________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ३ उ. १ वधपरीषहनिरूपणम् १७ कादिरूपान् सोदुमशक्नुवन्तः, 'मंदा' मन्दा=मन्दमतयोऽल्पसत्वाः, 'तत्थ' तत्र तादृशाक्रोशादिरूप ग्रामकण्टकादि शब्दश्रवणकाले, 'विसीयंति' विषीदन्ति अतिशयेन दुःखमनुभवंति । 'व' यथा 'भीरुया' भीरुकाः कातरपुरुषाः 'संगामंमि' संग्रामे रणशिरसि चक्रकुन्तासिशक्तिनाराचाकुले स्टत्पटहशस्वझल्लरीनादसमाकुले विषादं गच्छन्ति अयशः पटह-मंगीकृत्य पलायन्ते । ग्रामे नगरे वा विधमानोऽल्पमतिः साधुराक्रोशशब्दजनितं दुःखं तथाऽनुभवति, यथा संग्रामे कातरः पुरुषो दुःखमनुभवतीति भावः ॥७॥
अतः परं वधपरीषहं सूत्रकारः दर्शयति-'अप्पेगे खुधिय' इत्यादि । म्लम्-अप्पगे खुधियं भिक्खू सुणी डंसइ लूसह ।
तस्थ मंदा विसीयति तैउ पुट्ठा व पाणिणो ॥८॥ शब्दों को एवं 'यह चोर है, यह जासूस है" इत्यादि कहे जानेवाले शब्दों को सहन करने में असमर्थ होकर मन्दमति या अल्पसत्व साधु उस समय अर्थात् कानों में कांटे के समान चुभने वाले उन आक्रोश वचनों को सुनने के समय अतीव दुःख का अनुभव करते हैं। जैसे चक्र, कुन्त, अमि शक्ति एवं नाराच (धाणों) से युक्त तथा बजते हुए ढोल शंख झालर आदि वाद्यों की ध्वनि से व्याप्त संग्रामशीर्ष में जैसे कायर पुरुष विषाद को प्राप्त होते हैं और अपयश सहन करके भी भाग खड़े होते हैं।
तात्पर्य यह है कि ग्राम या नगर में धैर्यहीन साधु को आक्रोश पूर्ण वचन सुनकर उसी प्रकार दुःख का अनुभव होता है जिस प्रकार संग्राम में कायर पुरुष को ॥७॥ છે, ઈત્યાદિ ગ્રામ્યજને અને નગરજન દ્વારા ઉચ્ચારાતા શબ્દો સાંભળીને તે અલ્પમતિ અથવા અલ્પસર્વ સાધુ અત્યંત વિષાદ અનુભવે છે. પિતાના કાનમાં કાંટાની જેમ પીડા પહોંચાડનારા તે શબ્દ તેનાથી સહન થઈ શકતા નથી, તેથી આ પ્રમરના આકીશ વચને સાંભળવાથી તેને ઘણું જ દુઃખ થાય છે. જેવી રીતે ચક્ર, કુ. ખડગ, બાણ આદિથી યુક્ત અરિદળને જોઈને, ઢોલ, શંખ, ઝાલર, આદિ વાધો ને વનિથી વ્યાપ્ત સંગ્રામના અગ્રભાગમાં સ્થિત કાયર પુરુષ ડરી જઈને અપયશની પરવા કર્યા વિના સંગ્રામમાંથી નાસી જવાને તૈયાર થઈ જાય છે, એ જ પ્રમાણે મન્દીમતિ, અલ્પસર્વ સાધુ પણ પૂર્વોક્ત આક્રોશ વચનેને સાંભળીને વિષાદને અનુભવ કરે છે અને સંયમથી ભ્રષ્ટ થઈ જાય છે, ગાથા છા
सू० ३
For Private And Personal Use Only