SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાન ૨૫ ૧. સૂક્ષ્મ પદાર્થ ૨. ભવસ્થિતિ ૩. અધિકરણશમન ૪. આયુહાનિ ૫. અનુચિત ચેષ્ટા ૬. ક્ષણલાભદીપને ૭. ધર્મગુણે ૮, બાધકદેષ વિપક્ષ ૯. ધર્માચાર્ય ૧૦. ઉઘતવિહાર. ૧. સૂર્મપદાર્થ: કર્મ-કર્મના કારણે તથા કર્મવિપાક આત્માનું શુદ્ધાશુદ્ધ સ્વરૂપ, વડૂ-દ્રવ્ય વગેરે સૂમ પદાર્થોની વિચારણા. ૨. ભવસ્થિતિ: સંસારસ્વરૂપ ચિન્તન કરવું અને તેના દ્વારા સંસારની અસારતા વિચારવી. ૪. અધિકરણ : અધિકરણ એટલે કજિયે અથવા કૃષિકર્મ આદિ તથા પાપસાધને હું કયારે અટકાવીશ? એ વિચારવું. ૪. આયુષ્યહાનિ : “પ્રતિક્ષણ આયુ ક્ષીણ થઈ રહ્યું છે. “વીજળીના ઝબૂકા જેટલા સમયમાં એને અન્ત આવી જશે. હું કયાં સુધી પ્રમાદમાં પડે રહીશ?” ઈત્યાદિ વિચાર કર. પ. અનુચિત : જીવહિંસાદિ પાપકા કેવાં બિભત્સ છે? એના વિપાકે કેટલા દારૂણ છે? તેની વિચારણા કરવી. ૬. ક્ષણલાભદીપન : અલ્પ પળેનાં શુભાશુભ કાર્યો કેવાં શુભાશુભ કમ બાંધીને શુભાશુભ ફળ આપે છે તે વિચારવું જોઈએ, અથવા મક્ષસાધના માટે મળેલ આ ક્ષણ-લાભ સાર્થક કરવાને વિચાર કર. ૭. ધર્મગુણ : કૃતધર્મને ગુણ શમ અને ચારિત્ર્યધર્મને વિકરાદિ શમન દ્વારા અસાંગિક આત્મ-સુખાનુભવ ગુણ ચિંતવ. અથવા ક્ષમાદિ ધર્મના સ્વરૂપ તથા તેનાં કારણે વિચારવા ૮. બાધકોષ વિપક્ષ : જે જે કામરાગાદિ દોષથી જીવ પીડાતે હેય તેના પ્રતિપક્ષી વિચાર કરીને તે દેષને શાન્ત પાડવા ચન કરે. ૯. ધર્માચાર્ય : ગુરુની નિ:સ્વાર્થ પરોપકારિતા વિચારવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy