SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ શુક્યાના ૩૨૫ વચ્ચે વિહાર કરી જવાય કે કારણે ૬ માસ સુધી (આગળ-પાછળ ૧–૧ માસ વધુ) રહી શકાય. કારણે માસકલ્પાદિ વિહાર થઈ ન શકે ત્યારે પણ એક શહેરના અન્ય ઉપાશ્રયે જવું, છેવટે તે જ ઉપાશ્રયને ખૂણે પણ બદલ. કહ્યું છે કે (ઉપદેશમાળા-૩૯૧) સુવિહિત સંયમી સાધુ કારણે એક જ સ્થળે સે વર્ષ સુધી રહે તે પણ આરાધક છે. વિહાર કરવાની આજ્ઞા શાસ્ત્રકારે ગીતાર્થને અથવા ગીતાર્થ નિશ્રાવતી સાધુને જ આપી છે. આ બે સિવાયને ૩ જા કોઈને વિહાર હેઈ શકતું નથી. (ઉપદેશમાળા-૧ર૬) કેમ કે ગીતાર્થ જ -લાભ-હાનિને જાણીને તે તે સમયે તે તે ઉત્સર્ગ અપવાદાદિ માર્ગનું સેવન કરી શકે. તેની નિશ્રામાં રહેલે અગીતાર્થ ભલે ગીતાર્થની અપેક્ષાએ જ્ઞાનચક્ષુહીન હોઈ અન્યતુલ્ય છે છતાં દેખતાને હાથ ઝાલ્ય હોવાથી તે વસ્તુતઃ દેખતે જ કહેવાય. ગીતાર્થ જ કહેવાય. વિહાર અંગે વિશેષ સ્વરૂપાદિ બુહ૯૫ભાષ્યમાંથી (૧૪૪૭ વિ. ગાથાથ) જઈ લેવું. * યતિધર્મનું પાંચમું વિશિષ્ટ કર્તવ્ય : મહામુનિઓનાં ચરિત્રનું શ્રવણું : સાધુએ પ્રતિદિન દિનચર્યારૂપ સ્વાધ્યાયાદિ કાર્યો કરવા જોઈએ. જ્યારે સ્વાધ્યાયાદિ કરતાં તે શ્રમિત થઈ જાય ત્યારે સ્થિરાસન વગેરે વિધિપૂર્વક મહર્ષિઓની કથાવાર્તા કરવી કે સાંભળ. આ રીતે સ્થૂલભદ્રાદિ મહર્ષિઓની ઉત્તમ કથાઓના કથનશ્રવણથી વપરને ચારિત્રમાં ઉત્સાહાદિ અનેક ગુણે પ્રગટ થાય છે. * યતિધર્મનું છડું વિશિષ્ટ કર્તવ્ય : - અતિચાર લેચના : મૂત્તરગુણમાં લાગેલા અતિચારનું -ગુરુ પાસે આલોચન કરવું. પાંચ પ્રકારના સાધુએમાંથી મૂલ–ઉત્તરગુણની વિરાધના પુલાક થા પ્રતિસેવના કુશીલને હેય છે, ઉત્તરગુણની જ વિરાધના બકુશને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy