SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાન ભૌતિક સુખની શુદ્ર લાલસાથી જ કરતા હોય. તદ્દન નિઃસ્પૃહભાવનું ઔચિત્ય–પાલન તેમનામાં ન હોય. ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજા ચરમાવવિંશિકામાં સહજ મળ અંગે જણાવે છે કે ફેરફુદડી ફરતે બાળક ફેરફુદડીની ક્રિયા કરતાં બધું વિપરીત પણે જુએ છે તેમ તે કિયાથી નિવૃત્ત થયા પછી પણ, એ કિયાથી ઉત્પન્ન થયેલી ભ્રમણશક્તિ રહે ત્યાં સુધી બધું વિપરીતપણે જ જુએ છે, તેમ સહજ મળને લીધે ઉત્પન્ન થયેલી શક્તિને લીધે હેયમાં ઉપયતાની અને ઉપાદેયમાં હેયતાની વિપરીત બુદ્ધિ જીવને થયા જ કરે છે. ચરમાવર્તમાં પ્રવેશ્યા પછી જ એ શક્તિ નષ્ટ થતાં એ વિપરીત બુદ્ધિ નષ્ટ થાય છે. જે પછી હિંસાદિ હેય છે. તેને હેય તરીકે અને જે અહિંસા ક્ષમાદિ ઉપાદેય છે તેને ઉપાય તરીકે જ તે માને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy