SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫. ચૌદ ગુણસ્થાન ૮. રાજા૫કારી : રાજ્યના ધન-પરિવાર આદિને દ્રોહ કરનાર એવાને દીક્ષા આપવાથી ૨ જા રેષાયમાન થઈને સાધુઓને દેશપાર કરે કે માર મરાવે. ૯ ઉન્મત્ત : યક્ષ-વ્યન્તરાદિના ઉપદ્રવાળે અથવા પ્રબળ મેહના ઉદયવાળે. ૧૦. દષ્ટિહીનઃ બાહ્યદષ્ટહીન દ્રવ્યઅંધ-આંતરદષ્ટિ સમ્યકત્વહીન થિવૃદ્ધી (સ્યાનધિ) નિદ્રાવાળે ભાવઅબ્ધ. ત્યાનધિ નિદ્રાવાળો દિવસે ચિંતવેલા, શત્રુઘાતાદિ કાને રાત્રે ઊંઘમાંને ઊંઘમાં જ કરી નાંખે છે. તે નિદ્રા ઉદયકાળમાં ૧ લા સંઘયણવાળાને વાસુદેવના બળથી અડધું બળ અને ૬ ઠ્ઠા સંઘયણવાળાને દ્વિગુણ-ત્રિગુણબળ પ્રાપ્ત થાય છે. આ જીવ નિયમા મિથ્યા , દષ્ટિ હોય છે. ૧૧. દાસ : દાસીપુત્ર અથવા ખરીદેલે ગુલામ આને દીક્ષા આપવાથી તેને માલિક ઉપદ્રવ કરે. ૧૨. દુષ્ટ : કષાયદુષ્ટ–ઉત્કટ કેપવાળે. વિષયદુષ્ટ–પરસ્ત્રરક્ત. ૧૩. મૂઢ: સ્નેહરાગાદિ કે અજ્ઞાનાદિને લીધે યથાર્થ વસ્તુ. સ્વરૂપ સમજવામાં મૂઢતાવાળે. દીક્ષાની મૂળ ગ્યતામાં જ્ઞાન-વિવેક છે. તેના અભાવવાળાને દીક્ષા , ન અપાય. ૧૪. દેવાદાર: લેણદારને તરફથી પરાભવની શક્યતા રહેવાને , લીધે દેણદારને દીક્ષા ન અપાય. ૧૫. જગત: જાતિ-કર્મ-શરીર વગેરેથી દુષિતને જુગિત.. કહેવાય. ચાડલ આદિ જાતિજુગિત, જેઓ અસ્પૃશ્ય મનાય છે. પૃશ્ય એવા પણ કસાઈ વગેરે કર્મ અંગિત, પાંગળા, બહેરા , વગેરે શરીરજુ ગિત કહેવાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy