SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧મ ચૌદ ગુણસ્થાન શું? જેમ પરિગ્રહ ભાર વધશે તેમ નીચે ને નીચે, ઊડે ને ઊડે તારા આત્મા ઊતરતા જશે. એ કરૂણ દશાને ખ્યાલમાં રાખજે. તકરણી : મહારંભ-મહાપરિગ્રહ નરકના સીધા દ્વાર એ વાત ખ્યાલમાં રાખીને એવા ધંધા કરવા નહિ. શેર વગેરે ખરીદવામાં પણ મહારભવાળાં કારખાનાં વગેરેની તીવ્ર અનુમેદના થાય છે માટે તેનાથી તે દૂર જ રહેવું. આજીવિકા પૂરતું મળી જાય કે તરત સંતાષ માનવે પરિગ્રહ એ ભય'કરમાં ભયકર પાપ છે. એનાથી મહાનમાં મહાન માનવજીવન અરમાદ ન થઈ જાય એની ખૂબ જ કાળજી રાખવી. અહીં પાંચ અણુવ્રત, જેને મૂલગુણુ કહેવાય છે, તેવુ. વિવેચન પૂર્ણુ થાય છે. હવે ૩ ગુણવ્રત અને ૪ શિક્ષાવ્રત-જેમને ઉત્તરગુણુ કહેવાય છે. તેમનુ સ્વરૂપ સમજી લઇએ. * છઠ્ઠું, સ્થૂલ દિપરિમાણ વ્રત: (સ્થૂલ દિગ્વિરમણ વ્રત :) વ્રત-સ્વરૂપ : ૪ દિશા ૪ વિદિશા ( ખૂણાઓની દિશા > અને ઉપરની તથા નીચેની એમ કુલ ૧૦ દિશા કહેવાય છે. અમુક અમુક દિશામાં અમુક માઈલથી (મૌટરથી) વધુ જવાના ત્યાગરૂપ આ વ્રત છે. આ વ્રતને ગુણુવ્રત કહ્યું છે કેમ કે તે અહિ ંસાદિ મૂળવતને ગુણુકારક અને છે. ગુણવ્રતાની સહાય વિના એકલા અણુવ્રતાનુ વિશુદ્ધ પાલન થવુ શકય નથી. દિશા–વિરમણ વ્રતથી મર્યાદિત કરેલી ભૂમિની ખહાર રહેલા . સર્વ ત્રસ-સ્થાવર સર્વજીવાને અભયદાન દેવાય છે તે ક્ષેત્રના વેપારી નહિ કરવાથી તેટલા અંશમાં સતાષ-ધમની પ્રાપ્તિ થાય છે. ૫. સાધુને આ વ્રત નહાય? ઉ. ના, અષ્ટપ્રવચનમાતાના પાલક મુનિનું જીવન નિષ્પાપ હાવાર્થી કાઈ પણુ કામાં તેમને હિંસાદિના સભવ નથી માટે આ વ્રત ન હાય. જેઓ અવિરતિમાં રહેલા હૈાય તેમને આ વિરતિ આવશ્યક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy