SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાન બેય બાજુએ મિત્વના દલિકોને ફેંક્યા અને આ ફટકો તે દલિકે વિનાને સાફ કર્યો વસ્તુતઃ સંખ્યાતા ભાગ અપૂર્વકરણ શુદ્ધ અંત:કરણ ઉપશમ સત્વ, કાળ ૪૦ સમય અંતરકરણ કરવાની ક્રિયા સમય અનિવૃત્તિકરણ ૧૦૦ સમયનું સ, ત્વની પ્રાપ્તિ ગ્રથિભેદ એક અંતમું. = ૧૦૦ સમય આગાલક્રિયા અનિવૃત્તિકરણ પૂર્ણ થતાં જ જીવ મિ–મેહના ઉદય ભાવથી મુક્ત થઈ જાય છે અને સમ્યકત્વ ભાવની ખુશનુમા હવાને અનુભવે છે. હવે તેની અનંતકાળની મિત્રની અંધકારમય ગુંગળામણ દૂર થાય છે. એ દૂર થતાં જ અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લેજનાં કર્મોનાં તેફાન પણ ઉપશાન્ત થઈ જાય છે. હવે એક અંતર્મુહૂર્ત સુધીના કાળમાં ગુંગળામણની શક્યતા નથી. કેમ કે ઉપશમ સમ્યક્ત્વને કાળ પૂર્ણ થયે ક્ષયપશામિક સમ્યક્ત્વ પામનારને ગુંગળામણ ભેગવવાની નથી. આ અંતકરણમાં પ્રવેશતે જીવ ઉપશમ ભાવના સમ્યકત્વવાળો હોય છે. અહીં યદ્યપિ મિથ્યાત્વ મહ. કર્મનું એક પણ દલિક નથી તથાપિ જ્ઞાનાવ. આદિ કર્મોના દલિકે તે ઢગલાબંધ ઉદયમાં આવ્યા જ કરે છે. કેમ કે તે બધાયની સાફસૂફીનું કાર્ય જીવે કર્યું જ નથી. હવે ઉપશાંત ભાવમાં રહેલા જીવની વિશુદ્ધિ શું કરે છે? તે જોઈએ. અર્થાત્ અંતરકરણના કાળમાં પ્રવેશેલે ઉપશમ સમ્યફલ્વી જીવ શું કરે છે? તે તપાસીએ. તે આત્માને ઉપશાંત ભાવ ભાવિમાં ઉદયમાં આવનારાં કર્મોને એવા સખત અચકા-ઝાટકા (શ) મારે છે કે તે કર્મના તે છક્કા છૂટી જાય છે, તેમને રસ એકદમ તૂટી પડવા લાગે છે. જોઈએ. આશાંત ભાવમાં રાજીનું કાર્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy