SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાન ૯ મું અને ૧૦ મું પ્રાયશ્ચિત્ત ૧૪ પૂર્વી અને પ્રથમસ ઘયણી સાધુઓના કાળ સુધી જ હતું. ત્યાર પછી તે બે ય વિચ્છેદ પામ્યા છે. મૂલ પ્રાયશ્ચિત્ત સુધીના આઠ પ્રાયશ્ચિત્ત શાસનપતિના કાળના છેલ્લા આચાય દુષ્યસહસૂરિજીના કાળ સુધી રહેશે. * યતિધનું આઠમું વિશિષ્ટ કર્તવ્ય : ઉપસર્ગો સહવા (ઉપસગ તિતિક્ષા) સમીપમાં (૩૧) આવીને જે થાય (દૂરી ન થાય) તેને ઉપસગ કહેવાય ચેગશાસ્ત્રના ૩ જા પ્રકાશમાં (૧૫૩મી ગાથાની ટીકામાં) આ અંગે જે કહ્યુ છે તે જ અહી વિચારીએ. દેવથી-મનુષ્યથી-તિય “ચર્થી અને પેાતાનાર્થી એમ ૪ પ્રકારના ઉપસર્ગોં છે. હાસ્યર્થી-દ્વેષથી રાષી અને એ ત્રણેયના મિશ્રણથી એમ. દેવી ઉપસગ ૪ પ્રકારે થાય છે. હાસ્યથી-દ્વેષી–રાષર્થી-દુરાચારીની સાખતથી મનુષ્યકૃત ઉપ.. રક્ષણ માટે” ૪ પ્રકારે છે. ભયથી–ક્રાધી—આહાર મેળવવા અને બચ્ચાના તિયંચ તરફથી ૪ પ્રકારે ઉપસર્ગ થાય. ૩. અને સ્વયં અથડાવુ, થ ભવુ, વળગી પડવું તથા પડતુ મૂકવુ એ ૪ પ્રકારે સ્વયં ઉપસર્ગ થાય. અથવા વાત-પિત્ત-કક અને ત્રિદ્વેષ (સન્નિપાત)ર્થી સ્વકૃત ઉપ. ના ૪ પ્રકાર થાય. આ ૧૬૫ પ્રકારના ઉપસગ ને સમતાથી સહવા એ સાપેક્ષ ત્તિધમ છે. * સાપેક્ષ યતિષનું નવમું વિશિષ્ટ કર્તવ્ય : પરિષહેજય : માક્ષમાગ માં સ્થિર થવા માટે, કનિર્જરા માટે જે પુનઃ પુનઃ સહવામાં આવે તે પરિષદ્ધ કહેવાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy