SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણુસ્થાન ૪. આ દૃષ્ટિના ગીને ધમના ઉપકરણેામાં (સાધનામાં) વિશેષ રાગભાવ વિદ્યાતભાવને પ્રાયઃ પામતા નથીં. અર્થાત્ ચિત્તના તેવા માલિન્યને થયા ઢંતા નથી. જેથી સાધન ખંધનરૂપ બની જાય. વળી આ આત્માને નિષિદ્ધ સાવદ્ય પ્રવૃત્તિને વધાત પણુ ઢાતા ની. આમ એ ય રીતે અવિઘાતભાવ પ્રાપ્ત છે જે તેના અભ્યુદય અને મુક્તિનુ' કારણ બની રહે છે. ૪૦ શ્રી ચેાગઢષ્ટિ સજ્ઝાયમાં કહ્યું છે, વિઘન ઇંડાં પ્રાયે નહિ જી, ધમ હેતુમાં કાય; અનાચાર પરિહારથીજી, સુયશ મહાય હાય રે...જીનજી.’ મલાષ્ટિ કાષ્ટકુ ષત્યાગ દર્શન દૃઢ-કાષ્ટ અગ્નિ–સમ યામાંગ Jain Education International આસન તૃષ્ણા અભાવે સત્ર સુખાસન અત્યા -પૂવ ક–સવ ગમન નૃત્ય ક્ષય-દોષ ત્યાગ ઉપકરણ વિષયે અવિઘ્ન ગુણુપ્રાપ્તિ (૪) દીપાદષ્ટિ : આ દૃષ્ટિવાળા ચેગી ૧. ધર્મને પ્રાણથી પણુ અધિક માને છે. ધમ માટે પ્રાણ છેડે પણ સકટ વખતે ય ધર્મને ન છેડે, કેમ કે આ ચેગી સારી રીતે જાણે છે કે મરેલાની પાછળ પણ જનારી જો કાઈ સારી વસ્તુ હાય તેા તે માત્ર ધર્મ-મિત્ર છે. માકીનુ અધું ય માહ્ય-તત્ત્વ તે શરીરની સાથે જ નાશ પામી જાય છે. ૨. આથી જ આ ચૈાગી તત્ત્વશ્રવણુ દ્વારા ધર્મોંમૂર્તિ ખની જાય છે. ૩. મિત્રાદૃષ્ટિની ચેગી અવસ્થામાં જે ચેાગખીજ વાવેલાં હતાં તેને તત્ત્વશ્રવણુ રૂપ મીઠા જલના સિંચનથી અહીં અંકુરા ફૂટે છે અને ઉત્તરાત્તર For Private & Personal Use Only શ્રુષા મેધપ્રવાહ સરવાણી, સમી– તકણ સુખી જેવી તીવ્ર યાગ ઉપાય કોશમ www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy