SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ ચૌદ ગુણસ્થાન વિશિષ્ટ અય્યવસાય વિનાના જીવ ઉપ. સ. અને કાઈ તેવા પામીને પછી નિયમિત મિથ્યાત્રી જ બને છે. વળી પહેલી જ વાર સમ્યક્ત્વ પામતા જીવ પણ ઉપશમ—— સમ્યક્ત્વ ભાવમાં જ રહીને ફ્રેશિવરતિ-સવિરતિ ધર્મ પામી શકે છે. (જો સારવાદન ભાવ પામવાના ન હેાય તે) એવુ... શતક બૃહન્ચૂર્ણિમાં કહ્યુ છે. • સમ્યકત્વર્થી પડેલા જીવ જ્યારે ફરી સમ્યકત્વ પામે છે ત્યારે પણ તે અપુ કરી ત્રણ પુજ કરે છે અને અનિવૃત્તિકરણી સભ્યકત્વના પુંજને ઉદયમાં લઇને ક્ષાપશમિક સમ્યકત્વ પામે છે. અર્થાત્ હવે તે અંતકરણની ક્રિયાદિ કરતા નથ્ય. . પ્ર. ૧ લી જ વાર સમ્યકત્વ પામતાં તેણે અપુત્ર કરણ કર્યું છે, હવે ફરી સમ્યકત્વ પામતાં અપુકરણ કેમ કહે! છે? કેમ કે હવે તે તે પુર્વે થઈ ચુકયુ છે ? ૩. પુર્વે જે અપુત્ર કરણ કર્યુ હતુ તેથી પણ વિશિષ્ટ આ અપૂર્વકરણ હાવાથી તેને પણ અપૂવ કરણુ જ કહેવાય. સૈદ્ધાન્તિક મત એ પ્રમાણે છે કે “સમ્યકત્વની પ્રાપ્તિની જેમ શિવરિત કે સવરતિની પ્રાપ્તિ વખતે પણ જીવને યથાપ્રવૃત્તિ અને અપૂર્વ...એ એ કારણેા ત થાય છે પરંતુ અપૂર્ણાંકરણના કાળ સમાપ્ત થતાં અનન્તર સમયે જ દેશ કે સવિરતિ પ્રાપ્તિ થતા ઢાવાથી અનિવૃત્તિકરણ થતું નથી. વળી દેશ—સવિતી પ્રાપ્તિ થયા પછી પણ એક અન્તમુ. સુધી તે જીવ અવશ્ય વધતા પરિણામાળે જ ડાય છે અને તે અન્તમુ. પસાર થઈ ગયા ખાદ તે દેશ. સર્વ વિરત જીવ વિશુદ્ધ પરિણામી તે સકલિષ્ટ પરિણામી બને છે. કામ ગ્રન્થિકે આ વિષયમાં કહે છે કે, “જીવ ઉપયેાગ વિના જ કંચિત્ સ‘કિલષ્ઠ પરિણામી બનીને ફ્રેશ કે સવિરતિી પતિત થયે હાય છે તે જીવ યથાપ્રવૃત્તિ કે અપુષ્કરણ કર્યાં વિના જ ફરીથી દેશ. સ. વિરતિ પામી શકે છે. જે જીવ ઉપયાગપુક પતિત થઈને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy