Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૨૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) તા. ૧૩-૮-૯૧
આવેલા છે. અને તે પણ એટલા માટે કે જૈન શાસન વિશેષાંકને હાર્દિક શુભેચ્છા પૂજ્યપાદશ્રી વીતરાગ પરમાત્માના શાસ્ત્ર | ગેલેકસી પ્રિન્ટસ હ; ભરતભાઈની કારોએ બતાવેલા શુદ્ધ જૈન શાસ્ત્રીય માર્ગને
પ્રેરણુથી ચુસ્તપણે વળગી રહેલા છે. ખરેખર તે
શુભેચ્છકે આ કારણે પૂજ્યપાદશ્રી વિશેષ પૂજનીય બનવા જોઈએ. અને લાખે લોકોમાં આ
અશેક સી. પુરોહિત કારણે વિશેષ પૂજનીય બન્યા પણ છે.
હિતેષ પટેલ પાનની સામે છતાં બધાના પૂણ્ય એવા ઉત્કૃષ્ટ હોતા
૨ ભક્તિનગર સ્ટેશન રોડ, નથી કે આવા મહાપુરૂષને સમજી
રાજકોટ-૩૬૦૦૦૨ શકે અને તેથી કેટલાક હન-પુન્યા કે પૂજ્ય પાદશ્રીની શાસન પ્રભાવનાને જોઈ તંબોલી પલાઈ વુડ શકતા નથી તે તેની કરૂણતા છે.
શ્રી હસુખલાલ તંબેલી અનેકવાર આ મહાપુરૂષે અપમાનરૂપી કનક રોડ, રાજકેટ-૩૬૦૦૦૧ ઝેરના ઘૂંટડા ઉતારીને પણ જગતને તે શ્રી વીતરાગ પરમાત્માની વાણરૂપ અમૃતનું આશીર્વાદ પેપર માટે પાન કરાવ્યું છે. પ. પૂ. આ. દેવકનકચંદ્ર કાગળના વેપારી, સૂરીશ્વરજી મ. સાહેબે સાચું જ કહ્યું છે અલંકાર ચેમ્બર પાછળ, ઢેબર ચેક, કે “વિષમ એવા આ પંચમકાળમાં અગર રાજકેટ-૩૬૦૦૦૧ આ મહાપુરૂષ આપણને મળ્યા ન હતા તે આપણું થાત શું ?
એડ મીરેકલ આ મહાપુરૂષનું નામ સ્મરણ પણ | રજ પુત પરા મેઈન રેડ, અનંત ભવના પાપનું નિવારણ કરનારું,
રાજકેટ-૧ છે આવા મહાપુરૂષ આપણને મલ્યા તે જ આપણે પૃદય સૂચવે છે. આવા પ્રચંડ
શાહ શશીકાન્ત મોહનલાલ પૂણ્યના સ્વામી જીવતા જાગતા અને જૈન
શરાફ બજાર, રાજકોટ–૧ શાસ્ત્ર સમા, જેને તરવું હોય તેને માટે જગમ તીર્થ જેવા, દીક્ષાના દાનવીર.
એક મીરલ ગ્રાફીક સમકિતના દાતા, પૂજ્યપાદશ્રીને કેટી કેટી
જય ખોડીયાર ચેમ્બર વંદના..
રજપુતપરા, મેઈન રેડ, રાજકોટ-૩૬૦૦૦૧