SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાન (૪) સગ અભિનિવેશી :- સકાય માં ગુરુ-વચન માન્ય કરનારી, અસત્ય સમજાતાં સત્યને સ્વીકારનારા. (૫) જિનવચન રુચિવાળા :- ધ શ્રવણુ વિના સમ્યક્ષ નિર્માળ ન થાય.' એવી માન્યતાપૂર્વક હમેશ ધમ શ્રવણુ કરનારા. ૪. ઋજુ શુદ્ધ વ્યવહારી; ભાવશ્રાવકનાં ક્રિયાગત ૪ લક્ષણના ૪ પ્રકાર છે. (૧) યથા ખેલનારા નિષ્કપટભાવે સ્પષ્ટ સત્યવક્તા. (૨) અવંચક ક્રિયાવાળા બીજાને ઠગવાના ઉદ્દેશથી કાઇ પણ કામ નહિ કરનારા. - - પડે છે. ૧૭૭ (૩) ભાનિ અપાયનિવેદ્યક અન્ય ચેાગ્ય જીવને સાંસારિક સુખભાગથી નીપજનારાં ક્રુતિ દુઃખાની સમજણ આપી તેમને તે સુખભાગના ત્યાગ કરવાના માગે વાળવાના યત્ન કરનારા. કાગ્રહ વિનાને ઝરુ ડી દઈને - Jain Education International (૪) નિષ્કપટ મૈત્રીવાળા – ચેાગ્ય છવા સાથે નિઃસ્વાથ ભાવે . શુદ્ધ મૈત્રી કરનારા. માયા-અસત્યાદિ સ્ત્ર-પરને અહિત કરનારા હાય છે માટે તેના ત્યાગવાળા આ ૪ ય પ્રકારને ભાવશ્રાવક સેવે છે. ૫. ગુરુસુશ્રૂષક : ગુરુસેવાકારી-આ લક્ષણુના પણ ચાર પ્રકાર (૧) સેવાકારી – ગુરુને જ્ઞાનાનાદિમાં વિઘ્ન ન થાય તેમ, તેમની ઈચ્છાનુસાર અનુકૂળતા જાળવીને સ્વયં સેવા કરનારા. (૨) સેવાકારક ગુરુના ઉપકાર આદિના વર્ણન દ્વારા અન્ય જીવામાં ગુરુ-ખહુમાન પેદા કરી તેમના દ્વારા ગુરુની સેવા કરાવનારા. (૩) ઔષધાક્રિપ્રાપ્યક સ્વયં અથવા અન્ય દ્વારા જરૂર પડે ત્યારે ગુરુને ઔષધાદિ આપનારો. ચૌ. ગુ. ૧૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy