SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાન ૧૨૩ સમ્યક્ત્વના લાભને નાશ કરનારા હેવાથી તે ક્ષાને (કક્ષાના ઉદયને) આસાદન' કહેવામાં આવે છે. આ અનંતાનુ-કષાયના ઉદય સહિત (આસાદન સહિત = સ) જે વર્તે તે જીવ સાસાદન (સ + આસાદન) કહેવાય છે. અનંતાનું કષાયના આ (ઉ.થ.) ૬ આવલિકા જેટલા કાળમાં પણ જીવમાં સમ્યગ્દર્શન તે છે જ કેમ કે હજી અશુદ્ધ પૂજને ઉદય થયે નથી. એટલે આ જીવ સાસાદન-સમ્યગ્દષ્ટિ કહેવાય છે. આ જીવનું જે ગુણસ્થાન તે સાસ્વાદન સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન, કહેવાય છે. આ ગુણસ્થાનને સાસ્વાદન સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન પણ. કહેવામાં આવે છે. ખાધેલું ક્ષરનું વમન કરતાં જેમ તે ક્ષીરને કાંઈક આસ્વાદ આવે છે તેમ સમ્યકત્વભાવનું વમન કરતાં આ જીવને સમ્યકત્વભાવને આસ્વાદ રહે છે. માટે આસ્વાદ સહિત આ જીવ સાસ્વાદન સમ્યગ્દષ્ટિ પણ કહી શકાય. આ કાળમાં જીવને સમ્યક્ત્વ-ભાવ ઉપર અરુચિ ઉત્પન્ન થાય. છે છતાં તેને વમતાં તે આસ્વાદવાળે જરૂર હોય છે. આથી જ આ. જીવના તે વખતના જ્ઞાનાદિ ગુણના સ્વરૂપને સાસ્વાદન સમ્યગ્દષ્ટિ ગુણ સ્થાન કહેવાય છે. અંતરકરણને એટલે કાળ (જથી ૧ સમય ઉ.થી ૬ આવલિકા, = અસંખ્ય સમય) બાકી હોય તેટલે કાળ આ જીવ બીજા ગુણસ્થાને. રહે છે પછી તરત જ અશુદ્ધ પુંજને ઉદય થઈ જતાં તે જીવ અવશ્યમેવ મિથ્યાત્વભાવ પામીને ૧ લા ગુણસ્થાનકે ઊતરી જાય છે. આ ગુણસ્થાન ૧ હે ગુણસ્થાનેથી ઉપર ચડતાં કોઈને ય ન હોય. અને પડતામાં ઉપશમભાવથી જ પડતાં જીવેને હાય. બીજા કોઈ પણુ–ક્ષપ. ભાવના સમ્યક્ત્વાદિથી પડતા જીવને વગેરેને ન જ હોય.. ૩. મિશ્રદષ્ટિ (સમ્યગ્ર-મિથ્યા-દષ્ટિ) ગુણસ્થાનકઆપણે પૂર્વે જોઈ ગયા કે અંતરકરણમાં પ્રવેશ કરતે જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy