SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ ચદિ ગુણસ્થાન ૫. ઇન્દ્રયજય : પાંચે ય ઇન્દ્રિયને કાબૂમાં રાખવી. ૬. ઉપડુતસ્થાનવજન : લડાઈ, રોગચાળે આદિ કારણે વર્ય બનતા સ્થાનને ત્યાગ કરી દેવો. ૭. ગૃહવ્યવસ્થા : સારા પડોશમાં, રાજમાર્ગે નહિ તેમ ખાંચાખૂંચામાં નહિ તેવા સ્થાને, અનેક બારણાવાળા ઘરમાં રહેવું. ૮. પાપભીરુતા ૯ ખ્યાત દેશાચારપાલન : શિષ્ટ-સંમત ઘણા કાળથી. રૂઢ થયેલા આચારનું પાલન ૧૦. અનપવારિત્વ : કોઈના પણ દોષી જાહેર ન કરવા, વિશેષતઃ રાજા વગેરે અધિકારી વર્ગના (દેષો જાહેર ન કરવા). ૧૧. અોચિત વ્યય : આવક પ્રમાણે ખર્ચ કરવો. ૧૨. ઉચિત વેષ : વૈભવાદિ અનુસાર ઉચિત વેષ પહેરવો.. ૧૩. માતા-પિતાની સેવા : ૧૪. સદાચારી પુરુષનો સંગ : ૧૫. કૃતજ્ઞતા ૧૬. અજીણે ભેજનત્યાગ ૧૭. કાલે ભુક્તિ : યેગ્ય કાળે ભૂખ લાગતાં ખાવું, ખાતાં પ્રકૃતિને અનુકૂળ (સામ્ય) માફક ખોરાક લેવો, લોલુપતા રાખવી નહિ. ૧૮ વૃત્તસ્થજ્ઞાનવૃદ્ધાએં : વ્રતધારી જ્ઞાની પુરુષોની સેવા–ભક્તિ કરવી. ૧૯. લોકાદિમાં નિન્ય કાર્યમાં અપ્રવૃત્તિ ર૦. ભતવ્યભરણું : માતા-પિતા, નેકરાદિ પિષ્યવર્ગનું ભરણપોષણ કરવું. ર૧. દીઘદૃષ્ટિ રર ધર્મશ્રવણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy