SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાન ૧૪૯ ૧ લાસમયે-આત્મા જાડાઈ વડે પિતાના શરીર પ્રમાણ અને લંબાઈમાં ઊર્વ અધે કાન્ત–૧૪ રાજલક પ્રમાણુ લાંબા દંડરૂપરૂપે ફેલાઈ જાય છે. ૨ જા સમયે-ફેલાયેલા તે આત્મપ્રદેશને પૂર્વ–પશ્ચિમ અથવા *ઉત્તર-દક્ષિણ દિશામાં ફેલાવી દઈને કપાટ રૂપે બને છે. ૩ જા સમયે બાકી રહેલી બે દિશામાં કાર્યક્ત ફેલાઈ જઈને મંથાન (રવૈયા) રૂપે બને છે. ૪ થા સમયે-હવે ખાંચાખેંચાવાળે લેકને જે અસંખ્યાત ભાગ બાકી રહ્યો છે ત્યાં પણ તે ફેલાઈ જાય છે. આમ એ આંતર (વિદિશાના) પૂરી દઈને આ ૪ થા સમયે આત્મા ૧૪ રાજક 'વ્યાપી બની જાય છે. હવે ઊલટી ક્રિયા થતી જાય છે. ૫ મા સમયે-આંતરાના ભાગમાંથી પાછો નીકળી જાય છે અને મંથનરૂપે રહે છે. ૬ કા સમયે- બે દિશા છોડી દઈને કપાટ રૂપે રહે છે. ૭ મા સમયે- કપાટ સ્વરૂપ ફેલા સંહરી લઈને દંડરૂપે રહે છે અને ૮ મા સમયે-દંડસ્વરૂપ ફેલા સંહરી લઈને શરીરમાં સ્થિર થઈ જાય છે. આ રીતે અષ્ટસામયિક સમુદ્ધાત કરીને કેવલિ ભગવંત આયુષ્યની અંતમું. સ્થિતિ પ્રમાણ વેદનીયાદિ ૩ ય કર્મની સ્થિતિ કરી દે છે. ગનિરોધ: જે કેવલિ ભગવંતે સમુદ્ધાત કરે છે કે તેઓ સમુદ્ધાત કર્યા પછી અને જે કેવલિ ભગવતેને ૪ અઘાતી કર્મની સ્થિતિ સમાન હવાથી આજિકાકરણ કર્યા પછી સમુદ્ધાત કરવાને નથી. તે બધા ય અંતર્મુ. આયુ શેષ રહેતાં યુગનિષેધ કરે. આ રોગનિરોધથી લેશ્યાને નિરાધ થાય છે અને યોગ નિમિત્તે સ્થતા બંધને (શાતવેદ. રૂ૫) નાશ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy