SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ એસવુ. ચોદ ગુણસ્થાન ૧. અખ્ખાસઋણુ : શ્રુત ભણવા સિવાયના સમયે પશુ ગુરુ પાસે ૨. છ દાણુવત્તણુ : ઇચ્છા જોઇને વવુ. ૩. થડિક્કિ : આહારાદિ લાવી આપવા વગેરે પ્રવૃત્તિથી વિશેષ પ્રસન્ન કરવા. ૪. કારતનિમિત્તકારણ : ગુરુએ શ્રુતજ્ઞાન આપ્યું તેના મલે વાળવાના ઉદ્દેશથી તેમની સેવા-ભક્તિમાં વિશેષ ઉદ્યમ. ૫. દુ:ખાતા ગવેષણુ : ગ્લાનાવસ્થામાં ઔષધાદિ દ્વારા ભકિત કરવી. ૬. દેશકાલજ્ઞાન : દેશકાળને આશ્રીને તેમની વિશેષ જરૂરિયાત સમજીને તેની ભક્તિ કરવી. ૭. સર્વો'નુમતિ : સત્ર તેમને અનુકૂળ થવું. (૩) વૈયાવચ્ચ તપઃ ૧૦ પ્રકારની વૈયાવચ્ચ (ચરણસિત્તરીમાં કહેવાઈ ગયેલા છે.) (૪) સ્વાધ્યાય તપ : વાચનાદિ પાંચ પ્રકારના યથાક્ત કાળે સ્વાધ્યાય કરવા. (૫) ધ્યાન : ધર્મ અને શુકલધ્યાનમાં યથાયેાગ્ય પ્રશ્ન વું. (૬) ઉત્સગ : વધારાની ઉપધિ અને અશુદ્ધ આહારના ત્યાગરૂપ બાહ્ય-ઉત્સગ . અને કષાયાના તથા મૃત્યુકાલે શરીરના ત્યાગ કરવા તે અભ્યંતર ઉત્સર્ગ કહેવાય. આ છ પ્રકારના તપ અભ્યન્તર' કહેવાય છે કેમ કે તે લેકમાં તપ તરીકે પ્રતિદ્ધ નથી, વિધર્મીએ એને ભાવથી કરતા નથી, મેાક્ષપ્રાપ્તિમાં તે અન્તરંગ કાણુ છે, અન્યન્તર કર્મોને તપાવે છે. * વીર્યાચાર ત્રિધા : મન-વચન-કાયાથી પ્રાપ્ત સામર્થ્યને અનુસાર જ્ઞાનાદિ આચાર રૂપ ધર્માંકાર્યાં કરવાથી ૩ પ્રકારને વીર્યાચારનું પાલન થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy