SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાન ૨૦૧૭ પ. પરિષ્ઠાપનાસમિતિઃ સ્થષ્ઠિલાદિને નિર્જીવ અને શુદ્ધ ભૂમિમાં ઉપગપૂર્વક ત્યજવારૂપ. આ પાંચ સમિતિ અને આગળ કહેવાતી ૩ ગુપ્તિ એ ૮ને ચારિત્રરૂપ શરીરને માતાની જેમ જન્મ આપનારી, પાલન કરનારી, શુદ્ધ કરનારી, સાધુતાની માતાસમી પ્રવચનમાતા કહી છે. (૩) ૧૨ ભાવના : ૧. અનિત્ય ભાવના : સઘળું નાશવંત છે. (જુઓ ચગશાસ્ત્ર ૪ થે પ્રકાશ લેક પ૭ થી ૬૦ ટકા સહ) ૨. અશરણભાવના: કઈ કઈનું શરણું બની શકે તેમ નથી. ૩, સંસારભાવના : નવનવા વેષ ધારણ કરતા જીવન -૮૪ લાખ યોનિમાં મહાદખિત થઈ ને ભટક્યા કરે છે. ૪. એકત્વભાવના: કઈ કેઈનું નથી. ૫. અન્યત્વભાવના : છવ શરીરથી, ઘન, સ્વજનાદિથી ભિન્ન છે. ૬. અશુચિસ્વભાવના : આ શરીર ગંદકી ભરેલું છે. ૭. આશ્રવભાવના : મૈગ્યાદિ વાસિત ચિત્તાદિ શુભ કર્મને આશ્રવ કરે છે. ક્રોધાદિ વાસિત ચિત્તાદિ શુભ કર્મને આશ્રવ કરે છે. ૮, સંવરભાવના : સર્વ આશ્રવનિરોધ તે સંવર. દ્રવ્યથી-કર્મીગ્રહણ અટકાવવું. ભાવ-કર્મથ્રહણમાં હેતુભૂત ક્રોધાદિ સાંસારિક ક્રિયાને ક્ષમાદિથી અટકાવવી. ૯ નિરાભાવના : કર્મનું આત્મા ઉપરથી અંશતઃ ખરવું તે દેશનિર્જરા સર્વતઃ ખરવું તે સર્વનિર્જરા. સકામનિર્જરા : મુનિઓને (અમારા કર્મને ક્ષય થાઓ એવી કામનાપૂર્વકના તપાદિથી થતી નિર્જરા.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy