SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાન (આજે ૩ થી વધુ ત્તિ ન લેવી) વગેરે અમુક સખ્યા વધુ ઘરો વગેરેમાં ન જવું. ૩૧૬ ૪. રસત્યાગ : અઘ, માંસ, માખણુ, મદિરા-આ ૪ અભક્ષ્ય મહાવિગઈઆા તથા દૂધ-દહીં-ઘી-તેલ-ગાળ—પકવાન્ન એ ૬ ભક્ષ્ય વિગઈઓના ત્યાગ તે રસત્યાગ. (૪ મહા વિ.ના યાવજીવ માટે ત્યાગ કરી દીધા હાય છે. અને હું વિગન સપૂર્ણ ત્યાગ ન અને તા છેવટે ૫-૪-૩-૨ યાવત્ ૧ વિગઈના પણ નિત્ય ત્યાગ રાખવા ોઇ એ.) ૫. કાયકલેશ : વિશિષ્ટ માસના, શરીર પ્રત્યેની કેટલીક "એદરકારી, કેશલેાચ, આતાપના વગેરેથી કાયાને કલેશ આપવા. ક્રાયકલેશમાં સ્વયં ઊભા કરેલા કલેશને અનુભવ થાય, જ્યારે પરિષામાં સ્ત્રય તથા ખીજાએ કરેલા કલેશના અનુભવ થાય છે. આ કાયકલેશ અને પરિષામાં ભેદ છે. ૬. સલીનતા : ઇન્દ્રિયાને--કાયાને અને યાગાને ગેાપવવાથી સૌનતા (ગેાપવવાપણું) પ્રાપ્ત થાય છે. આ ને બાહ્ય તપ કહેવાય છે. કેમ કે આમાં ખાદ્ય વસ્તુઓની અપેક્ષા રહે છે, બીજાઓને આ તપ પ્રત્યક્ષ થાય છે, ખાહ્ય શરીરને તપાવે છે અને અન્ય ધર્મો તથા ગૃહસ્થા પણ આ તપ કરે છે. અભયન્તર તપ : (૧) પ્રાયશ્ચિત્ત-મૂલેાત્તર ગુણમાં લાગેલે નાના પણ અતિચાર ચિત્તને મલિન કરે છે. તેની શુદ્ધિ માટે પ્રાય. શ્રિત કહ્યું છે. પ્રાય : અતિચારથી મલિન ચિત્તનું શેાધન કર તે પ્રાયશ્ચિત અથવા પ્રાય : સુનિલેાક (સાધુએ) અતિચારની વિશુદ્ધિ માટે ચિત્તન સ્મરણ કરે માટે પ્રાયશ્ચિત્ત. આના ૧૦ પ્રકાર છે. તે આગળ કહેવાશે. (૨) વિનય : જેનાથી આઠ પ્રકારનાં કર્યાં દૂર કરાય (વિઔયતે .....) તે વિનય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy