SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાન અને જેણે પૂર્વોક્ત પાંચ મૂલગુણુ (અણુત્રત) (ગુણુવ્રત અને શિક્ષાવ્રત)માંથી એકેયના સ્વીકાર અવિરત–સમ્યગ્દષ્ટિના ૮મા પ્રકારના શ્રાવક તરીકે આ ૮ પ્રકારના ૩ પ્રકાર આ રીતે પડે. ૧ લા ૬ ભગવાળા ૧૮૭ કે છ ઉત્તરગુણુ કર્યો નથી તેવા ઉલ્લેખ થાય છે. ૬ પ્રકારના શ્રાવકા મૂલગુણવ્રતધારી છે. માટે મૂલગુણશ્રાવક કહેવાય. છમા પ્રકારના શ્રાવકા ઉત્તરગુણુ રૂપ વ્રતધારી છે માટે ઉત્ત ગુણશ્રાવક કહેવાય. અને ૮ મા પ્રકારના અવિરત-સગ્નની જીવા ઉપરાક્ત વ્રતધારી છતાં ધમ દેશનાનું શ્રવણ કરે છે માટે તેમને દ્વરા નશ્રાવકકહેવાય. Jain Education International આ ૩ ભાવશ્રાવક જ કહેવાય. જેનામાં સમ્યકૃત્વ ની તેવા મદમિથ્યાત્વી જીવા કે જે જિનપૂજાદિ કરે છે તેમને દ્રવ્યશ્રાવક કહેવાય. આમ દ્રવ્ય—ભાવ ભેદથી શ્રાવકો એ પ્રકારે અથવા અભિગ્રહ સહિત, અભિગ્રહરહિત એમ બે પ્રકારે, મૂલ–ઉત્તરગુણ-દનશ્રાવક ભેદી ત્રણ પ્રકારે, અને ૬ ભંગ + ઉત્તરગુણ + અવિરત શ્રાવકા કહેવાય. હવે ૫ અણુવ્રત + ૩ ગુણુવ્રત + ૪ શિક્ષાવ્રત એમ ૧૨ નાનું (૧) સક્ષિપ્ત સ્વરૂપ અને દરેક વ્રતમાં સંભવિત (૨) પાંચ પાંચ અતિચારાનુ સ્વરૂપ (૩) વ્રતના પાલન, અપાલનથી થતુ હિતાહિત. (૪) વ્રત–ભાવના (૫) વ્રતકરણી જોઇએ. For Private & Personal Use Only = એમ ૮ પ્રકાર પણુ www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy