SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાન ૧૭૫ ઉ. વ્યવહારનયથી ભાવશ્રાવક રૂપે કેમ કે વ્યવહારનય તા શ્રાવકશબ્દની વ્યુત્પત્તિ જેનામાં ઘટે તેને ભાવશ્રાવક માને છે. ગુરુપદેશને સાંભળે તે શ્રાવક' એ વ્યુત્પત્તિએ ૪ થા ગુસ્થાનના સમ્યકત્વો પણ ગુરુપદેશ સાંભળે માટે ભાવ-શ્રાવક જ કહેવાય. જ્યારે નિશ્ચયનયર્થી તા સમ્યવાન નિત્ય ગુરુપઢ઼શશ્રવણુ કરનાર, અણુવ્રતી ૫ મા ગુ.સ્થાનના સ્વામી જ ભાવશ્રાવક કહેવાય. ભાવશ્રાવકના પણ ૩ ભેદ કહ્યા છે. ૧. દશનશ્રાવક ૨. ભાવશ્રાવક ૩. ઉત્તરગુણશ્રાવક. હવે આપણે ૫ મા ગુરુસ્થાનના સ્વામાં દેશવિરતિધ ધર ભાવ શ્રાવકનાં લક્ષણા જોઈએ. શાસ્ત્રકાર ભગવતાએ ભાશ્રાવકનાં ૨૩ લક્ષણા ખતાવ્યાં છે. જેમા ૬ ક્રિયાગત લક્ષણૢા છે અને ૧૭ ભાગવત લક્ષા છે. ભાવશ્રાવકની ક્રિયાને ઉદ્દેશ્તને કરાતાં લક્ષણા ક્રિયાગત લક્ષણ કહેવાય, જ્યારે તેના ભાવને ઉદ્દેશીને કરાતાં લક્ષણા ભાવગત લક્ષણૢા કહેવાય. : આ લક્ષણાનુ' વિવેચન ધ રત્ન પ્રકરણના આધારે આપણે એઇશુ ક્રિયાગત છે લક્ષણ : ૧. કૃતત્રતકર્માં, ૨. શીલવંત ૩. -ગુણુત, ૪. ઋજૂવ્યવહારી, ૫. ગુરુસુશ્રષક, ૬. પ્રવચનકુશલ. ૧. કૃતવ્રતકર્મા :— આ ક્રિયાગત ૧ લા લક્ષણુના ૪ પ્રકારો “ પડે છે. (૧) ધમ શ્રવણેાવત-પાતે જેના અગીકાર કર્યાં છે તે સભ્યકવત્રતાદિ ગુણ્ણાનુ” અને જે ત્રતાના અંગીકાર હવે કરવાના છે તે વ્રતાનું વર્ણન વિનય બહુમાન પૂર્ણાંક હ ંમેશ ગીતા ગુરુ પાસેથી સાંભળે. (૨) જાણકાર-વ્રતાદિના ભેદ, ભાંગા, અતિચારાદિના જાણુ, (૩) વ્રતગ્રાહક-તે વ્રતાદિને તૈવ-ગુરુ સાખે યાવજ્જુજીન્ન માટે “કે મર્યાદિત કાળ માટે ઉચ્ચરનારા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy