SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ જ ચૌદ ગુણસ્થાન ૫. અસતીષણ : દુરાચારિણી સ્ત્રી, પુરુષ–લિંગવાળા, પિપટ, સુડા, કૂતરા વગેરે હિંસક જીવનું પિષણ કરવું તે અસતીપિષણ કર્માદાન અતિચાર કહેવાય છે. પ્ર. અન્ય વ્રતને પાંચ-પાંચ અતિચાર છે. અહીં ૨૦ અતિચાર કેમ? ઉ. અન્ય વ્રતમાં પણ અનેક અતિચારે છે, માત્ર પાંચ જ છે તેમ માનવું નહિ. “પાંચ અતિચાર” તે ઉપલક્ષણરૂપ સમજવા. ટૂંકમાં, દરેક વ્રતમાં વ્રતસાપેક્ષભાવથી અથવા અનાભોગાદિથી જે કાંઈ દેષ સેવાય, તે દોષ જેટલી સંખ્યામાં અતિચારે સમજવા. વ્રતપાલન–અપાલનથી હિતાહિત: આ અંગે વ્રતસ્વરૂપાદિના વિવેચનમાં કહેવાઈ ગયું છે, એટલે અહીં વિશેષની આવશ્યકતા જણાતી નથી. વ્રત–ભાવના : તે નિર્ચને મારા ભાવભીના નમસ્કાર! જેમણે આપાતરમ્ય કામભેગોની પરિણામ-કટુતાને જાણીને અને દુખપ્રતિકાર સ્વરૂપ સમજીને ત્રિવિધ ત્યાગી દીધા. વત-કરણ : અણુહારી પદ મેળવવાની ભાવના ભાવવી. રોજ ૧૪ નિયમ ધારવા, પર્વતિથિ આદિએ વિશેષ ધર્મ કર. ૨૨ અભક્ષ્ય, ૩૨ અનંતકાયને ત્યાગ કર. શાક, અનાજ, ફળાદિના ભક્ષ્યમાં પણ શકય સંકેચ કર. * ૮ મું, સ્થૂલ અનર્થદંડવિરમણ વ્રત : વતસ્વરૂપ : શરીરસેવા, કુટુંબ, ઘરબાર આદિને નિર્વાહ કરવાના પ્રોજન વિના–નિષ્કારણે જે કાંઈ પાપ કરવામાં આવે તે અધે અનર્થદંડ સમજ. ઈન્દ્રિય શિષ્ટમાન્ય કારણ કે સ્વજનાદિને કારણે કરાતું પાપ તે અર્થદંડ છે, શેષ અનર્થદંડ છે. આ અનર્થદંડ ૪ પ્રકારે કહ્યો છે. ૧. દુષ્ટધ્યાન ૨. પાપકર્મોપદેશ ૩. હિંસક-વસ્તુ અર્પણ ૪. પ્રમાદીચરણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy