SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૪૬ ચૌદ ગુણસ્થાન અહીં તપ ૩ પ્રકારે છે: જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ. જથી માથી ઉથી ઉનાળામાં ૧ શીતકાળમાં વર્ષાકાળે ૩ ઉપવાસ w o કરવાના હોય છે. પારણે ત્રણે ય કાળે આયંબિલ કરવાનું હોય છે. ભિક્ષા-ગ્રહણ ૭ એષણા પૈકી છેલ્લી પાંચમાંથી કઈ બેને અભિગ્રહ કરી એકથી આહાર અને બીજાથી પાછું લે. આ તપ ક૯૫ કરનારા માટે સમજ. ૯ માંથી જે પાંચ તપ ન કરી રહ્યા હેય. તે વખતે તેમને બધાને નિત્ય આયંબિલ કરે. આ રીતે ૧૮ માસ પૂર્ણ થતાં પુનઃ તે કલ્પ સ્વીકારે અથવા. તે પાછા ગચ્છમાં ભળી જાય. આ ચારિત્રવાળા બે પ્રકારના હેય (૧) અમુક કાળ સુધી. આચારિત્ર પાળનારા (ઈરિક), (૨) વાવજજીવ સુધી ક૯૫ પાળનારા (યાવસ્કથિક) તેમાં કપ પૂર્ણ થતાં (૧૮ માસે) પુનઃ એ જ કલ્પ સ્વીકારે કે ગચ્છમાં આવે તેમને ઈત્વરિક કહેવાય અને ૧૮ માસને. કલ્પ પૂર્ણ થતાં જિનક૯૫ સ્વીકારે તે યાવસ્કથિક કહેવાય. આ કલ્પ તીર્થકર દેવની સમીપે અથવા જેમણે તીર્થકર દેવની સમીપ આ ક૫ સ્વીકાર્યો હોય તેમની સમીપે જ સ્વીકારાય. બીજાની. સમીપે નહિ. આ ક૯૫ની પ્રરૂપણું માટે ૨૦ દ્વાર કહ્યાં છે તે ધર્મસંગ્રહાદિ ગ્રન્થથી જોઈ લેવા. ૩ યથાલિન્દ્રક-(નિરપેક્ષ વતિધર્મ) લન્દ એટલે કાળ. જથી-પાણીમાં ભીંજાએ હાથ સુકાઈ જાય એટલે. છે. વાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy