________________
તત્વનયીની પ્રસ્તાવના.
છે. (૧) સગરને શિવજીના વરદાનથી એક રાણીને સાઠ હજાર, બીજીને એક સત્ર. સગરસા યજ્ઞને ઘોડે પાછો ન આવતાં, સાઠ હજાર લેવાને ગયા ત્યાં કપિલના નેત્રાનિથી બળી ભસ્મ થયા. અંશુમાન જોડે છેડીને લાભે, અને વરદાન મેળવ્યું કે તારે પાત્ર ભગીરથ સ્વગા ઉતરાવશે, તેના જલથી પવિત્ર તારા સા.હજાર કાકાએ સ્વર્ગમાં જશે. ઇત્યાદિ. બળીને રાખ અમેળાઓ થી પેઢીના પ્રયાસથી લાખે વર્ષે સ્વર્ગે જાય એ સિદ્ધાંત કરું ? * (૩) તુલક્ષી રામાયણમાં . . . . . - કે વિશ્વામિત્ર સાથે રોમાદિક ગંગા પર ગયા. વિશ્વામિત્રે કહ્યું કે તમાં કુળમાંનો સાર બે રાણીઓ સાથે વનમાં ચાં,“ત્યાં ભૂર્ગમુનિએ કેશીને એક પુત્રનું, સુમતિને સાઠ હજાર પુત્રનું વરદાન આપ્યું. “ધીના વડામાં મેટા થયા. તે ધણના ઘડાને લેવા ખાડે છેદીને પાતાળમાં પિઠા. ત્યાં રહેલા કપિલ મુનિએ બાળીને ભસ્મ કર્યા. એ શુમાન કાકાઓની શોધે નીકળ્યા, સાઠ હજાગ્ના માંમા ગરૂડજીથી ખબર મળતાં જાંજલી મૂકી. ગઆઝના જળથી ઉદ્ધાર થવાનું પણ ગરૂડજીએજ બતાવ્યું. સારની ગાદીએ અશુમાન, પછી દિલીમ, તેમણે ઘણા વર્ષ તપ કર્યો પણ રાજીને પત્તો લાગ્યું નહીં. તેમના પછી ભગીરથે એક હજાર વર્ષ તપ કરી બ્રહ્માજીને પ્રસન્ન કર્યો. પણ તેમણે શિવની સાહથ્યિ માગી ફરી જતાઓનાં વર્ષ તપ કરી શિવને પ્રસન્ન કર્યા શિવે બ્રમ્હાનું ધ્યાન ધરીને ગંગાજીને છોડાવ્યાં, પણ એક વાર તે ટામાં રાખ્યાં. ભગીરથની પ્રાર્થનાથી છેડતાં ત્રણ કાશી ત્રણ લેકમ પસરતાં, સાઠ હજારના દાહના ઠેકાણે પસરી તેઓને સાચાં માહાચતા કર્યા.” “. . . . . !
• વિચારવાનું કે-હજાર વર્ષ બ્રમ્હા નિમિત્તે, દેવતાઓને શિવલિમિંરેતપાયા ત્યારે ભગીરંથનું આયુષ્ય કેટલું? વેદમાં તેનું પ્રમાણમાં સુધી આ બધી વાતમાં સત્ય શું ? - . , . કે સર્વથી પ્રકાશિત ૬૩ શલાકામાંના ૨૪–૧૨–બને મળીને ૩૬ નો મેળ તે જેન-દિકમાં થશે. તે ટુંકમાં બતાવ્યું. તેની સાથે પ્રજાપતિ અને સગર પણ બતાવ્યા " '' ' . !" " '' -
- હવે પ્રજાપતિની કલ્પનામાં જે દિકમાં વિકાર થયેલ છે તે ટૂંકમાં બતાવ્યા પછી તે પ્રજાપતિથી શરૂ થતાં નવે વિકેવેદિકમાં ઘણુંજ દૂર દૂરમાં વિખેરી નાખવામાં આવેલાં છે તે કમ્બા પ્રસગે જોડીને આતે જઈશ.
!..",
કેમ
છે
?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org