SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાન એ નથી કે ધર્મોની વાસ્તવધમ માં જેના ઉપપદ તરીકે ન જોઈએ અર્થાત્ ધ સાધક વિશેષ હાય તે કશે। છે. હવે ગ્રામ્યધર્મ એ વાસ્તવધ દાનધમ વગેરે વાસ્તવધમ નાં સાધક અ ંગેા છે માટે કહ્યું કે ઉપપદ રહિત ધ શબ્દના વાચ્ય અથની રૂચિ” તેના અથ પહેલાં કાઈ ઉપપદ જોઈએ જ નહિ, પરંતુ સમાવેશ ન થાય તેવુ ધ બાધક વિશેષણ વાસ્તવધમ માં વાંધા નથી. એવું રૂપ ની. જ્યારે ૫ સમાવેશ થાય તેવું અમારુ કહેવુ ચારિત્ર્યધમ – અહીં રહેલા • ધર્મના ઉપપદના કશે! ખાધ નથી. પ્ર. આ રીતે સમ્યક્ત્વના દેશ પ્રકાર પાડવામાં તમારા હેતુ શે છે ? Jain Education International ઉ. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે અલ્પબુદ્ધિવાળા જીવાને આધની સરળતા માટે આ રીતે ભે પાડવામાં આવ્યા છે. કાંક કાઈ એક ભેદ ખીજામાં સમાઈ પણ જાય તે પણ તે દ્વેષરૂપ સમજવા નહિ. યપિ અમે તા દરેકની ભિન્ન ભિન્ન (સ્વતન્ત્ર) વ્યાખ્યા કરી છે. તથાપિ એમ ન સમજવું' કે, સમ્યક્ત્વ આ દેશ પ્રકારમાં જ આવી જાય છે. એના આછા-વત્તા પ્રકારે થઈ શકતા જ નથી.” કેમ કે જીવની રૂચિના વિષયે અનેક પડી શકે છે માટે અનેક પ્રકારની તે રૂચિરૂપ સમ્યક્ત્વ કહી શકાય. માક્ષના અસખ્ય ચેાગે છે, માટે રૂચિ પણ અસંખ્ય અને એટલે તે બધી ચિરૂપ સમ્યક્ત્વ પણ અસખ્ય પ્રકારના અને. For Private & Personal Use Only આ દસે ય પ્રકારના સમ્યક્ત્વ રૂચિરૂપ છે એટલે કે પ્રીતિરૂપ છે માટે રાગાત્મક છે એથી વીતરાગ-સમ્યક્ત્વના આમાંના એકે યમાં સમાવેશ થઇ શકે નહિ. ટૂંકમાં, આ લક્ષણુ સરાગ–સમ્યક્ત્વનું જ માટે વીતરાગ સમ્યક્ત્વમાં તે ન ઘટે તે તેથી લક્ષણમાં કાઈ ઢોષ આપી શકાય નહિ. વળી આ અહિર`ગ લક્ષણુ છે. લક્ષણુ એટલે ચિહ્ન-વસ્તુને ઓળખાવનાર પ્રતીક. www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy