SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ચોદ ગુણસ્થાન ૭ બીજુ ગુણસ્થાન પણ પાંચ જ વાર પ્રાપ્ત કરે છે. અહીં ઉપશમભાવનું સમ્યક્ત્વ અનતી વાર પ્રાપ્ત થવા છતાં જાતિ તરીકે એકની જ વિવક્ષા કરીએ અને એ જ રીતે એ ઉપશમભાવના સમ્યફત્વથી પડતાં અનંતી વાર પ્રાપ્ત થતા બીજા ગુણસ્થાને પણ જાતિથી એક જ માનીએ તે (૪+ ૧) ભવચક્રમાં પાંચ વારની પ્રાપ્તિની હકીકત સંગત થઈ જાય છે. પહેલાં તે ઉપશમ–સમ્યફત્વ દરેક જીવને અવશ્યમેવ પ્રાપ્ત થાય જ. ત્યાર પછી જે ૧ લે શુદ્ધ પેજ ઊદયમાં આવે તે તે જીવ ક્ષપશમ સમ્યફત્વ પ્રાપ્ત કરે, અને જે બીજો પૂંજ ઉદયમાં આવે તે મિશ્ન-સમ્યક્ત્વ પ્રાપ્ત કરે, અને જે અનંતાનુબંધી કષાય ઉદયમાં આવ્યા હોય અને ૩ જો પૂંજ ઉદયમાં આવવાની તૈયારી કરી ને આવ્યો હોય તે વખતે સાસ્વાદન સમ્યકત્વ પ્રાપ્ત કરે અને ૩ જો પૂંજ ઉદયમાં આવે તે ૧ લું મિથ્યાત્વ ગુણસ્થાન પ્રાપ્ત થઈ જાય. વળી એ જ ગુંગળામણ એ જ અંધકારમાં અટવાઈ જવાનું છતાં પૂર્વની એ ગુંગળામણ અને અંધકાર કરતાં હવે તેમાં ઘણું જ ઓછાશ તે ખરી જ. (૧) હવે જે આત્માને ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કર્યા પછી જે ૧ લા શુદ્ધ પુજને કેટલેક અપંજ ઉદયમાં આવે તે ત્રીજા અશુદ્ધ પૂજ (મિથ્યાત્વ પૂજ)માંથી બીજામાં કેટલેક અર્ધશુદ્ધ જથ્થો ઠલવાય છે. એને જ કેમ કહેવાય છે. અને બીજા મિશ્ર પૂજમાંથી ૧ લામાં તે જ વખતે શુદ્ધ થઈને સંક્રમે છે. (૨) જે ઉપશમ સમ્યકત્વ પામ્યા પછી બીજે મિશ્ર પેજ ઉદયમાં આવી જાય તે-૧લા શુદ્ધપુંજમાંથી અડધા મેલા થઈને અને ત્રીજા માંથી અર્ધા ચેખા થઈને કર્મપ્રદેશે બીજામાં સંક્રમે છે. (૩) જે ઉ૫. સત્વ પામ્યા પછી ત્રીજા અશુદ્ધ પૂંજ ઉદયમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy