SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાન કરતે રહે છે. ૧૨. અને સંસારને ઉચછેદ કરતી સંસાની ચારિત્ર્યકિયા જઈને દંગ થઈ જાય છે. એ આતમરામી યોગીના સમગ્ર ચિત્ર-- વિચિત્ર ચારિત્ર્યજીવનને જાણવાની તીવ્ર ઈચ્છાવાળ બને છે. ૧૩. પરંતુ વળી લઘુતાભાવે વિચારે છે કે ક્યાં એ અવધૂત આતમરામીની. સદાચારની ઉત્કૃષ્ટ સાધના અને ક્યાં મારી મંદ મતિ ! હું તે શી રીતે એ સાધનાને સમજી શકું ? એટલે મારે તે એ ચાચિ–ક્રિયાને જાણવા કરતાં એને ખપ કર એ આતમરામી અવધૂતેની પાછળ ચાલવા લાગવું એ જ ઉચિત છે. ટૂંકમાં, આ દષ્ટિવાળા રોગીઓ અત્યન્ત વિનમ્ર હોય છે. એથી જ શિષ્ટની વિચારણા અને આચરણને. પ્રમાણભૂત ગણીને જ પિતાના જીવન-વિકાસની યાત્રામાં આગળ. વધવાની તમન્ના સેવતા હોય છે. બીજી તારાદષ્ટિની સક્ઝાયમાં પરમર્ષિએ ભેગીના આ ભાવને વ્યક્ત કરતાં જણાવ્યું છે, શાસ્ત્ર ઘણું મતિ શેડલી, શિષ્ટ કહે તે પ્રમાણ, સુજસ લહે એ ભાવથી, ન કરે જૂઠ ડફાણ...૫ તારાદષ્ટિ કેષ્ટક દર્શન ગગ | દોષ–ત્યાગ | ગુણ–પ્રાપ્તિ બીજુ ગુણ સમૂહ છાણાના | નિયમ | ઉગત્યાગ | જિજ્ઞાસા |ગ, કથાપ્રીતિ, ગી) અગ્નિકશું (અનુયૅગ) (પ્રતિ બહુમાન ઉપચાર) જેવું ( હિતેાદય, ઉપદ્રવનાશ, 0. (શિષ્ટ સંમતતા, ભવષય) ૫લામત ઉચિત આચરણું, (અનુચિત અનાચરણ (ગુણવંત પ્રતિ જિજ્ઞાસા, (નિજ ગુણહાનિથી ખેદ) જવ વરાગ્ય, શિષ્ટ પ્રમાણતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy