SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણુસ્થાન. કર્મોની સ્થિતિ અને રસને ખૂબ ઘટાડી નાંખે છે. ૯માં અનિવૃત્તિ ૩. સ્થાન સંખ્યાતા ભાગ જાય અને એક ભાગ શેષ રહે ત્યારે ચારિત્ર્ય માહુનીયની ૨૧ પ્ર. (૧૨ કષાય × ૯ નાકષાય)નું અંતકરણુ (તે ૨૧ પ્ર.ના દલિકાય વિનાની શુદ્ધભૂ મિ) કરવાનું કાર્ય આર ઢે છે. પછી ક્રમશઃ નપુ. વેદ, ઔવેદ, હાસ્યષક, પુરુષવેદ અપ્રત્યા. પ્રત્યે ક્રોધ, અપ્ર.પ્ર.માન, અપ્ર.પ્ર. માયા, સજવલન માયા, ઉપશમાવે છે, જે સમયે અપ્ર.પ્ર. માયા ઉપશમે તે જ સમયે સજવલન માયાના અંધ ઉદય. ઉદીરણાના વિચ્છેદ થાય છે. એટલે ત્યાર પછીના સમયથી ૯ મા ગુ.સ્થા. વતી જીવ માત્ર સ', લેાભને વૈદક થાય છે. અહીં થી લેાલના ઉદયને જેટલે કાળ છે તેના ૩ વિભાગ થાય છે. ૧. અશ્વક કરણાદ્દા ૨. કિટ્ટીકરણાદ્દા : ૩. કિટ્ટીવેદનાષ્ટ્રી જે કાળમાં સત્તામાં રહેલા રસસ્પ`કા ક્રમશઃ ચડતા ચડતા રસવાળા પરમાણુના ક્રમ તાડ્યા સિવાય અત્યન્ત ઓછા રસવાળા થાય અશ્વકણું કરણ કાળમાં કાળ) કહેવાય. આ = તે અશ્વકણું કરાદ્ધા (અઠ્ઠા વતા જીવ અપૂર્વ સ્પર્ધક કરે છે. પૂર્વે કદી પણુ જેવા અલ્પ રસવાળા સ્પષ્ટ થયા નથી તેવા અલ્પ રસવાળા સ્પર્ધા કા અહીં થવાથી આ જીવ અપૂસ્પક કરનારા કહેવાય છે. ૧૩૮ ૯મા ગુણુસ્થાનના સંખ્યાતા ભાગ ગયા પછી જે એક અશ ખી રહ્યો છે, તેમાં એકા થાય છે એક તે અપૂર્વ સ્પક કરવાનું અને ખીજું સજ્જ. લેાભની સૂક્ષ્મ કિટ્ટી કરવાનું આ બે કા પૂગ્ થતાં જ મુ ગુણસ્થાન પૂર્ણ થાય છે. અશ્વકણું કરાદ્ધના કાળના અંતમુ.માં સમયે સમયે પૂત્ર સ્પર્ધાકમાની વણાઓને અન તગુણુહીન રસવાળી કરીને તેના અપૂસ્પર્ધા ક કરે છે. અહી' એટલુ' સમજવુ કે સત્તામાં જે પૂક રહેલા છે તે બધા અપૂર્વ સ્પર્ધા કરૂપે પણ રહે છે. સંજવલન માયાના અંધાસ્ક્રિના વિચ્છેદ થયા પછી સમયન્યન એ. આવલિકાકાળમાં સંજવલન માયાને ઉપશાન્ત કરી છે. અહીં અશ્વકણુ - કરણાદ્ધા પૂર્ણ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy