. અહીં તે પ્રવૃત્તિ અને પરિણિત બે ય દુષિત થાય છે માટે અપવાદ સંભવ નથી. આ ઉપરથી ખ્યાલ આવશે કે આધાકર્માદિનું સેવન પણ અપવાદમાર્ગ રૂપે ત્યારે જ બને, જ્યારે તેમાં મનના રાગાદિ ભાવેને પ્રાદુર્ભાવ ન થઈ જાય. પ્ર. પાંચ વ્રતમાં ચરિત્ર આવી જવા છતાં તેને જ્ઞાનાદિ ત્રણમાં જુદું કેમ કહ્યું ? ઉ, પાંચ વ્રતમાં સામાયિક ચારિત્ર સમજવું. બાકીના છેદે પસ્થાપનીયાદિ જ્ઞાનાદિ ત્રણમાં કહેલા ચારિત્ર પદથી લેવા. કેમ કે પાંચ વ્રતમાં વ્રત શબ્દથી પાંચ ચારિત્રના સામાયિક અંશનું જ ગ્રહણ થાય છે. એટલે બાકી રહેલા ૪ ચારિત્રનું નિરૂપણ કરવા જ્ઞાનાદિત્રયમાં ચારિત્ર લીધું. પ્ર. ૧૨ પ્રકારના તાપમાં વૈયાવચ્ચ નામને તપ આવી જવા છતાં વૈયાવચ્ચને જુદી કેમ કહી ? ઉ. તેમ કરવાથી સાબિત થાય કે વૈયાવચ્ચ સ્વ–પર ઉપકારક હોવાથી તપના અન્ય પ્રકારે કરતાં વિશેષતાવાળી છે. પ્ર. શ્રમણધર્મમાં ધનિગ્રહ આવી જાય છે છતાં તેને ભિન્ન કેમ કેમ કહ્યો ? ઉ. ઉદયમાં આવેલા ક્રોધાદિને નિગ્રહ કરવા જો કહ્યો. ઉદીરિત ક્રોધાદિના અનુદયરૂપ ક્ષમાદિ શ્રમણ ધર્મ છે. અથવા ક્ષમાદિ ૧૦ ઉપાદેય અને ક્રોધાદિ ૪ હેાય છે માટે એને જુદા કહ્યા. ચૌ. ગુ. ૨૦ Page #319 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન આ ચરણસિત્તરીમાં ૭૦ મૂલગુણ કહ્યા. હવે કરણસિત્તરીમાં કહેલા ૭૦ ઉત્તરગુણે જોઈએ. આ ૭૦ ઉત્તરગુણનું નિરતિચાર પાલન કરવું એ સાપેક્ષ યતિધર્મ છે. કરણસિત્તર :- ૪ પિડેવિશુદ્ધ - ૫ સમિતિ ૧૨ ભાવના ૧૨ પ્રતિમા ઇન્દ્રિયનિરોધ ૨૫ પ્રતિલેખન ૩ ગુપ્તિ ૪ અભિગ્રહ (૧) ૪ પિડવિશુદ્ધિ-પિ એટલે ૧. આહાર, ૨. વસતિ, ૩. વસ્ત્ર, ૪. પાત્ર-આધાકર્માદિ ૪૨ ઢષથી શુદ્ધ. આ ચારેયની વિશુદ્ધ તે પિડવિશુદ્ધિ. (૨) ૫ સમિતિ–પાંચ પ્રકારની સમ્યફ ચેષ્ટાને પાંચ સમિતિ કહેવાય છે. ૧. ઈસમિતિ : પગથી ૪ હાથ પ્રમાણની ભૂમિને જોતા ચાલવા રૂપ. ૨. ભાષાસમિતિ : વાક્યશુદ્ધિ અધ્યયનમાં વર્ણવેલ પાપભાષાના ત્યાગપૂર્વકની સવજીવહિતકારી, અસંદિગ્ધ વાણું બેલવા રૂપ. ૩. એષણસમિતિ : ગવૈષણ, ગ્રહણેષણ અને ગ્રાસેષણના (૪૭) દેથી નિદ્ષ્ટ એવા અન–પાણું વગેરે તથા નિર્દોષ રહરણ, મુહપત્તિ વગેરે ઔધિક ઉપાધિ અને શય્યા, પાટ, પાટલા વગેરે ઔપગ્રહિક ઉપધિ એ સર્વને નિર્દોષ લેવા રૂપ. ૪. આદાન-નિક્ષેપસમિતિ : આસનાદિ સઘળાં ઉપકરણેને નથી જઈને, ઉપગપૂર્વક પ્રમાઈને લેવા-મૂકવા રૂપ. Page #320 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૨૦૧૭ પ. પરિષ્ઠાપનાસમિતિઃ સ્થષ્ઠિલાદિને નિર્જીવ અને શુદ્ધ ભૂમિમાં ઉપગપૂર્વક ત્યજવારૂપ. આ પાંચ સમિતિ અને આગળ કહેવાતી ૩ ગુપ્તિ એ ૮ને ચારિત્રરૂપ શરીરને માતાની જેમ જન્મ આપનારી, પાલન કરનારી, શુદ્ધ કરનારી, સાધુતાની માતાસમી પ્રવચનમાતા કહી છે. (૩) ૧૨ ભાવના : ૧. અનિત્ય ભાવના : સઘળું નાશવંત છે. (જુઓ ચગશાસ્ત્ર ૪ થે પ્રકાશ લેક પ૭ થી ૬૦ ટકા સહ) ૨. અશરણભાવના: કઈ કઈનું શરણું બની શકે તેમ નથી. ૩, સંસારભાવના : નવનવા વેષ ધારણ કરતા જીવન -૮૪ લાખ યોનિમાં મહાદખિત થઈ ને ભટક્યા કરે છે. ૪. એકત્વભાવના: કઈ કેઈનું નથી. ૫. અન્યત્વભાવના : છવ શરીરથી, ઘન, સ્વજનાદિથી ભિન્ન છે. ૬. અશુચિસ્વભાવના : આ શરીર ગંદકી ભરેલું છે. ૭. આશ્રવભાવના : મૈગ્યાદિ વાસિત ચિત્તાદિ શુભ કર્મને આશ્રવ કરે છે. ક્રોધાદિ વાસિત ચિત્તાદિ શુભ કર્મને આશ્રવ કરે છે. ૮, સંવરભાવના : સર્વ આશ્રવનિરોધ તે સંવર. દ્રવ્યથી-કર્મીગ્રહણ અટકાવવું. ભાવ-કર્મથ્રહણમાં હેતુભૂત ક્રોધાદિ સાંસારિક ક્રિયાને ક્ષમાદિથી અટકાવવી. ૯ નિરાભાવના : કર્મનું આત્મા ઉપરથી અંશતઃ ખરવું તે દેશનિર્જરા સર્વતઃ ખરવું તે સર્વનિર્જરા. સકામનિર્જરા : મુનિઓને (અમારા કર્મને ક્ષય થાઓ એવી કામનાપૂર્વકના તપાદિથી થતી નિર્જરા.) Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ચૌદ ગુણસ્થાન અકામનિર્જરા–શેષ જીવેને (અમારા કર્મને ક્ષય થાઓ એવી. કામના વિના કષ્ટથી થતી નિર્જરા.) આ અંગે મતાંતર છે તે ગુરુગમથી જાણી લે. ૧૦. લેકસ્વભાવ ભાવના : બે પગ પહોળા કરીને, કેડે બે. હાથ મૂકીને ઊભા રહેલા પુરુષના જેવા આકારના લેકનું સ્વરૂપ વિચા. રવું. તેમાં રહેલા ષડુ દ્રવ્યની વિચારણા કરવી. ઊર્વ-અધે-તિર્યચ. લેકને ભેદ પાડીને તેમાં વસતી જીવસૃષ્ટિ વગેરેને વિચાર કરે ૧૧. બોધિદુલભ ભાવના : એકેન્દ્રિય–બઈ તેઈ આદિપણું પ્રાપ્ત કરતાં કરતાં પંચત્વ મળ્યું, મનુષ્યજન્મ મળે, આર્યદેશાદિ મળ્યા, ધર્મશ્રવણુ મળ્યું તે ય બેધિ (સમ્યક્ત્વ) રત્નજીવને દુર્લભ બને છે. ૧૨. ધર્મકથની સુન્દરતા: જિનેક્ત ધર્મને આશ્રય લેનાર ભવસમુદ્રમાં કદી ડૂબતે નથી. આ ધર્મ એટલા માટે સુન્દર છે કે તે સંયમાદિ સુંદર ૧૦ પ્રકાર છે. આ ધર્મશાસ્ત્ર કષ-છેદ-તાપ પરીક્ષાથી શુદ્ધ છે માટે સુન્દર છે. આવી સુંદરતા બીજ કઈ ધર્મમાં નથી. (૪) ૧૨ પ્રતિમા : ભિન્ન ભિન્ન પ્રકારના અભિગ્રહ રૂપ પ્રતિજ્ઞા તે જ પ્રતિમા. ૧. એક મહિનાની ૭. સાત મહિનાની ૨. બે , ૮. ૧ લા ૭ અહેરાત્રની ૩. ત્રણ ૯ ૨ જા ૪. ચાર • ૧૦. ૩ જા , ૫. પાંચ , ૧૧. ૧ અહોરાત્રની ૬. છ ) ૧૨. ૧ શત્રિની પ્રતિમાને અંગીકાર કરવાની ઈચ્છાવાળો મુનિ પ્રથમ જિનકલ્પિક સાધુની જેમ ગચ્છમાં રહીને જ પ્રતિમા પાલનના સામર્થ્ય માટે પાંચ પ્રકારની તુલના કરે. તે રીતે પ્રતિભાવહન કરવાની યોગ્યતા પ્રગટાવીને પ્રતિમાઓને ક્રમશઃ અંગીકાર કરે. Page #322 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૩૦૯ ૧ લા ૩ સંઘયણવાળે, ચિત્તસ્વસ્થતાવાળે અને મહાસાત્વિક સદુભાવવાળે એ મુનિ શાસ્ત્રવિધિ મુજબ ગુર્વાજ્ઞા મેળવીને આ પ્રતિમાને અંગીકાર કરે. તે ગચ્છમાં રહીને જ પ્રતિમાઓના અભ્યાસ માટે આહારઉપધિ-વગેરેના પરિકર્મમાં પારંગામી થએલે હેય. પરિકર્મનું પ્રમાણ આ પ્રમાણે છે. માસિકી વગેરે સાત પ્રતિમાનું જેટલું જેટલું કાળમાન કહ્યું કે તે પ્રતિમાનું પરિકર્મ પણ તેટલા કાળ સુધી કરવાનું હોય છે. તેમાં પણ આ પ્રતિમાઓને સવીકાર અને તેનું પરિકર્મ વર્ષાકાળે કરી શકાતું નથી એ રીતે પહેલી બે પ્રતિમા એક જ વર્ષમાં, ત્રીજી-ચોથી પ્રત્યેક એક–એક વર્ષમાં, અને પાંચમી-છઠ્ઠી–સાતમી એ ત્રણે દરેક બે બે વર્ષે એક વર્ષમાં પરિ– કર્મ બીજામાં પાલન) પૂર્ણ થાય. આ રીતે ૯ વર્ષમાં પ્રતિમા પૂર્ણ થાય. પ્રતિમા સ્વીકારનાર ઉત્કૃષ્ટથી દશપૂર્વથી ચૈન અને જઘન્યથી નવમા પ્રત્યાખ્યાન પૂર્વની ત્રીજી આચાર વસ્તુ સુધીના શ્રુતજ્ઞાનવાળો હેય. આથી વધુ સંપૂર્ણ દશપૂર્વાનું વચન અમેઘ હોવાથી તેમનાથી સંઘને વિશિષ્ટ ઉપકાર થાય એથી ન્યૂન જ્ઞાનીને કાળ વગેરેનું જ્ઞાન થઈ શકે નહિ, એથી એ બેયને પ્રતિમાદિ સ્વીકારવાનો નિષેધ કર્યો છે. પ્રતિમાધારી સાધુ ૭ એષણામાંથી છેલ્લી પાંચમાંથી એક એષકચ્છથી આહાર અને એકથી પાછું લેનારે, તેમાં પણ અલેલકર આહાર લેનારે હોય. પ્રતિભાવહન કરનાર મહાત્મા ગચ્છમાંથી નીકળીને એક મહિનાની મહાપ્રતિમા સ્વીકારે તેમાં ૧ માસ પૂર્ણ થતાં સુધી પ્રતિદિન આહારની એક એક દત્તિ છે. તે પૂર્ણ થતા પુનઃ ગચ્છમાં આવે. બીજી પ્રતિમાનું પરિકર્મ કરી બીજી મહાપ્રતિમા સ્વીકારે. તેમાં નિત્ય આહાર અને પાણીની બે બે દત્તિ લે. તે પ્રતિમા પૂર્ણ થતાં ગચ્છમાં આવે. આ ક્રમથી ૭ માસિકી પ્રતિમા સ્વીકારે. નિત્ય આહાર અને પાણી ૭૭ દત્તિ લે. (સર્વત્ર પ્રતિમા પૂર્ણ થતાં ગચ્છમાં આવે, ઉત્તર પ્રતિમાનું પરિકર્મ કરીને પછી જ તે પ્રતિમાને સ્વીકાર કરે) Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ ચૌદ ગુણસ્થાન ૭ મી પ્રતિમા વહન કર્યા બાદ ૧ લી ૭ અહેરાત્રની ૮મી. પ્રતિમા સ્વીકારે. તેમાં એકાન્તરે નિર્જલ ઉપવાસ કરે. પારણે ઠામચોવિહાર આયંબિલ કરે. આઠમી પ્રતિમામાં દત્તિને નિયમ નથી. આ પ્રતિમામાં સૂતાં, બેસતાં, કે ઊભા રહીને સર્વપ્રકારના ઉપસગદિને સહે. ૭ અહેરાત્રની બીજી પ્રતિમા ૧ લી ૭ અહિરાત્રિ તુલ્ય છે. માત્ર વિશેષમાં આ પ્રતિમામાં મસ્ત અનેક પાનીના જ આધારે (વચ્ચે સાથળ-વાસાથી અધધર) રહીને અથવા વાંકા લાકડાની જેમ કેવળ પીઠના આધારે (મસ્તક-પગ જમીનને ન સ્પર્શે તેમ) રહીને અથવા દંડની જેમ પગ લાંબા કરીને સૂઈ રહીને ઉપસર્ગાદિ સહન કરે. ત્રીજી ૭ અહેરાત્રની પ્રતિમા પહેલી બે ૭ અહોરાત્રની પ્રતિમા તુલ્ય છે. માત્ર તેમાં ગોહિકા આસને ઊભડક બેસવાનું અથવા વરસનથી (ખુરશી ઉપર બેઠા હોય તેમ-ખુરશી વિના) બેસવાનું હોય છે. અથવા કેરીની જેમ વર્ક શરીરે બેસવાનું હોય છે. ત્યાર પછી ૧ અહેરાત્રિની ૧૧ મી પ્રતિમા આવે છે. તે પણ પૂર્વોક્ત પ્રતિમાતુલ્ય છે. વિશેષ એટલે કે તેમાં બે ઉપવાસ-આગળપાછળ એકાશનપૂર્વક કરવાના હોય છે. આ પ્રતિમા એક અહોરાત્ર સુધી પાળીને પછી બે ઉપવાસ કરવાના હેવાથી ત્રણ દિવસે પૂર્ણ થાય. બે ઉપવાસની આગળ પાછળ ઠામવિ. એકા. કરવાનું) અહીં ગામ કે શહેરની બહાર કાઉસગ્ગ મુદ્રાની જેમ હાથ લાંબા કરીને. ઊભા રહેવાનું હોય છે. એ જ રીતે ૧૨ મી શત્રિકો પ્રતિમામાં અઠમને તપ કરવાને હોય છે. ગામની બહાર જઈને સિદ્ધશિલાની સામે અનિમેષ દૃષ્ટિ જોડીને ઊભા ઊભા તેનું પાલન કરવાનું હોય છે. અથવા તે નદી. વગેરેના કાંઠા વગેરે વિષમ ભૂમિએ ઊભા રહી કેઈ એક પદાર્થ ઉપર ખુલી દષ્ટિથી નેત્રે એકદમ સ્થિર કરવાનાં હોય છે. આ બારમી પ્રતિમા વહન કરતાં અવધિ-મન પર્યવ કે કેવળજ્ઞાનાદિમાંથી કોઈ પણ એક જ્ઞાન પ્રગટે છે. આ પ્રતિમાનું પાલન રાત્રિએ કરવાનું Page #324 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન હેવાથી અને ત્યાર બાદ ૩ ઉપવાસ કરવાના છેવાર્થી ૪ દિવસે પૂર્ણ થાય છે. (૫) પાંચ ઈન્દ્રિયનિધિ : પાંચેય ઈન્દ્રિયને સ્વ-ઋવિષયથી નિવારવી. ઈષ્ટનિષ્ટ વિષયમાં રાગ-રેષ ન કરવા. ર૫ પ્રતિલેખના : વસ્ત્ર–પાત્રની ૨૫ પ્રતિલેખના હોય છે. ઘનિર્યુક્તિ આદિ ગ્રન્થાન્તરથી તેનું સ્વરૂપ જાણી લેવું. (૬) ત્રણ ગુપ્તિ :- ગુપ્તિ એટલે આત્માનું ગોપાન (રક્ષણ) કરવું. (1) મને ગુપ્તિઃ ત્રિધા. (૧) આનં-રૌદ્ર ધ્યાનમાં કારણભૂત મનકલ્પનાને ત્યાગ કરે. (૨) ધર્મધ્યાનમાં કારણભૂત શાસ્ત્રાનુસારિણી, પરકહિતકારિણે મધ્યસ્થપરિણતિ કેળવવી. (૩) મનના શુભાશુભ સર્વ વિકલ્પના ત્યાગપૂર્વક ૧૪ મા ગુણસ્થાનની આત્માનંદરૂ૫ આત્મપરિણતિ. (ii) વચનગુપ્તિઃ દ્વિધા. (૧) ઈશારે, હુંકાર વગેરે સંજ્ઞાઓના ત્યાગપૂર્વક વચનથી મૌન રહેવું. (૨) વાચનાદિ લેવી વગેરે સંયમના કારણે મુખત્રિકા મુખે રાખીને લેક અને શાસ્ત્રથી અવિરુદ્ધ વચન બેલનારના વાણીના સંગમરૂપ. - ટૂંકમાં, બલવાને સર્વથા ત્યાગ અને સભ્ય બલવારૂપ વચનગુપ્તિ છે. ભાષા સમિતિમાં સભ્ય બલવારૂપ એક જ પ્રકારે છે. માટે જ કહ્યું છે કે સમિતિવાળો નિયમા ગુપ્ત હોય છે પણ ગુપ્તિવાળે સમિતિવાળે હેય કેન પણ હય, કેમ કે અકુશળ વચનને તજ લેવાથી વચનગુપ્તિવાળ અને ઉપગપૂર્વક બેલતે હોવાથી ભાષાસમિતિવાળ એમ બે ય હોઈ શકે છે. જ્યારે સર્વથા મૌન રહતે વચન ગુપ્તિવાળ ભાષાસમિતિવાળે ન બની શકે. Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ ચૌદ ગુણસ્થાન (ii) કાયમુતિ ઃ દ્વિધા. (૧) સર્વથા કાયચેષ્ટાત્યાગ (૨) આગમાનુસારી ચેષ્ટાને નિયમ પરિષહાદિ કે કાર્યોત્સર્ગાદિ વખતે સર્વથા કાયાને નિશ્ચિત કરવી તે ૧ લા પ્રકારની કાયમુતિ અને ગુજ્ઞાપૂર્વકની પ્રતિલેખનાદિ શુભકાય કિયાથી સ્વછન્દ કાર્યોને ત્યાગ કરીને શરીરથી નિયત ચેષ્ટા કરવી તે બીજા પ્રકારની કાયગુપ્તિ કહેવાય. (૭) ૪ અભિગ્રહ : દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને આશ્રયીને ૪ પ્રકારની પ્રતિજ્ઞા. પ્ર. ચરણ-કરણસિત્તરીમાં ફરક શું છે? - ઉ. પ્રસંગે કરાય તે કરણસિત્તરી અને સતત કરાય તે ચરણ સિત્તરી કહેવાય. ૧ લી ઉત્તરગુણરૂપ છે જ્યારે બીજી (ચરણસિત્તરી) મૂલગુણરૂપ છે. * તેમાં અતિચારે : ૧. અહિંસાત્રતાતિચાર : એકેન્દ્રિયાદિ ને સ્પર્શ કરે (સંઘટ્ટ), સર્વ રીતે સંતાપ ઉપજાવ (પરિતાપ) અતિશય પીડા કરવી (ઉપદ્રાવણ) વગેરે આ વ્રતના અતિચારે છે. ર. સત્યવ્રતાતિચાર : દ્વિધા – ૧. સૂઠ્ઠમ અને ૨. બાદર. પ્રચલા વગેરે બેઠા કે ઊભા ઊંઘવું વગેરે) નિદ્રાને વશ થઈને જે જ બેલાય–કેમ? ઊંઘે છે? ના રે, હું ઊંઘત નથી) તે સૂમ અતિચાર કહેવાય અને ક્રોધાદિને વશ થઈને બેલાતું સત્ય કે અસત્ય તે ભાદર અતિચાર સમજે. ૩. અસ્તેયવ્રતાતિચાર : દ્વિધા – ૧. સૂમ, ૨. બાદર. માલિકની રજા વિના તૃણદિ અજાણતાં લેવાથી સૂક્ષ્મ અતિચાર લાગે. (જાને લેવાથી તે અનાચાર લાગે, કોધાદિ કષાયથી કોઈની પણ કોઈ પણ વસ્તુ લેવાને પરિણામ થવે તે બાદર અતિચાર કહેવાય. Page #326 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ચૌદ ગુણસ્થાન ૪. બ્રહ્મચર્યવ્રતાતિચાર: “હરતકર્મ વગેરે કરવાથી તથા ૯ વાડેનું પાલન નહિ કરવાથી અતિચાર લાગે. ૫. અપરિગ્રહવાતિચાર : દ્વિધા-૧. સૂમ, ૨. બાદર. ગૃહસ્થના આહારદિનું કાગડા, કૂતરા વગેરેથી સાધુએ રક્ષણ કરવું. શય્યાતર (વસતિ સ્વામી) બાળક કે સાધુ વગેરે ઉપર મમત્વ કરવું તે સૂમ અતિચાર કહેવાય અને લેભના પરિણામથી પૈસા વગેરે રાખવા,શાસ્ત્રોક્ત ઉપાધિથી વધુ ઉપધિ રાખવી તે બાદર અતિચાર કહેવાય. અહીં એટલે વિવેક સમજ કે જ્ઞાનાદિના ઉપકરણરૂપ પુસ્તક વગેરે મૂચ્છ વિના અવિક રાખવામાં દેષ નથી. (પંચવસ્તુ ૬૬૧) ૬. રાત્રિભૂજન વિરમણવ્રતાતિચાર: ચતુભગી૧. આગલા દિવસે લાવી મૂકેલું બીજે દિવસે વાપરવું. ૨. તે જ , , રાત્રે વાપરવું. ૩. રાત્રે લીધેલું બીજે દિવસે વાપરવું. ૪. રાત્રે રાત્રે વાપરવું. આ ચારે ય ભાંગાથી પરિણામોનુસાર અતિચાર લાગે. અતિમાત્રાએ આહારાદિ લેવાથી પણ અતિચાર લાગે. : અતિક્રમાદિ ૪ ની ઘટના : “આઘાકર્મષથી દુષિત વસ્તુને આપવા વિનંતી કરતા દાતારની વિનંતી સાંભળે તે માટે તૈયારી કરતા યાવત્ ઉપગને કાત્સર્ગ વગેરે કરીને જવા માટે પગ ન ઉપાડે ત્યાં સુધી અતિક્રમ દેષ, જવા માટે પગલું ભરે ત્યાંથી માંડીને ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે અને પાત્ર ધરે ત્યાં સુધી વ્યતિક્રમ દોષ, વસતુ લઈને ઉપાશ્રયે આવી, ગુરુ સમક્ષ આચના કરીને વાપરવા બેસે, મુખમાં વસ્તુ નાખે ત્યાં સુધી અતિચાર દોષ અને ગળેથી ઊતરી જાય એટલે અનાચાર દેષ લાગે. આ રીતે સઘળા મૂત્તર ગુણેમાં અતિક્રમાદિની ઘટના કરવી. તેમાં મલગુણમાં અતિક્રમાદિ ૩ દેષ લાગતાં ચારિત્રની મલિનતા જાણવી. જેની આલોચના–પ્રતિક્રમણદિ પ્રાયશ્ચિત્ત (તેનું સ્વરૂપ આગળ Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ ચૌદ ગુણસ્થાન કહેવાશે)થી શુદ્ધિ થઈ શકે છે, પણ જે મલગુણમાં અનાચાર દેષ લાગે તે એ ગુણથી પુનઃ ઉપસ્થાપના જ કરવી યોગ્ય છે. ઉત્તરગુણમાં તે આ ૪ ય દોષથી ચારિત્રની મલિનતા જ સમજવી તે ચારે ય દેષ આલેચનાદિ પ્રાયશ્ચિથી દૂર કરી શકાય છે. મૂળગુણમાં જ આવી જતા જ્ઞાનચાર-દશનાચાર–ચારિત્રાચાર અને તપાચાર (આ ચારે ય આચારમાં ફેરવાતું યથાયોગ્ય વીર્ય તે જ વિચાર છે.)નું સંયમજીવનમાં વિશેષ મહત્વ છે માટે તેમનું સ્વરૂપ પણ જોઈ લઈએ. Page #328 -------------------------------------------------------------------------- ________________ પંચાચાર પાલન [૧૯] પાંચે ય આચારાનું આગમને અનુસારે પાલન કરવું જોઈએ.... જ્ઞાનાચાર : વાટે વિનવે વઘુને ... ગાથાથી ૮ પ્રકાર છે... દશનાચાર : નિર્ણય ગાથાથી ૮ પ્રકાર છે. ચારિત્રચાર : વનિફાઇ નાગુત્તો ગાથાર્થી ૮ પ્રકાર છે. તપાચાર : અળસનમુનોરિયા વગેરે બે ગાથાથી ૧૨ પ્રકાર છે... તપના મુખ્ય બે પ્રકાર છે. બાહ્ય અને અત્યંતર. પ્રત્યેકના ૬-૬ પ્રકાર હોવાથી કુલ ૧૨ પ્રકારને તપ થાય છે... બાહ્ય તપ: અનશન, ઉદરી (અવદરી) વૃત્તિસંક્ષેપ કાયકલેશ, સંતીનતા. ૧. અનશનઃ (૧) મર્યાદિત કાળ સુધી આહાર-ત્યાગ. (વર્તમાનમાં નવકારશીથી ૬ માસના ઉપ. સુધી) (૧) માવજજીવ આહારત્યાગ-પાદપપગમન, ઇગિતમરણ,. ભક્તપરિણા રૂપ અનશન. ૨. ઉનેદરતા : દ્રવ્યથી – ઉપકરણને આશ્રીને જિનકલ્પીને હાય) આહારને આશ્રીને – પેટ ભરીને ન ખાઈને ડું ઓછું ખાવુંઆના પણ અલ્પહારાદિ પાંચ ભેદ કહ્યા છે. ભાવથી: ક્રોધાદિ શત્રુઓનો યથાશક્ય ત્યાગ કર. ૩. વૃત્તિક્ષેપ : વૃત્તિ = આજીવિકા. સાધુને ભિક્ષાથી આજીવિકા થાય. તેને સંક્ષેપ કરો. (એક સાથે ગૃહસ્થ જેટલું આપે તેને એક દત્તિ કહેવાય. આવી દત્તિઓનું નિયમન કરવું, Page #329 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન (આજે ૩ થી વધુ ત્તિ ન લેવી) વગેરે અમુક સખ્યા વધુ ઘરો વગેરેમાં ન જવું. ૩૧૬ ૪. રસત્યાગ : અઘ, માંસ, માખણુ, મદિરા-આ ૪ અભક્ષ્ય મહાવિગઈઆા તથા દૂધ-દહીં-ઘી-તેલ-ગાળ—પકવાન્ન એ ૬ ભક્ષ્ય વિગઈઓના ત્યાગ તે રસત્યાગ. (૪ મહા વિ.ના યાવજીવ માટે ત્યાગ કરી દીધા હાય છે. અને હું વિગન સપૂર્ણ ત્યાગ ન અને તા છેવટે ૫-૪-૩-૨ યાવત્ ૧ વિગઈના પણ નિત્ય ત્યાગ રાખવા ોઇ એ.) ૫. કાયકલેશ : વિશિષ્ટ માસના, શરીર પ્રત્યેની કેટલીક "એદરકારી, કેશલેાચ, આતાપના વગેરેથી કાયાને કલેશ આપવા. ક્રાયકલેશમાં સ્વયં ઊભા કરેલા કલેશને અનુભવ થાય, જ્યારે પરિષામાં સ્ત્રય તથા ખીજાએ કરેલા કલેશના અનુભવ થાય છે. આ કાયકલેશ અને પરિષામાં ભેદ છે. ૬. સલીનતા : ઇન્દ્રિયાને--કાયાને અને યાગાને ગેાપવવાથી સૌનતા (ગેાપવવાપણું) પ્રાપ્ત થાય છે. આ ને બાહ્ય તપ કહેવાય છે. કેમ કે આમાં ખાદ્ય વસ્તુઓની અપેક્ષા રહે છે, બીજાઓને આ તપ પ્રત્યક્ષ થાય છે, ખાહ્ય શરીરને તપાવે છે અને અન્ય ધર્મો તથા ગૃહસ્થા પણ આ તપ કરે છે. અભયન્તર તપ : (૧) પ્રાયશ્ચિત્ત-મૂલેાત્તર ગુણમાં લાગેલે નાના પણ અતિચાર ચિત્તને મલિન કરે છે. તેની શુદ્ધિ માટે પ્રાય. શ્રિત કહ્યું છે. પ્રાય : અતિચારથી મલિન ચિત્તનું શેાધન કર તે પ્રાયશ્ચિત અથવા પ્રાય : સુનિલેાક (સાધુએ) અતિચારની વિશુદ્ધિ માટે ચિત્તન સ્મરણ કરે માટે પ્રાયશ્ચિત્ત. આના ૧૦ પ્રકાર છે. તે આગળ કહેવાશે. (૨) વિનય : જેનાથી આઠ પ્રકારનાં કર્યાં દૂર કરાય (વિઔયતે .....) તે વિનય. Page #330 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન જ્ઞાનાદિ વિષયભેદથી ૭ પ્રકારના છે. જ્ઞાનવિનય : દનવિનય ચારિત્રવિનય – મનૅવિનય– વચનવિનય-કાયવિનય-ઉપચારવિનય. ૧. પંચધા જ્ઞાનવિનય પાંચે ય જ્ઞાનના તે તે સ્વરૂપમાં શ્રદ્ધારૂપ, ૩. જ્ઞાન-જ્ઞાની-સાને પગણુના ભક્તિ. ૩. હૃદયથી તેમનું અહુમાન કરવું. ૪. તેમાં જણાવેલા અર્થના સમ્યક્ (અવિપરીત) વિચાર કરવા ૫. વિધિપૂર્વક જ્ઞાન ભણવુ, વારવાર અભ્યાસ કરવા. ૩૧૭ દ્વિધા નવિનય : સુશ્રુષા અને અનાશાતના રૂપ. સુશ્રુષા : દ નગુણુમાં વધુ નિર્દેળ હોય તેના સુશ્રષારૂપ વિનય. તેમની સ્તુતિરૂપ સત્કાર, આવે ત્યારે અભ્યુત્થાનાદિ કરવા. પંચદેશયા અનાશાતના વિનય (૧૫ પ્રકારે) : ૧. તીથ કરા ૨. ધર્મ (ચારિત્ર કે ક્ષમાદિ ૧૦) ૩. આચાય ૪. ઉપાધ્યાય ૫. સ્થવિર ૬. કુલ ૭. ગણુ ૮. સઘ ૯. સાંગિક સાધુએ ૧૦. ક્રિયા (અસ્તિત્વવાદ) ૧૧ થી ૧૫-મતિજ્ઞાનાદિ પાંચ જ્ઞાના અને જ્ઞાનીઓ. આ ૧પ ની બાહ્ય સેવારૂપ ભક્તિ-બહુમાન-સ્તુતિ આદિ કરવાં. ચારિત્ર્યવિનય : સામાયિકાદિ પાંચ ચારિત્રની મનથી શ્રદ્ધા કરવી, કાયાથી તેનું પાલન કરવુ. અને વચનર્થી તેની પ્રરૂષણા કરવી. મન-વચન-કાયવિનય : આચાર્યાદિ પૂજ્યે પ્રત્યે મનાદિથી અકુશળ વ્યાપાર કરવા નહિ અને કુશળ (શુભ) વ્યાપારમાં પ્રવૃત્ત થવુ ઉપચારવિનય : ઉપચાર = વિનયને પાત્ર વ્યક્તિને સુખકારી ક્રિયાવિશેષ એવી ક્રિયા દ્વારા વિનય કરવા તે ઉપચાવિનય કહેવાય. આ ત્રિનયના ૭ પ્રકાર છે. જેમ કે ગુરુદેવ એ વિનયપાત્ર વ્યક્તિ છે. Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ એસવુ. ચોદ ગુણસ્થાન ૧. અખ્ખાસઋણુ : શ્રુત ભણવા સિવાયના સમયે પશુ ગુરુ પાસે ૨. છ દાણુવત્તણુ : ઇચ્છા જોઇને વવુ. ૩. થડિક્કિ : આહારાદિ લાવી આપવા વગેરે પ્રવૃત્તિથી વિશેષ પ્રસન્ન કરવા. ૪. કારતનિમિત્તકારણ : ગુરુએ શ્રુતજ્ઞાન આપ્યું તેના મલે વાળવાના ઉદ્દેશથી તેમની સેવા-ભક્તિમાં વિશેષ ઉદ્યમ. ૫. દુ:ખાતા ગવેષણુ : ગ્લાનાવસ્થામાં ઔષધાદિ દ્વારા ભકિત કરવી. ૬. દેશકાલજ્ઞાન : દેશકાળને આશ્રીને તેમની વિશેષ જરૂરિયાત સમજીને તેની ભક્તિ કરવી. ૭. સર્વો'નુમતિ : સત્ર તેમને અનુકૂળ થવું. (૩) વૈયાવચ્ચ તપઃ ૧૦ પ્રકારની વૈયાવચ્ચ (ચરણસિત્તરીમાં કહેવાઈ ગયેલા છે.) (૪) સ્વાધ્યાય તપ : વાચનાદિ પાંચ પ્રકારના યથાક્ત કાળે સ્વાધ્યાય કરવા. (૫) ધ્યાન : ધર્મ અને શુકલધ્યાનમાં યથાયેાગ્ય પ્રશ્ન વું. (૬) ઉત્સગ : વધારાની ઉપધિ અને અશુદ્ધ આહારના ત્યાગરૂપ બાહ્ય-ઉત્સગ . અને કષાયાના તથા મૃત્યુકાલે શરીરના ત્યાગ કરવા તે અભ્યંતર ઉત્સર્ગ કહેવાય. આ છ પ્રકારના તપ અભ્યન્તર' કહેવાય છે કેમ કે તે લેકમાં તપ તરીકે પ્રતિદ્ધ નથી, વિધર્મીએ એને ભાવથી કરતા નથી, મેાક્ષપ્રાપ્તિમાં તે અન્તરંગ કાણુ છે, અન્યન્તર કર્મોને તપાવે છે. * વીર્યાચાર ત્રિધા : મન-વચન-કાયાથી પ્રાપ્ત સામર્થ્યને અનુસાર જ્ઞાનાદિ આચાર રૂપ ધર્માંકાર્યાં કરવાથી ૩ પ્રકારને વીર્યાચારનું પાલન થાય છે. Page #332 -------------------------------------------------------------------------- ________________ સાપેક્ષ અતિધમ નાં કેટલાંક આવશ્યક કજ્યો (અનુષ્ઠાના) [૨૦] (૧) યતિધનુ' પ્રથમ કેવ્ય (ગચ્છવાસ) : ગચ્છમાં રહેવાથી અધિક ગુણી સાધુઓને વિનય કરી શકાય. પેાતે પણ ખીજા, નવદીક્ષિત વગેરેને વિનયનું કારણુ ખને, વિધિ વગેરેનુ ઉલ્લંઘન કરતા સાધુએને અવિધિથી રાકી શકાય, અન્યાન્ય સહાયથી તે તે નિયાદિ ચેગામાં પ્રવૃત્તિ કરતા ગચ્છવાસી સાધુને નિયમા મેક્ષપદના સાધક કહ્યો છે. ગચ્છમાં થતી (ક્ષતિએની) મારણા, વારણા વગેરે ગુણુકારક ચેાગેાર્થી કંટાળીને ગચ્છને છેડી દેનારા સાધુઓને જ્ઞાનાદિ ગુણ્ાની હાનિ થાય છે. શ્રી એઘનિયુક્તિ (૧૧૬-૧૧૭)માં કહ્યું છે કે “ જેમ સ ંખેચ્યુ માછલાં સમુદ્રના સક્ષેાભને સહન નહિ કરતાં બહાર નીકળી જાય તે નીકળતાંની સાથે જ વિનાશ પામે તેમ ગચ્છરૂપી સમુદ્રમાંથી સ્મારણાદિથી કંટાળીને નીકળી જતા સાધુએ એકલા ફીને નાથ પામે છે. શ્રીપંચવસ્તુ (૭૦૦)માં કહ્યું છે કે જે ગચ્છમાં (ક્ષતિની) સ્મારણા વગેરેન થતા હાય તે ગચ્છ પણ હિતાર્થી એ છેડી દેવા જોઈએ. અહિત થવાના કારણે જેમ જ્ઞાતિને ત્યજી દેવામાં આવે છે તેમ સ્મારણાદિ વિનાના ગચ્છના પણુ સાધુએ ત્યાગ કરી દેવા જોઈએ. કેમ કે વસ્તુતઃ તે ગચ્છ જ નથી. હા, આવેા પણ ગચ્છ ત્યારે જ ઘેાડી ઢુવા જોઈ એ જ્યારે બીજા કોઈ સુવિહિત ગચ્છમાં આશ્રય મળે, અન્યથા તે ગચ્છ છેડીને એકલા વિચરવું નહિ. શ્રી ઉપદેશપદ (૮૪૧)માં કહ્યુ` છે કે અગીતાથ તથા ગીતા એ પણ ખીજા ગીતાદિ જ્યાં ઢાય ત્યાં દુષ્કાળાદિના કારણે રહી Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ ચૌદ ગુણસ્થાન શકાય તેમ ન હોય ત્યારે પાશ્વર્થ (શિથિલાચારી પાપસાધુ) વગેરે જ્યાં હોય તે ક્ષેત્રમાં જઈને પણ ચારિત્રપરિણામને હાનિ ન પહોંચે તેમ તે પાર્થસ્થાદિને “વાણુથી નમસ્કાર” (મત્યએ વંદામિ-બેલારૂ૫) કરવગેરે ઔચિત્ય સાચવીને તેમના ક્ષેત્રમાં રહેવું. શાસ્ત્રમાં આ રીતે “કુવૃષ્ટિ ન્યાયે ” રહેવાનું જણાવ્યું છે. (ઉપદેશપદ. ૮૪૩) પ્ર. ગુરુકુલવાસનું વર્ણન પૂર્વે આવી ગયું છે. તેનાથી ગચ્છવાસ જુદે છે ? જેથી તમે અહીં ગચ્છવાસને વિચાર જુદો કરે છે ? ઉ. ગુરુકુલવાસથી એક ગુરુને વિનય વગેરે થાય તેમ ગચછવાસથી બીજાઓને પણ વિનય વગેરે થઈ શકે એમ જણાવવા ગચ્છવાસને અહીં જુદે કહ્યો છે. તાત્પર્ય એ છે કે ગુરુકુલવાસ માત્ર એક ગુરુના જ વિનયાદિથી થઈ શકે અને ગચ્છવાસથી બીજાઓના પણ વિનયાદિ થાય માટે અહીં ગચ્છવાસને જુદે જણાવ્યું. અન્ય સાધુઓને પણ એકબીજાથી ઉપકાર થાય એ રીતે ગુરુ પાસે રહેવું તેનું નામ ગચ્છવાસ. ગચ્છમાં રહેવા છતાં જે પિતાના દ્વારા અન્ય સાધુઓને ઉપકાર ન થાય તે તે વસ્તુત: ગચ્છવાસ ન કહેવાય. (૨) યતિધર્મનું બીજું કર્તવ્ય (કુસંસત્યાગ): પાપમિત્રતુલ્ય પાધસ્થાદિની સાથે સમ્બન્ધ તે કુસંસર્ગ કહેવાય. તેમની સાથે રહેવાથી સંયમજીવનમાં શૈથિલ્ય આવી જાય. શ્રી આવ. નિ. (૧૧૧૧-- ૧૧૧૨)માં કહ્યું છે કે, “જેમ અશુચિ સ્થાનમાં પડેલી ચંપક પુષ્યની માળા પણ મસ્તકે ધારી શકાતી નથી. તેમ પાસત્યાદિના સ્થાનમાં. રહેલા સુસાધુ પણ અપૂજ્ય સમજવા. ચંડાળકુળમાં રહેલા ૧૪ વિદ્યાને પારગામી પણ નિન્ય ગણાય તેમ પાસત્યાદિના સંસર્ગવાળા સુવિહિત સાધુ પથ નિન્દ સમજવા. પ્ર. એવું ન બને કે સુસાધુના સંગથી પાસત્યાદિ સાધુઓ સારા બની જાય? વળી કાચના ટુકડા સાથે વૈર્યમણિને ગમે તેટલા કાળ સાથે રાખવામાં આવે તે ય વેર્યમણિ કદી પિતાની જાતને Page #334 -------------------------------------------------------------------------- ________________ રા ચો ગુણસ્થાન ત્યજતા ની. કહ્યું છે કે, “પુરુષ પોતાની જાતિથી (યેાગ્યતાર્થી) જ સારા-નરસા થાય છે સગદ્વેષથી નહિ,” સાપને અને તેના મસ્તકસ્થ મણિને જન્મી અતિરૂઢ સસ છતાં મણિ સાપના દ્વેષના કે સાપ મણિના ગુણેના કદાપિ સ્પ સુદ્ધાં કરતા નથી. ઉ. તમારી વાતને તે જ રૂપે એકાન્તે માની શકાય નહિ. દ્રવ્યે એ પ્રકારનાં હૈાય છે. ૧. ભાવુક અને ૨. અભાવુક. વિરુદ્ધ ધમ વાળાં દ્રવ્યે પેાતાના ગુણ-દ્વેષી ખીજાને પાતાના જેવાં ખનાર્થી કે અર્થાત્ ખીજા દ્રવ્યે ઉપર પેાતાની અસર પાડે અથવા તા વિરુધવાળાં જે જે દ્રવ્યે ખીજા દ્રવ્યના સ ંસગ થી તેના જેવાં થાય તે દ્રવ્ય ભાવુક કહેવાય છે. જીવ એ ભાવુકદ્રવ્ય છે. અનાદિકાળથી પાસથા વગેરેએ આચરેલા પ્રમાદભાવથી તેના વિશુદ્ધ સ્વરૂપ ઉપર જબ્બર માઠી અસરો પહોંચી છે. માટે જ કુશીલના સ'સગથી સુશીલ પણુ કુશીલમય બની જાય છે. વૈડુ મણ વગેરે તે અભાવુક જડ દ્રવ્યા છે માટે ભાવુક દ્રવ્યના વિચારમાં તેનું દૃષ્ટાંત લગાડી શકાય નહિં. જીવામાં પણ વૌતરાગ અનેલા અથવા તે અભળ્યે તે અભાવુક દ્રવ્ય જ છે. અને સરાગી ભવ્યમાં પણ ઉત્કૃષ્ટ સંયમ-ધર્મોના પરિણામવાળા ય અભાવુક દ્રવ્ય છે છતાં મધ્યમ દશાના છે તે તે ભાવુક જ હાય છે. અરે! લે. પણુ લુણના સ'સગે ખવાઇ જાય છે તે જીત્ર-દ્રવ્ય માટે તે શું કહેવું ? પાસાદિ સાથે માલાપાદિ પણ નહિ કરવાના આ ઉત્સગ - આ માર્ગ, જે કાળે ઘણા સવિગ્ન સાધુએ ડાય તે કાળને આશ્રયીને સમજવી અપવાદમાગે, જે કાળે સકિલષ્ટ જીવા ઘણા હેાય તે કાળમાં શુદ્ધ સગ્નિ સહાયક ન મળે તે પાસસ્થાદિની સાથે પણ રહી શકાય. આ અંગેના વિશેષ વિચાર પંચકલ્પભાષ્યમાંથી જોઈ લેવા. ચૌ. ગુ. ૨૧ Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩ ચૌદ ગુણસ્થાન પાસત્યાદિને વંદના-વિધિમાં ઉત્સર્ગ–અપવાદ. પાર્શ્વસ્થ-અવસગ્ન-કુશીલ–સંશક્ત-યથાસ્કન્દ (આહારચ્છન્દ) આ પાંચ પ્રકારનાં પાપશ્રમણોમાંથી યથાસ્કન્દને અભ્યસ્થાન અંજલિબબ્ધ નમસ્કાર આદિ કરવાથી ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત આવે. અને પાસત્યાદિને તથા ગૃહસ્થને વન્દના અને અંજલિ આદિ કરવાથી ચતુર્લઘુ (પૂર્વોક્તથી નાનું પ્રાયશ્ચિત્ત આવે એ પાપશ્રમની સાથે રહેવાથી આજ્ઞાભંગ અનવસ્થાદિ અનેક દેશે લાગે. આ જ રીતે પાસસ્થાદિને વસ્ત્ર આપવાથી, ભણાવવાથી કે તેમની પાસે ભણવાથી પણ વિવિધ પ્રાયશ્ચિત્તે લાગે છે. અપવાદમાગે તેમને વન્દનાદિ પણ કરી શકાય. (બૃહત્ક૫ ૪૫૪૨) દુષ્કાળાદિ પ્રસંગમાં કે બીમારીમાં અશનાદિ દ્વારા ગચ્છનું રક્ષણ કરવાની બુદ્ધિથી દુષ્કાળાદિ આવ્યા પૂર્વે જ પાસસ્થાદિની સહાય લેવામાં કુશળ મુનિશા તેમને વન્દનાદિ કર્યા વિના સુખશાતા માત્ર પુછીને પ્રસન્ન કરે અને તેમની પાસેથી કામ કઢાવી લે. દુષ્કાળાદિની આગાહી થાય ત્યારેથી જ કુશળ મુનિએ સ્થાડિલાદિ જતાં તેમના સ્થાને જાય, રસ્તે પણ મળે ત્યારે સુખશાતા પૂછે, વળી પિતાના ઉપાશ્રયે આવવાનું આમન્ત્રણ પણ કરે; તેમના ઉપાશ્રયે જાય ત્યારેય બહાર ઊભા રહીને પહેલાં કુશળતા પૂછે, પછી તેઓ આગ્રહ કરે તે ઉપાશ્રયમાં પણ જાય. આ પાસસ્થાદિ સાધુઓ સંયમનાં કષ્ટથી અને ધર્મહીલનાના ભયથી મુક્ત બનીને મૂત્તર ગુણષ સેવતા હોય તે તે માત્ર વેષધારી કહેવાય. તેમની પાસેથી કામ લેવું હોય ત્યારે સુખશતાદિ પૂછવા પડે તે માની હોય તે હાથ જોડીને પણ મ©એણ-વંદામિ કહેવું પડે; પ્રભાવશાળી હોય તે માથું પણ નમાવવું પડે અને પ્રભાવક હોય તે બહારથી સદ્દભાવ પણ બતાવ પડે, બહુમાન માટે થોડી વાર ઊભા પણ રહેવું પડે, વિશેષ કારણે તેના ઉપાશ્રયે પણું જવું પડે અને જરૂર જણાય તે થોભવન્દન કે અધિક લાભાર્થે Page #336 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૨૩ સપૂર્ણ વન્દન પણ કરવું પડે તે કરવું. શાસ્ત્રમાં તે કહ્યું છે કે વિશેષ કારણે જે સાધુ પાસસ્થાદિને વિધિપૂર્વક યથાયોગ્ય વન્દનાદિ કરતું નથી તે પ્રવચનને આરાધક નથી, ઊલટે શાસનની અભક્તિ કરનાર બને છે. પ્રાયશ્ચિત્તને ભાગી બને છે. (બૃહત્કલ્પભાષ્ય૪૫૫૦-૪૫૪૦) ઉત્સર્ગ અપવાદને સઘળે વિવેક પ્રાપ્ત કરવા માટે ગીતાર્થતાની પરાકાષ્ઠા પ્રાપ્ત કરવી જ પડે છે. ગમે તે સાધુ ઉત્સર્ગના સ્થાન કે અપવાદના સ્થાનને યથાગ્ય રીતે સમજી શકતા નથી માટે જ અગીતાર્થે ગીતાર્થની નિશ્રામાં જ હોવાનું જણાવ્યું છે. * યતિધર્મનું ત્રીજુ કર્તવ્ય: અર્થપદ-ચિનતનઃ જે પદ કે વાક્યથી અર્થશાન થાય તે અર્થપદ કહેવાય. તેવાં પદ વાક્યોથી તેના અર્થનું સૂફમબુદ્ધિથી ચિન્તન કરવું તે અર્થપદ-ચિન્તન કહેવાય. દા. ત. શાસ્ત્રમાં કહ્યું છે કે બ્રાહ્મી-સુંદરીની જેમ સૂકમ પણ અતિચાર સ્ત્રી અવતાર વગેરેનું કારણ બની જાય છે તે શાસ્ત્રમાં અતિચાર બહલપ્રમત્ત સાધુપણાને મોક્ષનું કારણ કહ્યું છે તે શી રીતે ઘટે ? સૂમ ચિન્તાથી આ પ્રશ્નનું સમાધાન મળે છે કે, દીક્ષિત સાધુ -સૂમ પણ અતિચાર સેવે તે તેના વિપાક અતિભયંકર જ હોય છે કિન્તુ તે અતિચારના પ્રતિપક્ષ શુદ્ધ અધ્યવસાયે જ પ્રાય. તે અતિચારજન્ય પાપને ક્ષય કરી નાંખે છે. કેવળ પ્રાયશ્ચિત્ત કરવાથી તે પાપક્ષય થતું નથી. બ્રાહ્મી વગેરેએ પ્રતિપક્ષી બળવાન અધ્યવ. વિનાની કેવળ આલેચના જ કરી હતી. (મતાંતરે આલોચના પણ કરી નથી.) પ્ર. પ્રતિપક્ષી અથવાથી જ અતિચારશુદ્ધિ થાય તે પ્રાયશ્ચિત્ત વ્યવહાર નિરર્થક ગણુ. ઉ. ના. જ્યાં માત્ર પ્રાયશ્ચિત્ત બળવાન અશુદ્ધિને દૂર કરી ન શકે ત્યાં પ્રતિપક્ષી બળવાન અધ્યવસાયપૂર્વક પ્રાયશ્ચિત્ત કરવું Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ ચોટ ગુણસ્થાના જઈએ એટલે પ્રાયશ્ચિત્તની નિરર્થકતા તે રહેતી જ નથી. કર્મ નિત. જડતાથી અનેક નિબળ અતિચારે લાગે તેને તેટલા જ બળવાળા તુલ્યગુણ-પ્રતિપક્ષી અધ્યવસાયપૂર્વકનું પ્રાયશ્ચિત્ત ટાળી દે અને એકપણ બળવાન (અધિક ગુણ) અધ્યવસાય ઘણા અતિચારોની અશુદ્ધિને પણ ખતમ કરી શકે છે. પ્ર. માનસિક વિકાર વિશુદ્ધિબળથી ટળી જાય તે વાત માનીએ પણ કાયિક દુષ્ટ પ્રવૃત્તિ વિશુદ્ધિબળથી કેમ ટળી શકે? ઉ. સંજવલન કષાયના ઉદયથી મુનિને લાગતા અતિચારે પણ માનસિક વિકારરૂપ જ છે અને દ્રવ્ય અતિચાર રૂપ કાયિક દુષ્ટ પ્રવૃત્તિ તો જડ છે તે ડી જ ભાવશુદ્ધિથી ટળી શકે છે. આ રીતે અર્થપદ ચિન્તન કરવું જોઈએ, વિશેષાર્થીએ ઉપદેશ. પદાદિ ગ્રન્થ જોઈ લેવા. યતિધર્મનું એથું (વિશિષ્ટ) કતવ્ય: વિહાર–ગીતાર્થની નિશ્રાપૂર્વક આગમાનુસારે અપ્રતિબદ્ધ વિહાર કરે. દ્રવ્ય-ક્ષેત્રાદિ પ્રતિબન્ધ (રાગાદિ ત્યજીને માસકમ્પાદિના ક્રમથી અન્યાન્ય સ્થાને જવું તે વિહાર કહેવાય છે. દ્રવ્યથી ભક્તિવાળા શ્રાવકોમાં, ક્ષેત્રથી પાવન-ઉજાસવાળા ઉપાશ્રયાદિમાં, કાળથી શિશિર આદિ તુમાં, ભાવથી શરીરપુષ્ટિ વગેરેમાં રાગાદિ કરવારૂપ ચાર પ્રકારને પ્રતિબંધ છે. મુનિ આવા પ્રતિબન્ધથી મુક્ત હોય. ઉક્ત પ્રતિબધથી ઉત્સર્ગ માર્ગે એક સ્થાને એક માસથી અધિકરહી શકાય નહિ અને એવા પ્રતિબન્ધાથી લાંબા વિહાર કરીને પણ બીજા ગામે જઈ શકાય નહિ એ રીતે ઉગ્રવિહારીને ઈલ્કાબ. મેળવવાની ભાવના રાખવી તે મહાપાપ છે. અપવાદ માર્ગે ચૂનાધિક માસકલ્પ પણ કરી શકાય. દુષ્કાળાદિના ભયે શેષકાળમાં ૧ સ્થાને એક માસથી ન્યૂનકે. અધિક રહી શકાય. તેમ ૯ મા ચાતુર્માસ રૂપ માસકલ્પમાં પણ અધ Page #338 -------------------------------------------------------------------------- ________________ ચૌદ શુક્યાના ૩૨૫ વચ્ચે વિહાર કરી જવાય કે કારણે ૬ માસ સુધી (આગળ-પાછળ ૧–૧ માસ વધુ) રહી શકાય. કારણે માસકલ્પાદિ વિહાર થઈ ન શકે ત્યારે પણ એક શહેરના અન્ય ઉપાશ્રયે જવું, છેવટે તે જ ઉપાશ્રયને ખૂણે પણ બદલ. કહ્યું છે કે (ઉપદેશમાળા-૩૯૧) સુવિહિત સંયમી સાધુ કારણે એક જ સ્થળે સે વર્ષ સુધી રહે તે પણ આરાધક છે. વિહાર કરવાની આજ્ઞા શાસ્ત્રકારે ગીતાર્થને અથવા ગીતાર્થ નિશ્રાવતી સાધુને જ આપી છે. આ બે સિવાયને ૩ જા કોઈને વિહાર હેઈ શકતું નથી. (ઉપદેશમાળા-૧ર૬) કેમ કે ગીતાર્થ જ -લાભ-હાનિને જાણીને તે તે સમયે તે તે ઉત્સર્ગ અપવાદાદિ માર્ગનું સેવન કરી શકે. તેની નિશ્રામાં રહેલે અગીતાર્થ ભલે ગીતાર્થની અપેક્ષાએ જ્ઞાનચક્ષુહીન હોઈ અન્યતુલ્ય છે છતાં દેખતાને હાથ ઝાલ્ય હોવાથી તે વસ્તુતઃ દેખતે જ કહેવાય. ગીતાર્થ જ કહેવાય. વિહાર અંગે વિશેષ સ્વરૂપાદિ બુહ૯૫ભાષ્યમાંથી (૧૪૪૭ વિ. ગાથાથ) જઈ લેવું. * યતિધર્મનું પાંચમું વિશિષ્ટ કર્તવ્ય : મહામુનિઓનાં ચરિત્રનું શ્રવણું : સાધુએ પ્રતિદિન દિનચર્યારૂપ સ્વાધ્યાયાદિ કાર્યો કરવા જોઈએ. જ્યારે સ્વાધ્યાયાદિ કરતાં તે શ્રમિત થઈ જાય ત્યારે સ્થિરાસન વગેરે વિધિપૂર્વક મહર્ષિઓની કથાવાર્તા કરવી કે સાંભળ. આ રીતે સ્થૂલભદ્રાદિ મહર્ષિઓની ઉત્તમ કથાઓના કથનશ્રવણથી વપરને ચારિત્રમાં ઉત્સાહાદિ અનેક ગુણે પ્રગટ થાય છે. * યતિધર્મનું છડું વિશિષ્ટ કર્તવ્ય : - અતિચાર લેચના : મૂત્તરગુણમાં લાગેલા અતિચારનું -ગુરુ પાસે આલોચન કરવું. પાંચ પ્રકારના સાધુએમાંથી મૂલ–ઉત્તરગુણની વિરાધના પુલાક થા પ્રતિસેવના કુશીલને હેય છે, ઉત્તરગુણની જ વિરાધના બકુશને Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ચો ગુગુસ્થાન હાય છે. બાકીના એને એકે ય ગુણુની વિરાધના હાતી નથીં. (પ્ર. સારાદ્ધાર ૭૨૯) અહીં પ્રસ ંગત: પાંચ નિગ્રન્થનું સ્વરૂપ જોઈ લઈ એ. * ૫ નિગ્રન્થ : ગ્રન્થ એટલે અન્ધન. ૧ મિથ્યાત્મ, ૩ વેદ્ય, હાસ્યાદિ ૬, ક્રોધાદિ ૪ = ૧૪ આ ૧૪ ૫ અભ્યન્તર ગ્રન્થ કહેવાય છે. ૧. ભૂમિ. ૨. મકાન ૩. ધન, ધાન્ય ૪. મિત્રો અને જ્ઞાતિજન ૫. વાસ્તુના ૬. શયના ૭. આસના ૮. દાસ ૯. દા ૧૦. કુખ્ય (ઘરવખરી) આ ૧૦ માહ્ય ગ્રન્થ કહેવાય છે. ખાદ્ય-અભ્યન્તર એ ય ગ્રન્થી મુક્ત થયેલા સાધુ નિન્ય કહેવાય છે. નિગ્રન્થા :- ૧. પુલાક ૨. અકુશ ૩. કુશીલ ૪. નિષ્ય ન્યૂ ૫. સ્નાતક દરેક એ બે પ્રકારે છે. (૧) પુલાક : પુલાક એટલે સત્ત્વ વિનાનુ' અસાર ધાન્ય. અસાર ચારિત્રવાળા સાધુ પુલાક ધાન્ય જેવા હાઈ પુલાક કહેવાય છે. તપ અને શ્રુતની આરાધનાથી પ્રગટેલી એવી સઘાદિના પ્રચાજને, સૈન્યસહિત–ચક્રવતીને પણ સૂરી નાંખવામાં સમય, એવી પાતાની લબ્ધિ (શક્તિ)ના પ્રયોગ કરવા દ્વારા જ્ઞાનાદિ ગુણેામાં અતિચાર લગાડીને જે સાધુ સંયમધમના સારને ગાળી નાંખે છે તે અસાર ચારિત્રવાળા સાધુ પુલાક કહેવાય છે. આ નિગ્રન્થ એ ભેઢે છે. લબ્ધિપુલાક અને પ્રતિસેવનાપુલાક હમણાં જ ઉપર લબ્ધિપુલાક છે તે અન્યત્રથી જોઇ લેવા.) સ્વરૂપે કહ્યુ. (અહીં મતાંત પ્રતિસેનના પુલાક જ્ઞાન-દર્શન ચરિત્ર–લિંગ અને યથાસ પાંચ ભેટ છે. Page #340 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન જ્ઞાનપુલાક : સૂત્ર પાઠમાં ખલના કરી, ખૂટતા પાઠને જેમ તેમ મેળવી જ્ઞાનની વિરાધના કરતે. દશનપુલાક : મિથ્યાદર્શનની પ્રશંસા વગેરે કરી દર્શનની વિરાધના કરતે. ચારિત્રપુલાક : મૂલત્તરગુણન વિરાધના કરતે. લિંગપુલાક : શાસ્ત્રોક્ત વેષમાં વધારો કરતે, નિષ્કારણ અન્ય સાધુવેશ પહેરતે. યથાસૂમપુલાક: કંઈક પ્રમાદથી કે માત્ર મનથી અકલને ભેગવતે. (૨) બકુશ : બકુશ એટલે શબેલ, કબૂર, વિચિત્ર. કાંઈક દેલવાળું કાંઈક નિર્દોષ એવું કાબરચીતરું જેને હેય તે બકુશ કહેવાય. આ પણ બે પ્રકારે છે. (૧) ઉપકરણ બકુશ–અકાળે વસ્ત્રો ધેનારે, પાત્રાદિને રંગનારો વગેરે. (૨) શરીર બકુશ-ગૃહસ્થના દેખતાં હાથ–પગ ધનારે, મેલ ઉતારનારે વગેરે. અને પ્રકારના બકુશના આગ-અનાગ સંવૃત-અસંવૃત સૂમ એમ ૫-૫ ભેદ છે. આગઃ શરીર કે ઉપાધિ શોભા અકરણીય જાણવા છતાં તે શોભા કરનાર. અનાગ :- શરીર કે ઉપથિ શભા અકરણીય જાણવા છતાં સહસા (ઈરાદા વિના) કરનારે. સંવૃત - છૂપી ભૂલ કરનારે. અસંવૃત :- નિર્લજજ બનીને ઉઘાડી ભૂલે કરનારે. સૂક્ષમ :- નેત્રમળ દૂર કરવા વગેરે રૂપ સૂમ ભૂલે કરનાર. Page #341 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુરુસ્થાન આ બધા ય ખકુશ વસ્ત્રાદિ ઋદ્ધિની, પ્રશંસાદિ ઇચ્છાવાળા ખાસુખમાં ગૌરવ માનનારા હાય છે માટે દીક્ષાપર્યાયના છેદ કરવા રૂપ છેદ પ્રાયશ્ચિત્તને ચેાગ્ય હોય છે. આવાઓના પરિવાર જંઘાદિને સાફ કરનારા, તૈલાદિથી શરીરને માલિશ કરનારા, કાતરી કેશ કાપનારા (અવિવિક્ત) હાય છે. ૩૮ (૩) કુશીલ-મૂલાત્તરગુણુ વિરાધવાર્થી અથવા સજ્વલન કષાયેાદયર્થી જેનુ શીલ (આચાર) કુત્સિત બન્યું હૅય તે કુશીલ કહેવાય. આ પણ એ પ્રકારે છે. આસેવનાકુશીલ :–સ'ચમી વિપરીત આચરણા કરનારા. કષાયકુશીલ :–સ'જવલનાદિ કષાયવાળા. પ્રત્યેકના જ્ઞાન-દન-ચરિત્ર-તપ-યથાસૂમ એમ પાંચ ભેદ છે. આસેવના કુશીલના પાંચ ભેદ :-પેાતાના જ્ઞાનાદિથી આજીવિકા મેળવતા કુશીલ જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ કુશીલ કહેવાય છે. પેાતાના જ્ઞાનાદિથી જ્ઞાની-તપસ્વી તરીકેની પ્રશંસા સાંભળીને ખુશ થનાર યથાસૂમકુશીલ કહેવાય. કષાયકુશીલના પાંચ ભેદ : સજવલનકષાય દયથી પેાતાના જ્ઞાન-દન કે તપી ક્રોધાદિ કરે તે ક્રમશઃ જ્ઞાનકુશીલ અને તપકુશીલ કહેવાય. કોઈને પણ શાપઢનારા ચારિત્રકુશીલ કહેવાય. મની માત્ર દ્વેષ કરનારા યથાસૂમકુશીલ કહેવાય. (૪) નિગ્રન્થ : મેહનીયકમ રૂપ ગ્રન્થી પણ છૂટલે નિન્ય કહેવાય. તેના બે પ્રકાર છે. ઉપશાન્તમાહ :-૧૧ મા ગુ.સ્થાનવી સોમાહ :-૧૨ મા વગેરે ગુણસ્થાનવતી પ્રત્યેકના ૫–૫ ભેદ છે. Page #342 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૩૨૯ ૧. પ્રથમસમયનિગ્રંથ ૩. ચરમસમયનિર્ચ ૫. યથામનિન્ય ૨. અપ્રથમ ) ૪. અચરમ છે , શ્રેણિના અંતમુહૂર્તના પહેલા સમયે રહેલે, પહેલા સિવાયના કઈ પણ સમયમાં વત્તે અને અંતિમ સમય પહેલાંના કોઈ પણ સમયે વતંતે-એ ૧ લા ૪ નું સ્વરૂપ ક્રમશ: જાણવું. મને ૫ મો ભેદ શ્રેણિના કોઈ પણ સમયમાં વર્તતા આત્માને જાણુ. (૫) સ્નાતક : શુકલધ્યાનના જળથી ઘાતકર્મમળને જોઈ નાંખનાર મુનિ સ્નાતક કહેવાય છે. તેના બે ભેદ છે. સગી ઃ મન વગેરે એમના વ્યાપારવાળો-૧૩ મા ગુસ્થાનવર્તી અયોગી : , , , વિનાને ૧૪ મા » ઉપરોક્ત પાંચ નિગ્રન્થમાંથી પુલાક- નિથ અને સ્નાતક એ ત્રણને આર્યજબૂસ્વામીજીના સમયથી વિચછેદ થયા છે. ત્યારથી ચરમ-શાસનપતિનું શાસન બકુશ અને કુશલનિગ્રંથથી જ ચલાવાનું કહ્યું છે. (પ્રવ. સારે. ૭૩૦) યતિધર્મના ૬ ઠ્ઠા વિશિષ્ટ કર્તવ્યના વર્ણનમાં પ્રસંગતઃ પાંચ નિગ્રન્થનું સ્વરૂપ કહેવાઈ ગયું. * યતિધર્મનું સાતમું વિશિષ્ટ કર્તવ્ય : ગુરુદત્ત પ્રાયશ્ચિત્ત વહન કરવું? લાગેલા અતિચારેનું ગુરુદેવ પાસે આલેચન (ન) કરતાં તેઓ જે પ્રાયશ્ચિત્ત આપે તેનું વહન કરવું એ સાપેક્ષ યતિધર્મનું વિશિષ્ટ કર્તવ્ય છે. -દશ પ્રકારનાં પ્રાયશ્ચિત્તનું સ્વરૂપ : અહીં પ્રસંગતઃ દશ પ્રકારનાં પ્રાયશ્ચિત્તનું સ્વરૂપ જોઈ લઈએ. ૧. આલેચના ૨. પ્રતિક્રમણ ૩. મિશ્ર ૪. વિવેક ૫. વ્યુત્સર્ગ ૬. તપ ૭. છેદ ૮. મૂળ ૯ અનવસ્થાપ્ય ૧૦. પારાંચિક ૧. આલોચના પ્રાયશ્ચિત્ત : ગુરુની આગળ સર અપરાધને પ્રગટ કહેવા તે આલેચનારૂપ કથન બે રીતે થાય છે. Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ ચૌદ ગુણસ્થાન (૧) જે ક્રમે અપરાધ સેન્યા હાય તે ક્રમે કહેવુ. (૨) પ્રથમ નાના અતિચાર કહેવા પછી મેટા-વધુ મોટા કહેવા. આ આલેાચના અપ્રમત્ત સાધુ માટે સમજવી. તેમને ગોચરી વગેરે કાર્યે જતાં-આવતાં સમ્યગ્ ઉપયોગવાળા હાય છે તેથી શુદ્ધ ભાવનાને લીધે જેને અતિચાર ન લાગ્યા હાય તેમને આ પ્રાયશ્ચિત્ત કરવાનુ` છે કેમ કે અતિચારવાળા પ્રમત્ત મુનિ વગેરેને તા ઉપર ઉપરના પ્રાયશ્ચિત્તના સંભવ રહે છે. કેલિ ભગવંતા કૃતકૃત્ય હોવાથી તેમને આલે. પ્રાયઃ હોતું નથી. અપ્રમત્ત મુનિને અતિચાર લાગ્યા ન હોવા છતાં તેમની ક્રિયામાં સૂક્ષ્મ પ્રમાદ નિમિત્તભૂત હોવાથી પણ તેમની ક્રિયા ક્રમ અન્યવાળી હાવાથી સભવ છે માટે તેમને આલેચનાપ્રાયશ્ચિત્ત નિષ્ફળ નથી. ૨. પ્રતિક્રમણ–પ્રાયશ્ચિત્ત : અતિચારથી પાછા ફરવું તે પ્રતિક્રમણ. અર્થાત્ પશ્ચાત્તાપી મિથ્યાદુષ્કૃત પૂર્ણાંક પુન: આવે. અપરાધ નહિ કરવાના નિશ્ચય કરવા તેને પ્રતિક્રમણ કહેવાય. પ્રવચનમાતા વગેરેના પાલનમાં સહસા કે અનુપયેાગે પ્રમાદથી. ભૂલ થાય ત્યારે ગુરુ સન્મુખ આલેચના (પ્રાયશ્ચિત્ત રૂપ કથન) કર્યો વિના ‘મિચ્છામિ દુક્કડં” કહેવા રૂપ આ પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત કરવામાં આવે છે. ૩. મિશ્ર : ઉક્ત આલેચના અને પ્રતિક્રમણ-ઊભય જેમાં ઢાય તે મિશ્ર પ્રાયશ્ચિત્ત કહેવાય. તેમાં પ્રથમ ગુરુની સમક્ષ સૂક્ષ્મ અતિચારની આલેચના કરે પછી ગુરુના આદેશથી મિ.દુ” ૐ, આ પ્રાયશ્ચિત્ત ઇષ્ટાનિષ્ટ વિષયમાં રાગાદિ સ’શયવાળાને સમજવુ. રાગાદિના નિશ્ચયવાળાને તે ૬ઠ્ઠું તપ પ્રાયશ્ચિત્ત આવે. ૪. વિવેક : રાષિત આહાર–પાણી–ઉપધિ-વસતિ વગેરેને ત્યાગ કરવા. તેને વિવેક કહેવાય. ઉપલક્ષણ ક્ષેત્રાતીત-કાલાતીત. આહાર વગેરેના પણ ત્યાગ સમજવા. • Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૩૧ ચોદ ગુણસ્થાન ૫. બુલ્સગ: ઉક્ત અનેષણયાદિને ત્યાગ, ગમનાગમન, સાવધ અવનદર્શન, નદી-ઉત્તરણ, લઘુ-વડીનીતિ પરઠવવાવી વગેરે પ્રવૃતિ બાદ યક્ત કાર્યોત્સર્ગ કરે તેને વ્યુત્સર્ગ-પ્રાયશ્ચિત્ત કહેવાય છે. ૬. તપ: છેદગ્રન્થ અને છતકલપમાં કહ્યા પ્રમાણે જે તપથી જે અતિચારશુદ્ધિ થાય તે તે તપ આલેચકને ગુરુ આપે, આલેચક. તે તપ કરી આપે. આ પ્રાયશ્ચિત્ત સચિત્ત પૃથ્યાદિને સંઘટ્ટો થાય ત્યારે જઘન્યથી નીવિથી આરંભીને ઉત્કૃષ્ટથી છ માસના ઉપવાસ સુધીનું અપાય છે. ૭. છેદ: તપ પ્રાયશ્ચિત્તથી પણ ન સુધરે તેવા સાધુને પ વગેરે અહેરાત્રિના ચારિત્રપર્યાયને કેદ કરી દેવામાં આવે છે. કેટલાંક તપ. કરી શકતા સાધુ તપ-પ્રાયશ્ચિત્ત ગમે તેટલું આવે તે તેને વહી લે છે અને સુધરતા નથી, તેમને અથવા તપમાં અસમર્થ ગ્લાનાદિને અથવા નિષ્કારણ અપવાદમાગ સેવનારાને આ પ્રાયશ્ચિત્ત અપાય છે. ૮. મૂળ : મહાવતે ફરીથી ઉચ્ચરાવવા તે મૂળ પ્રાયશ્ચિત્ત. કહેવાય છે. આ પ્રાયશ્ચિત્ત વારંવાર જાણ સમજીને (આકુટ્ટથ) પંચે જીવની. હત્યા કરે, અહંકારથી મૈથુન સેવે, ઉત્કૃષ્ટ મૃષાવાદ સેવે કે અદત્તાદાન, પરિગ્રહ કરે અથવા લઘુ મૃષાવાદાદિને વારંવાર સેવે તેને આપવામાં આવે છે. ૯, અનવસ્થાપ્યતા : પુનઃ વ્રતે ચ્ચારણ (અવસ્થાપન) ન કરી શકાય તેવી મોટી વિરાધનાવાળા, અતિદુષ્ટ પરિણામવાળા આલોચકસાધુને આપેલે તપ જ્યાં સુધી તે પણ ન કરે ત્યાં સુધી પુનઃ વ્રત ઉચ્ચરાવવા નહિ. એવું જે પ્રાયશ્ચિત્ત તે અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત કહેવાય. (તે સાધુને પણ અનવસ્થાપ્ય કહેવાય.) એવા સાધુને તપમ પણ એ અપાય કે જેને વહતાં તે તદ્દન અશક્ત થઈ જાય. ઊઠવું,, બેસવું પણ ભારે પડી જાય. તે વખતે તે સાધુ બીજા સાધુઓને પ્રાર્થના કરે, “હે સાધુઓ ! મારી ઊભા થવાની ઈચ્છા છે.” આ. Page #345 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૩ર. વખતે અન્ય સાધુએ કશુ ન ખેલતાં માત્ર તેનુ" કામ કરી આપે. આ રીતે તપ કર્યાં પછી તેને તેચ્ચારણ કરાવાય. જે સાધુ લાઠી, મુટ્ઠી વગેરેી મારવાના કે મરવાના પણ ભય છેડીને નિર્દયતાથી સ્વને કે પરને પ્રહાર કરવારૂપ અતિદુષ્ટ અધ્યવસાયને સેવે તેને આ પ્રાયશ્ચિત્ત અપાય છે. ૧૦. પારાંચિક : જેનાથી હવે કાઇ માઢું પ્રાયશ્ચિત્ત નથી માટે જે સઘળા પ્રાયશ્ચિત્તના પાર પામેલું છે. તે પારાંચિક પ્રાયશ્ર્ચિત કહેવાય છે. સાધ્વી કે રાજપત્નીને ભગવનાર સાધુ, સાધ્વી કે રાજા વગેરે ઉત્તમ મનુષ્યા વધ વગેરે કરવારૂપ માટા અપરાધ કરનાર સાધુને (આચાય ને) કુન્નુ–ગણુ અને સ ંઘર્થી પણ બહાર મૂકવા માટે અપાય છે. તે જઘન્યથી ૬ માસ અને ઉ.થી ૧૨ વર્ષ સુધીનું ઢાય છે. તેટલા કાળ પછી શુદ્ધ થયેલાને પુનઃ દીક્ષા અપાય અન્યથા નહિ. આ પ્રાયશ્ચિત્ત કેવળ આચાય ને જ અપાય છે. પ્રાયશ્ચિત્ત વહુન કરવાના કાળ દરમિયાન તે અપ્રગટ રૂપે સાધુ વેષ રાખીને, જ્યાં ન વિચર્યોં હાય તેવા અજાણ્યા લેાકાના પ્રદેશમાં રહીને અત્યુગ્ર તપ કરે ત્યારે પૂર્ણ થાય છે. ઉપાધ્યાયને તે દશમા પ્રાયશ્ચિત્તને ચગ્ય અપરાધના બદલામાં "પણુ ૯ મુ અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત જ અપાય અને સામાન્ય સાધુને ગમે તેટલા મોટા અપરાધે વધુમાં વધુ આઠમું મૂળ પ્રાયશ્ચિત્ત જ અપાય. ૧. આશાતના અનવ, ૨. પ્રતિસેવા અનવ. તેમાં પહેલુ તી કર, ગણુધાદિ ઉત્તમાત્તમ પુરુષની અહીલના કરે તેને જઘન્યથી છ માસ, ઉ.ર્થી એક વર્ષ સુધીનુ અપાય છે. બીજું તેા હાથેી માર મારવા, સમાનધમી, સાધુઓની કે અન્ય “ધીની ચેરી કરવા વગેરે કુકૃત્યા કરનારને જઘન્યથી એક વર્ષે ઉ. થી ૧૨ વર્ષ સુધીનું પ્રાયશ્ચિત્ત અપાય છે. Page #346 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૯ મું અને ૧૦ મું પ્રાયશ્ચિત્ત ૧૪ પૂર્વી અને પ્રથમસ ઘયણી સાધુઓના કાળ સુધી જ હતું. ત્યાર પછી તે બે ય વિચ્છેદ પામ્યા છે. મૂલ પ્રાયશ્ચિત્ત સુધીના આઠ પ્રાયશ્ચિત્ત શાસનપતિના કાળના છેલ્લા આચાય દુષ્યસહસૂરિજીના કાળ સુધી રહેશે. * યતિધનું આઠમું વિશિષ્ટ કર્તવ્ય : ઉપસર્ગો સહવા (ઉપસગ તિતિક્ષા) સમીપમાં (૩૧) આવીને જે થાય (દૂરી ન થાય) તેને ઉપસગ કહેવાય ચેગશાસ્ત્રના ૩ જા પ્રકાશમાં (૧૫૩મી ગાથાની ટીકામાં) આ અંગે જે કહ્યુ છે તે જ અહી વિચારીએ. દેવથી-મનુષ્યથી-તિય “ચર્થી અને પેાતાનાર્થી એમ ૪ પ્રકારના ઉપસર્ગોં છે. હાસ્યર્થી-દ્વેષથી રાષી અને એ ત્રણેયના મિશ્રણથી એમ. દેવી ઉપસગ ૪ પ્રકારે થાય છે. હાસ્યથી-દ્વેષી–રાષર્થી-દુરાચારીની સાખતથી મનુષ્યકૃત ઉપ.. રક્ષણ માટે” ૪ પ્રકારે છે. ભયથી–ક્રાધી—આહાર મેળવવા અને બચ્ચાના તિયંચ તરફથી ૪ પ્રકારે ઉપસર્ગ થાય. ૩. અને સ્વયં અથડાવુ, થ ભવુ, વળગી પડવું તથા પડતુ મૂકવુ એ ૪ પ્રકારે સ્વયં ઉપસર્ગ થાય. અથવા વાત-પિત્ત-કક અને ત્રિદ્વેષ (સન્નિપાત)ર્થી સ્વકૃત ઉપ. ના ૪ પ્રકાર થાય. આ ૧૬૫ પ્રકારના ઉપસગ ને સમતાથી સહવા એ સાપેક્ષ ત્તિધમ છે. * સાપેક્ષ યતિષનું નવમું વિશિષ્ટ કર્તવ્ય : પરિષહેજય : માક્ષમાગ માં સ્થિર થવા માટે, કનિર્જરા માટે જે પુનઃ પુનઃ સહવામાં આવે તે પરિષદ્ધ કહેવાય. Page #347 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન આવા પરિષહના ૨૨ પ્રકાર છે. તેને જય (એટલે પરાભવ) કરવા તે સાપેક્ષ યતિધમ છે. - ૨૨. પરિષહે : અહીં. સંક્ષેપમાં ૨૨ પરિષહનું સ્વરૂપ જોઈ લઈએ. ૩૨૪ ૧. ક્ષુધા-ભૂખી પીડાવા છતાં સાધુ એષણા સમિતિમાં રાષ ન સેવે કિન્તુ દીન બન્યા વિના અપ્રમતપણે નિર્દોષ આહારાદિ માટે ફ. ૨. તૃષાપવિહારાદિમાં તૃષાત થવા છતાં અદીન ખની રહે. ચિત ઠંડા પાણીની ઇચ્છા ન કરે. ૩. શીત--ઠંડીર્થી પરાભવ પામવા છતાં વૃક્ષની છાલ વગેરેની કે વસ્ત્રોના અભાવમાં અલ્પ વસ્રની ઇચ્છા ન કરે. મળે તેા તેવા “અકલ્પ્યને સ્વીકાર ન કરે અને અગ્નિ સહાય પણ ન લે. ૪. ઉષ્ણુ-ગરમીી પીડાવા છતાં સુનિ તેની નિલંદા ન કરે કે પ'ખા, છાંયડા, પાણી છાંટવા વગેરેની ઇચ્છા પણ ન કરે. ૫. ડાંસ–મચ્છર-જન્તુ કરડવા છતાં તેની ઉપર દ્વેષાદિ ન કરે, ઉડાર્ટ પણ નહિ, પીડા સહે. ૬. નગ્નતા–જીમ -તુચ્છ વસ્ત્ર પહેરવા છતાં, ‘મારે વજ્ર નથી, ખરાબ છે' 'સારુ છે' ઇત્યાદિ રાગ-રાષ ન કરે. કુવિકલ્પ ન કરે. ૭. અતિ-ધમ થી અનુભવાતા આરામમાં આનંદ માનતા સુનિ ચાલવામાં, ઊભા રહેવામાં કે બેસી રહેવામાં કદાપિ ખેદ (અતિ) ન કરે કિન્તુ સ્વસ્થ રહે. ૮. સ્ત્રી–સ્રીના વિચારમાત્રી ધનાશને સમજતા મુનિ તેના "ભાગના વિચાર પણ ન કરે. ૯. વિહાર–કયાંય સ્થિર ન રહેલાં અભિગ્રહા કરીને મુનિ ફરતા રહે. ૧૦. આસન–સ્રી-પશુ-પંડકરૂપ ભાવ કાંટાથી રહિત, સ્મશાનાદિને "આસન માનીને નિભ યતાપૂર્વક શરીર મમત્વ રહિત તે મુનિ ત્યાં રહે, સઘળું સહું. Page #348 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૧૧. શય્યા (ઉપાશ્રય)–સારા-નરસા ઉપાશ્રયના સુખદુખને સહતે તેમાં સમ રહે. ૧૨. આક્રોશ-કોઈ આક્રોશ કરે તે તેની સામે ન થાય, તેનેય ઉપકાર માને. ૧૩. વધ–કઈ તાડન-તર્જન કરે તે ય સમતાથી સહે, તેની કરુણા જ ચિન્તવે. ૧૪. યાચના-યાચનામાં દુખ ન ધરે, પુનઃ ગૃહસ્થ બનવાની ઈચ્છા ન કરે. ૧૫. અલાભ-લાભાન્તરાય કર્મોદયથી વસ્ત્રાદિ ન મળે તે પણ ખેદ ન કરે કર્મક્ષપ. થી મળે તે હર્ષ પણ ન ધરે. સમતા જ ધારણ કરે. ૧૬. રોગ-ગે જાગતાં ખિન્ન ન થાય; ઔષધની ઈચ્છા પણ ન કરે. દેહને આત્માથી મિન માનીને દીનતા વિના સહે. કદાચ ઔષધ કરે તે ય સંયમના જ ધ્યેયથી કરે. ૧૭. તૃણસ્પર્શ–વસ્ત્રોના અભાવે કે વસ્ત્રોની ઓછાશ વગેરે કારણે તૃણાદિ પાથરીને સૂવે, તેના કર્કશ સ્પર્શને સહે, કમળ સ્પર્શની ઈચ્છા ન કરે. ૧૮. મલ-પરસેવા વગેરે રૂ૫ શરીર મેલથી ઉદ્વિગ્ન ન થાય, નાનને ઈચ્છે નહિ, મેલ ઉતારે નહિ, કિન્તુ શરીરની અશુચિતાનું ધ્યાન ધરતે તે બધું સમભાવે સહી લે. ૧૯. સત્કાર-કઈ મારે સત્કાર વગેરે કરે તેમ ન ઈચછે. કોઈ સત્કાર ન કરે તે દીન ન થાય, સત્કાર કરે તે હર્ષ પણ ન પામે. ૨૦. પ્રજ્ઞા-બુદ્ધિમાન મુનિ બુદ્ધિના ઉત્કર્ષથી અહંકાર ન કરે કિન્તુ તે ઘણે અજ્ઞાન છે એમ સમજીને અલ્પજ્ઞાની પ્રત્યે વાત્સલ્ય કરે. Page #349 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ચૌદ ગુણસ્થાન ૨૧. આજ્ઞાન-ન ભણી શકનાર મુનિ અને છઘભાવના અનંત અજ્ઞાનના અભાવવાળે જ્ઞાની મુનિએ ય ખેદ ન પામે. જ્ઞાનની પ્રાપ્તિ ક્રમશઃ થાય છે એમ સમજી જ્ઞાનાર્જવમાં ઉદ્યમી બને. ૨૨. સમ્યકત્વ-સમ્યકૃત્વવાન મુનિ, સમ્યક્ત્વ ડગાવવાના કેઈ પણુ યત્નથી ચલાયમાન ન થાય. આ પરિષહ જ્ઞાનય, વેદનીય, મેહનીય અને અન્તરાયકર્મના ઉદયવાળાને સંભવિત છે. વેદનીયના ઉદયથી–સુધા-તૃષા-શીત-ઉષ્ણુ. ડાંસા-ચર્યા–વસતિ. વધ-રેગ-તૃણસ્પર્શમેલ = ૧૧. જ્ઞાના વ. ના ઉદયથ-પ્રજ્ઞા અને અજ્ઞાનપરિ = ૨ અંતરાય , અલાભ પરિષહ = ૧ આ ૧૪ ઉપસર્ગ છદ્મસ્થાને જ હોય છે. આમાંના ક્ષુધા-પિપાસા, શીત-ઉષ્ણ, દેશ-વિહાર-વધ-મેલ- . શયા, રોગ તથા તૃણસ્પર્શ એ ૧૧ વેદનીય કર્મના ઉદયથી થતા હેવાથી છસ્થ ઉપરાન્ત કેવળીને (જિનને) પણ હોય છે. ગુણસ્થાનની દષ્ટિએ ઃ ૯ મા ગુ.સ્થાન સુધી ૨૨ પરિષહો. ૧ભામાં ૧૪ ૧૧, ૧૨ મે, ૧૪ અને કેવલિને ૧૧ પરિષહ હોય છે. ૧૦ મે ગુણસ્થાને અલક, અરતિ, સ્ત્ર, નિષદ્યા, આક્રોશ, યાચના, સત્કાર અને (દર્શનમોહ. ચારિ. મેહજન્ય) ૮ સિવાયના ૧૪ હોય. ૧૧ મે ૧૨ મે પણ એ જ ૧૪ હોય. ૧૩ મે ૧૪ મે વેદનીય કર્મોદયજન્ય ૧૧ હોય. Page #350 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૨૩૭ એક કાળે ઉકૃષ્ટથી એક જીવને ર૦ પરિષહ (શીત-ઉષ્ણ બેમાંથી એક કાળે ગમે તે એક જ હોઈ શકે. વિહાર-વસતિ એ બેમાંથી પણ એક કાળે ગમે તે એક જ હોઈ શકે માટે) હેય. યતિધર્મના આ ૯ વિશિષ્ટ કર્તવ્યનું ભાવપૂર્વક નિર્મળ મનથી પાલન કરનારને પ્રાપ્ત થએલા ચારિત્રના અધ્યવસાયનું રક્ષણ થાય છે, અપ્રાપ્તની પ્રાપ્તિ થાય છે. માટે તેનું યથાવિધ પાલન કરવું જ જોઈએ. જે વ્રતે સ્વીકારવા માત્રથી જ પરિણામ પ્રાપ્તિ-રક્ષા–વૃદ્ધિ થતાં હોય તે દ્રવ્યસંયમી અભવ્યને પણ તેમ થવું જોઈતું હતું. માત્ર સામાયિક ચારિત્રથી પણ મુક્તિ થઈ શકે કિન્તુ તે રાજમાર્ગ નથી. રાજમાર્ગ તે મહાવતે સ્વીકારવા રૂપ છે પસ્થાપના નામના બીજે પ્રકારના ચારિત્રને સ્વીકારીને ગુજ્ઞાપાલનપૂર્વક ગુ. સ્થાની વૃદ્ધિ કરવી તે જ છે. તે માટે જ ગચ્છવાસાદિ ૯ વિશિષ્ટ કર્તવ્યનું પાલન કરવાનું છે. પ્ર. તમે ચારિત્રધર્મને આટલું બધું મહત્ત્વ કેમ આપે છે ? શાસ્ત્રમાં તે કહ્યું છે કે ચારિત્ર વિના પણ મુક્તિ થાય છે. સમ્યગ્દર્શન વિના કદી મુક્તિ થતી નથી. ઉ. ત્યાં ચારિત્રથી દ્રવ્યચારિત્ર લેવાનું છે. અર્થાત્ દ્રવ્યચારિત્ર વિના પણ ભરતાદિને જેમ મુક્તિ થઈ શકે છે પરંતુ સમ્યગ્દર્શન વિના તે કોઈની ય મુક્તિ થતી નથી. પરંતુ અહીં પણ એમ ન સમજવું કે દ્રવ્ય ચારિત્ર અંકિ ચિત્કાર છે કેમ કે ભરતાદિને પણ જે ભાવચારિત્ર પ્રાપ્ત થયેલું તેને લાવી આપનાર તે પૂર્વજન્મનું દ્રવ્યચારિત્ર જ હતુ. વળી આવું પણ કદાચિત્ બને છે માટે રાજમાર્ગો તે દ્રવ્ય ચારિત્ર આવશ્યક જ સમજવું. ઉપરોક્ત વચન નિશ્ચયનયની દષ્ટિનું છે. * સાપેક્ષ યતિધર્મનું ૧૦ મું (અંતિમ) વિશિષ્ટ કર્તવ્ય : જ સંલેખના-વિધિપૂર્વક દેહ-કષાયે વગેરે જેનાથી ઘસાયક્ષીણ થાય તેવી વિશિષ્ટ કોટિની તપ ક્રિયાને સંલેખના કહેવાય છે. આ વિશિષ્ટ સંલેખના અંતકાળે કરવી તે સાપેક્ષ યતિધર્મ છે. ચૌ. ગુ. ૨૨ Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ ચૌદ ગુણસ્થાન - ગણિપદ વગેરેને વહન કર્યા પછી ગચ્છના રક્ષણ-પાલનની જવાબદારી પૂર્ણ થતાં સાધુએ કાં તે અભ્યઘતવિહાર (જિનક૯૫) સ્વીકાર જોઈએ. અથવા અભ્યઘત મરણ (બનશન) સ્વીકારવું જોઈએ. અભ્યદ્યત વિહારનું વર્ણન આગળ નિરપેક્ષ યતિધર્મમાં કરશું. અભ્યઘત મરણ પ્રાયઃ સંલેખનાપૂર્વક હોય છે. માટે અહીં પ્રથમ સંલેખનાનું સંક્ષિપ્ત સ્વરૂપ જોઈ એ (આ સલેખના ગૃહસ્થ પણ કરી શકે છે.) /ઉત્કૃષ્ટ–૧૨ વર્ષની * સલેખના-૩ પ્રકારની–મધ્યમ-૧૨ માસની જઘન્ય-૧૨ પખવાડિયાની. - (i) ઉત્કૃષ્ટ સંલેખન : ૧ લા ૪ વર્ષ ૧-૨-૩ વગેરે ઉપવાસથી કરે અને પંચેન્દ્રિય પોષાક નિર્દોષ આહારથી પારણું કરે. ૨ જા ૪ વર્ષ તે જ રીતે તપ કરે પરંતુ પારણે નીતિ કરે. પછીના ૨ વર્ષ એકાન્તર આયંબિલ કરે. (૧પ. આયં) પછીના ૬ માસ ૧ કે ૨ ઉપવાસ કરે. અઠ્ઠમ વગેરે ન કરે. પારણે ઉનેદારીપૂર્વક આયંબિલ કરે. ત્યાર પછીના ૬ માસ અઠ્ઠમ વગેરે ઉગ્ર તપ કરે અને વહેલું મરણ ન થાય તે માટે પારણે તૃપ્તિ થાય તેવી રીતે આયંબિલ કરે. ૧૨ મા છેલ્લા વર્ષે નિત્ય આયંબિલ કરે. આ ૧૨ મા વર્ષમાં પ્રતિદિન એકેક કેળિયે આહાર ઘટાડતાં ૧ કેળિયા સુધી પહોંચે. જેમ દીવામાં તેલ અને વાટને એકસાથે ક્ષય થાય તેમ અહીં શરીર અને આયુને એકસાથે ક્ષય થ જોઈએ. ૧૨ મા વર્ષના છેલ્લા ૪ માસમાં એકાન્તરે તેલને કાગળ ચિરકાળ સુધી મોંમાં ભરીને રાખી મૂકે. પછી શ્લેષ્મ-કુડીની ભસ્મમાં તે કાગળ ઘૂંકીને ઉષ્ણ પાણીથી મુખ સાફ કરે. જે આમ ન કરે તે વાયુથી માં સુકાઈ જતાં જડબાં બંધ થઈ જવા સંભવ છે કે છેલ્લે સમયે નમસ્કાર મિત્રનું ઉચ્ચારણ પણ થઈ શકે નહિ. Page #352 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન (ii) મધ્યમ સ‘લેખના-ઉત્કૃષ્ટની જેમ ૧૨ માસ સુધી કરવી. (iii) જઘન્ય સલેખના :- ઉત્કૃષ્ટની જેમ ૧૨ પખવાડિયા સુધી કરવી. આ રીતે શરીરને સલેખના કરવામાં ન આવે તે માંસ વગેરે ધાતુઓ એકસાથે ભૌગુ થતાં મરણુ કાલે આ ધ્યાન થાય માટે સલેખના કરવી જરૂરી છે. મ. આ સલેખના આપઘાત ન કહેવાય ? ૩૩૯ ઉ. આત્મહત્યાનું લક્ષણ એ છે કે મહમૂઢતાદિને લીધે કરાતી રાગાદિ દ્વેષોથી પૂગુ અને જિનાજ્ઞાવિરુદ્ધ એવી સ્ત્રની હત્યા તે આત્મહત્યા કહેવાય. તેને જ પંચવસ્તુમાં (૧૫૮૬) અતિપાત ક્રિયા કહી છે. પરન્તુ વધના એ લક્ષણ્ણા વિનૉની, નિયમા શુભ-ભાવને વધારનારી સ`લેખનારૂપ ક્રિયા તા વિહિત એવી શુદ્ધક્રિયા જ કહેવાય. જેમ ઓપરેશનની દુ:ખદાયક ક્રિયા ભાવિના હિતની દૃષ્ટિએ ઉપાય ગણાય છે. તેમ સલેખના પણ અનેક જન્મમરણાના ત્રાસથી સુક્ત થવા રૂપ ભાવિના હિતની દૃષ્ટિએ હાઇને ઉપાદેય જ છે. અસ્તુ. આ સલેખનાના પાંચ અતિચાર કહ્યા છે. ૧. આલોક સુખ વાંછા ૨. પરલોક સુખ વાંછા ૩. જીવવાની વાંછા ૪. મરવાની વાંછા ૧. નિયાણું. સલેખના ખાદ થતી પૂજા-ભક્તિ જોઇને જીવવાની ઈચ્છા રૂપ ૩ જે પૂજા-ભક્તિ ન જોઇ મરવાની ઇચ્છા રૂપ ૪ થી અતિચાર દુષ્કર તપી જન્માન્તરમાં ચકવર્ત્યાદિ પદની ઇચ્છારૂપ ૫ મે અતિચાર સમજવા. "" "" "" આ રીતે સલેખના સ્વીકાર્યાં માદ વિધિપૂર્વક અભ્યુત મરણના સ્વીકાર કરવા. આ મચ્છુના ત્રણ પ્રકાર છે. * મરણના ૩ પ્રકાર ૧. પાદપેાગમન ૨. ઈંગિની ૩. ભક્તપરિજ્ઞા Page #353 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ચૌદ ગુણસ્થાન (i) પાદપેગમન-પાઇપ એટલે વૃક્ષ. વૃક્ષની જેમ સર્વ આહાર અને સર્વ ચેષ્ટા ત્યાગીને નિશ્ચલ પડી રહેવું. આ અનશન ૧ લા. સંઘયણવાળાને જ હોઈ શકે છે. આ અનશનના બે પ્રકાર છે. ૧. વ્યાઘાતરહિત :- ઉપર કહ્યું તે પ્રમાણે. ૨. વ્યાઘાત સહિત - સખત વ્યાધિ વગેરેની પીડાથી, સિંહ-- દિના આક્રમણથી ઉત્પન્ન થએલી મહાવેદનાથી હવે આયુને ઉપક્રમ લાગશે (લાંબુ નહિ છવાય) એમ જાણી શકે તેવા ગીતાર્થને જ હોઈ શકે છે. બે ય પ્રકારના પાદપોયગમન અનશન ૧૪ પૂવીની સાથે વિચછેદ પામ્યા છે. (ii) ઈગિનીમરણ-સર્વ આહારના ત્યાગી અને પરિમિત ચેષ્ટાવાળાને આ અનશન હોય છે. આ અનશનની છાયાથી તાપમાં, તાપથી છાયામાં જવા-આવવાની છૂટ–પૂર્વક નિશ્ચિત કરેલા મર્યાદિત પ્રદેશોમાં ચેષ્ટા કરવા છતાં સમ્ય ધ્યાનમાં લીન બનીને પ્રાણેને તજે છે. તેઓ બીજા પાસે સેવા ન કરાવે કિન્તુ સ્વયં પડખું ફેરવે, લઘુ-વડીનીતિ કરે કે ન પણ કરે, દૌર્યબલી પ્રતિલેખનાદિ પણ કરે. (ii) ભક્તપરિઝા : ચારે ય પ્રકારના અથવા પાણી સિવાયના ૩ પ્રકારના આહારને સર્વથા ત્યાગ કરવાથી આ અનશન હોય છે. અહીં સ્વયં પરિકર્મ કરે અને બીજા પાસે પણ કરાવી શકે છે. આ અનશનવાળાને ઉત્કૃષ્ટથી ૪૮ નિર્ધામક (અંતકાળે આરાધના કરાવનાર) હોય છે. એટલા પ્રમાણમાં ન હોય તો છેવટે બે નિર્ધામક તે અવશ્ય જોઈએ. જેમાં એક અનશનીની પાસે રહે અને બીજે આહારપાણની ગવેષણ કરવા બહાર ફરે. સર્વ સાધ્વી, પ્રથમ સંઘયણુરહિત સર્વ સાધુ, સર્વદેશવિરતિધરે પણ આ અનશન કરી શકે છે. . Page #354 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ા , આ ૩ ચ અનશનેનું ફળ મક્ષ અથવા વૈમાનિક દેવકની પ્રાપ્તિ છે. * અનશનમાં અવશ્ય-વર્ય દુષ્ટ ભાવનાઓ : ૧. કાન્તપ કન્દર્ય = કામ, કામની મુખ્યતાવાળી મશ્કરી વગેરેમાં આસક્ત કન્દપંજાતિના દેવાની ભાવના. ૨. કેબિષિક : પાપકારી, અસ્પૃશ્ય દેવે કિલિબષ કહેવાય છે તેમની ભાવનાઓ. ૩. આભિગિક : નેકર તુલ્ય દેવેની જાતિ = આભિગિક, તેમની ભાવનાઓ. ૪. આસુરીઃ ભવનપતિદેવની એક જાતિ આસુરી નામની છે તેમની ભાવનાઓ ૫. સાંમેહ : સંમેહ પામતા દેવે “સંમોહા' કહેવાય છે. તેમની ‘ભાવનાઓ. વારંવાર તેવા સવભાવવાળું વર્તન કરવાનું અનશનીએ તે વિશેષત: તજી દેવું જોઈએ. ચારિત્રો પણ જો આવી ભાવના સેવે તે તે ભાવનાવાળી હલકી જાતિમાં ઉત્પન્ન થાય છે. પ્રત્યેક ભાવનાના પુનઃ ૫-૫ પ્રકાર છે તેનું વર્ણન પંચવસ્તુ યોગશાસ્ત્રાદિ ગ્રન્થથી જોઈ લેવું. અનશની કાળધર્મ પામે ત્યાર પછી તેના દેહને સુત્સર્ગ કરવા માટે મહાપરિષ્ઠાપનિકા વિધિ હોય છે. અહીં ગ્રન્થવિસ્તારભયથી તેનું સ્વરૂપ વર્ણન નહિ કરીએ. ધર્મસંગ્રહ આદિ ગ્રન્થથી જોઈ લેવું. આ સાપેક્ષ યતિધર્મના નિરતિચાર સેવનથી મુક્તિ ફળ પ્રાપ્ત થાય છે. જીવનમાં અતિચાર લાગી જાય તે સુસંભવિત છે પરંતુ પ્રાયશ્ચિત્તથી તેની શુદ્ધિ કરી લેવાથી વિશુદ્ધ બનતે તે યતિધર્મ Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ ચૌદ ગુણસ્થાન અવશ્ય મુક્તિપ્રદ બને છે. આ જ કારણે ૧૨ ય તપમાં સૌથી મહત્વની પ્રાયશ્ચિત્ત નામને તપ કહેવામાં આવ્યો છે. આ યતિધામ તીર્થની અવિચિછન્ન પ્રવૃત્તિનું કારણ બને છે, ઉપદેશાદિ પરાર્થી દ્વારા અનેકને ઉપકારક બને છે અને એ રીતે પરોપકારરૂપ પિતાના કર્તવ્યની પણ પૂર્ણાહુતિ થાય છે. આમ સવ–પરને ઉપકારક હોવાથી આ ધર્મ અવશ્યમેવ મુક્તિદાયક બને છે. હવે સંક્ષેપમાં નિરપેક્ષયતિધર્મનું સ્વરૂપ વિચારીને સાધુ ધર્મનું વિવેચન પૂર્ણ કરીશું. ]]] [ ] U]]]]]\ ]GLI] Page #356 -------------------------------------------------------------------------- ________________ નિરપેક્ષ યતિધર્મ [૨૧] ગચ્છવાસના (સાપેક્ષ યતિધર્મના) પૂર્ણ પાલનથી કૃતાર્થ થએલા અતિ સામર્થ્યવાન સાધુએ પ્રમાદને પરિહાર કરવા માટે નિરપેક્ષ યતિધર્મ સ્વીકારવું જોઈએ. આ યતિધર્મ ૧ લા ૩ સંઘયણવાળાને જ હેઈ શકે છે કેમ કે તેઓ જ અતિ સામર્થ્યવાળા હેય છે. નિરપેક્ષ યતિધર્મ ૩ પ્રકારે છે. ૧. જિનકલિક ૨. પરિહારવિશુદ્ધિક ૩. યથાલન્ટિક ૧. જિનકહિપક : જિનેશ્વરતુલ્ય આચારવાળા ઉગ્રતમ સાધના કરતા આત્માઓને આચાર તે જિનકલ્પિ કહેવાય. (૨) પરિહારવિશુદ્ધિક : પરિહાર એટલે વિશિષ્ટ જાતિને તપ; તેને આચારનાર સાધુ પરિહારિક કહેવાય. તેને “શુદ્ધ' વિશેષણ લગાડતાં શુદ્ધપરિહારિક-કે પરિહારવિશુદ્ધિક કહેવાય. (૩) યથાલન્દ : યથાલન્દ એટલે એ કલ્પને અનુરૂ૫ અમુક કાળ. તેટલે કાળ-કલ્પ પ્રમાણે આચરણ કરે તે સાધુ યથાલન્ટિક કહેવાય. (૧૨ પ્રતિમાઓનું પાલન કરવું તે પણ નિરપેક્ષ ગણવછેદક યતિધર્મ છે) આ નિયતિ. ધર્મના અધિકારી પ્રાયઃ આચાર્યાદિ પાંચ પદ-પુરુષે જ છે. (ગણુ-ગચ્છાધિપતિ–ઉપાધ્યાય-પ્રવર્તક-સ્થાવરગણાવી છેદક ) આ કપે સ્વીકારતા પૂર્વે સ્વ–પરોપકાર પિતાના સુકૃતને વિચારતા મહાત્મા પિતાનું આયુબળ જાણે અને જે અપાયુ હેય Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ ચૌદ ગુણસ્થાન તે ગમે તે એક અનશન (પાદપપગમનાદિ) સ્વીકારે. આયુ દીર્ધ હોય અને શક્તિ સારી હોય તે જિનકલ્પક વગેરેમાંથી એક નિરપેક્ષ યતિધર્મ સ્વીકારે અને જંઘાબળ ક્ષીણ થયું હોય તે સ્થિરવાસ સ્વીકારે. જે મહાત્મા જિનકલ્યાદિ સ્વીકારે તે રવચ્છને અમુક કાળ માટે એગ્ય આચાર્યની નિશ્રામાં મૂકે અને તેમની લાયકાત જુએ. જે ગ૭ભાર વહેવા માટે યોગ્ય જાણે તે પછી તે મહાત્મા પાંચ તુલના વડે પિતાના આત્માનું સામર્શ કેળવે. ૫ તુલના : ૧. તપથી: ગમે તેવા સંગમાં ૬ માસ સુધી આહાર વિના ચલાવી શકાય તેવા દેહને કેળવે. ર. સત્વધી : ભય અને નિદ્રા ઉપર વિજય મેળવે. ૩. સૂત્રભાવનાથી : સૂરને પિતાના નામની જેમ અતિપરિ ચિત કરે. તેના પાઠથી કાળમાન જાણું લે. ૪. એકસ્વભાવનાથી : સાવ એકાન્તમાં રહી શકાય તેવા યત્ન કરશે. શરીર ઉપરનું પણ મમત્વ તેડી નાંખે. પ. બળભાવનાથી : શરીર-મનનું બળ કેળવે. છેવટે ગમે તેવા પરિષહમાં આત્માને તે બાધ ન જ પહોંચવા દે. આ પાંચ ભાવનાથી ભાવિત થયેલા જિનકપ જેવા બનેલા એ મહાત્મા ગચ્છમાં રહીને જ ઉપાધિ અને આહારની પરિકર્મણ કરે. (ગ્યતા કેળવે) પછી સકળ સંઘને ભેગા કરી, સહુને ખમાવી, સ્વસ્થાને સ્થાપેલા આચાર્યને હિતશિક્ષા આપી શ્રી તીર્થકર દેવની હાજરી હેય તે તેમની પાસે અથવા શ્રી ગણધરની પાસે, અથવા ૧૪ પૂવ પાસે, તેમના પણ અભાવે ૧૦ પૂર્વે પાસે, છેવટે અશક વગેરે ઉત્તમ વૃક્ષ નીચે જિનકલ્પ સ્વીકારે. Page #358 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૩૪૫ પૂર્વોક્ત દશધા (ચક્રવાલ) સમાચારમાંથી એક મતે, આવશિયકી, નૈવિક, મિથ્થાકાર, ગૃહસ્થને પૂછવા રૂપ પૃચ્છા અને ગૃહસ્થની ઉપસમ્મદા એ પાંચ જ હેય, અન્ય મતે આવેશ્યિકી, નધિકો અને ગૃહસ્થ પસસ્પેદા એ ત્રણ જ હોય. (તેમના મતે સામાન્યતઃ ગૃહસ્થને પૃચ્છા સંભવિત નથી કેમ કે જિનકલ્પી આરામ–ઉદ્યાનમાં જ રહેતા હોય છે.) વિકલ્પ અને જિનકલ્પીના સાધના જીવનના વિવિધ પાસાંનું સ્વરૂપ જણાવતાં ૨૭-૨૭ દ્વારે કહ્યાં છે તેનું વર્ણન ગ્રન્થાતરથી જોઈ લેવું. ર. પરિહારવિશુદ્ધિ: (નિરપેક્ષ યતિધર્મ) આ ચારિત્રવાળા બે પ્રકારે હોય છે. ૧ નિર્વિશમાન : વિવક્ષિત તપ કરતા સાધુ. ૨. નિર્વિષ્ટકાયિક : વિવક્ષિત કલ્પના અનુસારે અમુક તપ પૂર્ણ કરી ચૂકેલા. આ ક૯૫વાળાઓને સમુદાય ૯ સાધુને હેય. તેમાં ૪ ત૫ કરનારા, ૪ તપસ્વીની વૈયાવચ્ચ કરનાર અને ૧ વાચનાચાર્ય બને. નવે ય કૃતના અતિશયવાળા હેવા છતાં આચાર એ છે કે માંથી ૧ વાચનાચાર્ય બનીને બધાને વાચના આપે. આ ક૫ ૧૮ માસને હેય છે. ૧ લા ૬ માસ સુધી જેમણે તપ કર્યો તેઓ બીજા ૬ માસ વૈયાવચ્ચ કરનારા બને અને જેમણે વૈયાવચ્ચ કરી હતી તેઓ હવે તપસ્વી બને. વાચનાચાર્ય જે હોય તે જ ચાલુ રહે. કુલ બાર માસ પૂર્ણ થતાં જે વાચનાચાર્ય હોય તે આ કલ્પને ૬ માસિક તપ કરે અને બાકીના આઠમાંથી એકને વાચનાચાર્ય સ્થાપે અને ૭ તપ કરનાર માછ વાચનાચાર્યની વૈયાવચ્ચ કરે. Page #359 -------------------------------------------------------------------------- ________________ ૦૪૬ ચૌદ ગુણસ્થાન અહીં તપ ૩ પ્રકારે છે: જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ. જથી માથી ઉથી ઉનાળામાં ૧ શીતકાળમાં વર્ષાકાળે ૩ ઉપવાસ w o કરવાના હોય છે. પારણે ત્રણે ય કાળે આયંબિલ કરવાનું હોય છે. ભિક્ષા-ગ્રહણ ૭ એષણા પૈકી છેલ્લી પાંચમાંથી કઈ બેને અભિગ્રહ કરી એકથી આહાર અને બીજાથી પાછું લે. આ તપ ક૯૫ કરનારા માટે સમજ. ૯ માંથી જે પાંચ તપ ન કરી રહ્યા હેય. તે વખતે તેમને બધાને નિત્ય આયંબિલ કરે. આ રીતે ૧૮ માસ પૂર્ણ થતાં પુનઃ તે કલ્પ સ્વીકારે અથવા. તે પાછા ગચ્છમાં ભળી જાય. આ ચારિત્રવાળા બે પ્રકારના હેય (૧) અમુક કાળ સુધી. આચારિત્ર પાળનારા (ઈરિક), (૨) વાવજજીવ સુધી ક૯૫ પાળનારા (યાવસ્કથિક) તેમાં કપ પૂર્ણ થતાં (૧૮ માસે) પુનઃ એ જ કલ્પ સ્વીકારે કે ગચ્છમાં આવે તેમને ઈત્વરિક કહેવાય અને ૧૮ માસને. કલ્પ પૂર્ણ થતાં જિનક૯૫ સ્વીકારે તે યાવસ્કથિક કહેવાય. આ કલ્પ તીર્થકર દેવની સમીપે અથવા જેમણે તીર્થકર દેવની સમીપ આ ક૫ સ્વીકાર્યો હોય તેમની સમીપે જ સ્વીકારાય. બીજાની. સમીપે નહિ. આ ક૯૫ની પ્રરૂપણું માટે ૨૦ દ્વાર કહ્યાં છે તે ધર્મસંગ્રહાદિ ગ્રન્થથી જોઈ લેવા. ૩ યથાલિન્દ્રક-(નિરપેક્ષ વતિધર્મ) લન્દ એટલે કાળ. જથી-પાણીમાં ભીંજાએ હાથ સુકાઈ જાય એટલે. છે. વાય. Page #360 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૩૪૭ ઉથ-પૂર્વ ક્રિોડ વર્ષ પ્રમાણ મ.થ-જ. અને ઉ.ની વચ્ચે બે કાળ. અહીં ઉત્કૃષ્ટ યથાલન્દ પાંચ અહેરાત્રિનું થાય છે. કેમ કે આ કહ૫માં તેને જ ઉપયોગ કરવાનું છે. એમાં એ કારણ છે કે શાસ્ત્રોક્ત ભિક્ષા વીથિ (કમ) થી ભિક્ષા લેવા માટે તે પાંચ રાત્રિ દિવસ સુધી જ રહે છે. માટે વિવક્ષિત યથાલન્દ કાળ પૂર્ણ થતાં તેઓ યથાલન્ટિક બને છે. આ કપ પાંચ પુરુષના સમુદાયવાળો હોય છે. કહ્યું છે કે, એક વીથિમાં ૫ અહોરાત્ર ભિક્ષાર્થે ફરતા હોવાથી ઉત્કૃષ્ટ યથાલન્દ ૫ દિવસને જ થાય અને ૫ પુરુષની જ થાય. યથાલન્દિકેની સર્વ મર્યાદા જિનકલ્પી તુલ્ય જાણવી. માત્ર સૂત્ર-ભિક્ષા અને માસક૫માં જ ભિન્નતા છે. યથાલબ્દિકો બે પ્રકારના હોય છે છ–પ્રતિબદ્ધ અને ગચ્છ-- અતિબદ્ધ. પ્રત્યેક જિન-સ્થવિર એમ બે બે પ્રકારે હોય છે. યથાલદ કહ૫ પછી જિનક૫ સ્વીકારે તે જિન અને ગચ્છને આશ્રય લે તે સ્થવિર જાણવા. જેને અર્થજ્ઞાન ટેશથી બાકી હોય તે, તેને પૂર્ણ કરવા ગચ્છને, આશ્રય લે, બીજા જિનકલ્પિક બને. અર્થગ્રહણ બાકી રહેલું હોય અને ક૯૫ સ્વીકારવા માટેનું શુભ મુહૂર્ત આવી જતું હોય અને બીજું શુભ મુહૂર્ત જલદી ન આવતું હોય તે સંપૂર્ણ સૂત્રાર્થ ગ્રહણ કર્યા વિના પણ તે કલ્પને સ્વીકાર કરે. અને પછી ગુરુ રહેતા હોય તે ક્ષેત્રની બહાર જઈને. રહે, ત્યાં રહીને જ ગુરુ અર્થજ્ઞાન આપે. આ અંગે વિસ્તર-વિધિ પ્રવચન વસ્તુ (૧૫૪૨)માંથી જેઈ લે. જે ક્ષેત્રમાં આ કલ્પવાળા રહે તે ક્ષેત્રની છ શેરીની કલ્પના કરીને એકેકી શેરીમાં પાંચ પાંચ દિવસ ભિક્ષા કરતા ૧ માસ પૂર્ણ કરે. જ્યાંથી ભિક્ષા લે તે - Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ ચૌદ ગુણસ્થાન શેરીમાં પાંચ દિવસ રહે. બહુ મોટું ગામ ન હોય તે નજીકના ૬ ગામમાં ૫-૫ દિવસ કરીને માસક૫ પૂર્ણ કરે. ગચ્છપ્રતિબદ્ધ યથાલન્ટિક હોય તેને પોતાના સ્થાનથી ૫ કેસ (એક જન) સુધી આચાર્યને અવગ્રહ ગણાય; અર્થાત્ ત્યાંથી મળતી વસ્તુ આચાર્યની ગણાય. જ્યારે ગચ્છ–અપ્રતિબદ્ધને તે જિનકલ્પીની જેમ ક્ષેત્રાવગ્રહ હોય જ નહિ. અહીં નિરપેક્ષ યતિધર્મનું સંક્ષિપ્ત વર્ણન પૂરું થાય છે. Page #362 -------------------------------------------------------------------------- ________________ मुख्य बा.२0-001