SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાન હવે એ આત્મા કિટ્ટીકરણાદ્ધામાં પ્રવેશ કરે છે. આ કાળમાં તે લેાભની કિટ્ટી કરે છે. કિટ્ટી એટલે વ ણુાએની વચ્ચે મેટુ ગામડુ' (અંતર) પાડી ઢવું. અર્થાત્ પૂસ્પષ્ટક અને અપૂસ્પકમાંથી પ્રથમ-દ્વિતીયાદિ વણાએ ગ્રહણ કરીને તીવિશુદ્ધિના બળથી તેમને અનતગૃહીન. રસવાળી કરીને, તેવાઓના એક અધિક, એ અવિક, ત્ર અધિક ઇત્યાદિ સ્વરૂપ ક્રમશઃ ચડતા ચડતા રસાણુના ક્રમને તેડી નાંખીને વણા વણાની વચ્ચે મેાટુ' 'તર પાડી દેવું. ૧૩૯ દા. ત., એક વણામાં અસત્કલ્પનાએ ૧૦૦, ૧૦૧, ૧૦૨ ઇત્યાદ્રિ રસાયું છે તે તેમાંથી નિશુદ્ધિના ખળથી રસ ઘટાડીને ૧૦, ૧૫ કે ૨૫ રસાણુ રાખવા તેને કિટ્ટી કહેવાય છે. અપૂપકકાળે જે રસ હતે તેનાથી પણ અહીં અન’તગુણૌન ૨સ કરે છે. અને ચડતા ચડતા રસાણના ક્રમ તાડે છે. આમ, આ બે વસ્તુ અહીં અને છે આ કિટ્ટીકરણુકાળમાં પૂ-પૂર્વ-સ્પાની અન'તી કિટ્ટીએ થાય છે છતાં સત્તામાં કેટલાક પૂત્ર-પૂર્વ સ્પર્ધક પેતાના રૂપમાં પણ રહે છે. અર્થાત્ અધા પૂત્ર – પૂઅ સ્પાની કિટ્ટી થતી નથ.. કિટ્ટીકરણકાળના (૯ મા ગુ.સ્થાનના) ચરમ સમયે એકસાથે અપ્ર. પ્રત્યા, લેાભને ઉપશમાવી દે છે. તથા સંજવલન લેાભના અધ. વિચ્છેદ્ય અને માદર લેમના ઉન્નય વિચ્છેદ થાય છે. હવે માત્ર મ સજવ, લેાભને ઉદય વર્તે છે. તે વખતે આત્મા ૧૦મા સૂક્ષ્મસ પરય ગુણસ્થાને જાય છે. અહીં પ્રતિસમય પૂર્વે કરેલી ટ્ટિીમાંથી કેટલીક ટ્ટિીને ઉદય-ઉદીરણાર્થી ભાગવે છે અને કેટલીક ટ્ટિીને ઉપશમાવે છે, તથા સમયન્યન એ. આવલિકાના કાળમાં બધાએલા લેાભના દલિકાને તેટલા જ કાળે શાન્ત કરી દે છે. આમ કરતા કરતા તે આત્મા એક અન્તસુ.ના ગુ. સ્થાના ચરમ સમયે પહોંચે છે. ત્યારે સૂક્ષ્મ સજવ, લાભ સથા શાન્ત થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy