SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાન શ્રી ચેાગદષ્ટિ ગ્રન્થમાં મિત્રાદિ ચાર દષ્ટિની સ્પૂનાવાળા છેલ્લા યથાપ્રવૃત્તિકરણને અપૂર્ણાંકણુરૂપ કર્યુ છે. કેમ કે અપૂર્ણાંકરણની તદ્દન નિકટમાં હાવાથી અને હવે અપૂર્વકરણની પ્રાપ્તિમાં કાઈ જ વિક્ષેપ વિલંબ થવાના ન હેાવાર્થી એ છેલ્લા યથાપ્રવૃત્તકરણને અપુ જ (પૂર્વે આવુ યથાપ્રવૃત્તકરણ કયારે ય થયું ન હતુ) કહેવાય. આર્થી જ ચગદષ્ટિ સજ્ઝાયમાં પ્રસ્તુત ગ્રન્થકાર પરમર્ષિ જણાવે છે. કે આ છેલ્લા ચથાપ્રવૃત્તકરણમાં જ અનેક ગુણેાની પ્રાપ્તિ થાય છે. માટે મુખ્યત્વે તે આને ૧ તું ગુણસ્થાન કહેવુ જોઈએ. અર્થાત્ ગુણુ વિનાની નીચીઁ અવસ્થાને તે મુખ્યપણે જીણુસ્થાન’ કેમ કહેવાય ? મિત્રાદૃષ્ટિ કાષ્ટક પ્રાપ્તિમ ૩૬ દૃન | ચાર્મીંગ તૃણ અગ્નિ જેવુ મ યમ Jain Education International દોષ ગુણ્ યાગખીજ ત્યાગ પ્રાપ્તિ ગ્રહણ અખેદ દ્રેષ જિન શક્તિ ભાવમલ અલ્પતા ↓ સદ્ગુરુ સેવા સંતને ભવ ઉદ્વેગ ↓ દ્રવ્યઅભિગ્રહ શુભ પાલન નિમિત્ત પ્રણામાગ્નિ ↓ ખીજકથાનુ માન્યપણુ ઉપાદેય ભાવ અવ ચક પ્રાપ્તિ સિદ્ધાંતના | ચેગખીજ લખનાદિ આદિ For Private & Personal Use Only સમય છેલ્લા પુ. ૫૦ માં છેલ્લા કથા. . ૩. માં નિકટ હોય ત્યારે ગ્ર ચિભેદ ગુણ સ્થાનક મુખ્ય પહેલુ ગુણ સ્થાનક (ખરેખર યથા ગુણુ ઠાણુ www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy