Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ધર્મ ઉત્કૃષ્ટ મંગળ છે. સ્વર્ગ અને અન્યને અપાયેલું હોય તે કરૂણાની કીતિને મેક્ષને અપાવનાર છે ત્થા સંસારરૂપી વધારનારૂં થાય છે, જે મિત્રને અપાયેલું (દુસ્વર) સમુદ્ર ત્થા વનને ઓળંગવા માટે હોય તે પ્રીતિને વધારનારું થાય છે, જે શ્રેષ્ઠ માર્ગદર્શક (ભેમી) છે સાથીદાર છે. શત્રુને અપાયેલું હોય તે વૈરને નાશ કર
ધર્મ માતાની પેઠે પોષણ કરે છે પોતાની નારૂં થાય છે કેતા, દુશ્મનાવટ વિરોધ પેઠે રક્ષણ કરે છે. મિત્રની જેમ પ્રસન્ન કરે શમી જાય છે અને સામાને સરળ બનાવે છે. છે. બંધુની જેમ સ્નેહ રાખે છે ગુરૂની પેઠે જ નોકર-ચાકરને અપાયેલું હોય તે ઉજજવલ ગુણોમાં આરૂઢ કરે છે અને સ્વા. તેમની સેવા વૃત્તિને ઉત્કટ બનાવનારૂં થાય મીની જેમ ઉત્કૃષ્ટ પ્રતિષ્ઠાને પ્રાપ્ત કરાવે છે. છે. એટલે તેમનામાં કામ કરવાની ભાવના
ધર્મ સુખનું મહા સામર્થ્ય છે. શa , મજબુત બને છે. શેઠનું ખૂબ જ માન ૨૫ સંકટમાં અભેદ્ય બખ્તર છે. અને વધારે છે, જડતાનો નાશ કરનારૂં મહા રસાયણ છે. જે રાજાને અપાયેલું હોય તે સન્માન ધર્મબુદ્ધિને સત્ત જ બનાવે છે. ધર્મથી જીવ અને પૂજાને લાવનારૂં થાય છે અને જે નદી *-- - - - - - - - - - - - આદુ ધર્મ સાચું શરણુ મોક્ષનું કારણ કે
–શ્રી રતિલાલ દેવચંદ ગુટકા-લંડન
રા. બળદેવ, વાસુદેવ, ચક્રવતી, ઈન્દ્ર ભાટ-ચારણને અપાયેલું હોય તે યશને થા વિદ્યાધર થાય છે. ત્થા ત્રિભુવનપૂજિત ફેલાવે કરનારું થાય છે. આમ કેઈપણ તીર્થંકરપણાને પ્રાપ્ત કરે છે. તાત્પર્ય કે ઠેકાણે અપાયેલું દાન નિષ્ફળ જતું નથી. જગતની તમામ ઋદ્ધિ સિદ્ધિ અને સકલ દાનથી ધનનો નાશ થતું નથી, પણ વૃદ્ધિ ઐશ્વર્ય ધર્મને આધિન છે.
થાય છે. તેથી જ કહેવાયું છે કે જે આ ધર્મનું અનુષ્ઠાન દાન, શીલ, તપ
આપણું હાથે કરીને આપીએ છીએ, તેજ અને ભાવની યથાર્ય આરાધનાથી થાય છે.
આપણે પરભવમાં પામીએ છીએ. દેવાથી
ધન વધે (મળે) છે પણ ઘટતું નથી. જેમ મહારાજેશ્વરનું નિમંત્રણ મળતાં માંડલિક રાજાએ તેની પાસે આવે છે, તેમ
કૃ પિતાનું પાણી નિરંતર આપતે
રહે છે, તે તેમાં નવાં પાણીની આવક સુપાત્ર દાનથી શીલ વગેરે બાકીના ધર્મ
ચાલુ જ રહે છે. એટલે કેઈ પણ કાર્યમાં પ્રકારે પણ આત્માની સમીપે આવે છે. જે ધર્મની પ્રધાનતા છે. મનુષ્ય જયારે વિવિધ દાન સુપુત્રને વિષે અપાયેલું હોય તે તે પ્રકારના કલેશેથી કે રેગથી ઘેરાઈ ગયે ધર્મોત્પત્તિનું કારણ ઉત્તમ બને છે, જે હેય ત્યારે પણ ધર્મ જ શરણ આપે છે.