Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीदशवकालिकसूत्रे चित्याच्च । वायुनिसर्गानन्तरं क्षुते जायमाने पायुनिर्गतवायुसंसृष्टया मुखवत्रिकया मुखघ्राणपिधानस्यानौचित्यमापामरप्रतीतमेव ।
पाणिशब्देऽजहल्लक्षणावृति स्वीकृत्य पाणिस्थितमुखवस्त्रिकये' त्यर्थकल्पनेऽपि नोक्तानौचित्यदोषनिस्तारः । अपिच-आस्यक पोषकैतदुभयपरिपिधाने पाणिनेत्येकमेव साधनमुक्तं, तत्र पाणिस्थितमुखवस्त्रिकायेाङ्गीकारे दोर्षोच्छ्वासादोनामधोवायुनिसर्ग. स्य च योगपद्ये सति कथमेकयैव पाणिस्थितया मुखवस्त्रिकया युगपदेव घ्राणं मुखं पायुश्चाऽऽवरीतुं शक्यत इति "पाणिणा परिपेहित्ता" इति भगवद्वाक्यस्यानुपपत्तिः । न च 'एकपाणिस्थितया मुखव स्त्रियाऽऽस्यकम्, अपरपाणिस्थितया पायुवस्त्रिकया पोषकं परिपिधाये' त्याङ्गीकारेण समाधाने सुशकमिति वाच्यम्, सकृदुच्चरितन्यायविरोधेन तादृशार्थकल्पनायाः कत्तुमशक्यत्वात् । कल्पना करना) अनावश्यक और अनुचित है। अधोवायु निकलते ही किसीको छींक आने लगे तो उसी अधोवायुवासित मुखवत्रिकासे 'मुख' और नाक मंदना बिलकुल अनुचित है और इस अनौचित्यको हरेक समझ सकता है।
यदि 'पाणि' शब्दमें अजहल्लक्षणा वृत्ति मानकर 'पाणि' (हाथ) से पाणिमें स्थित मुखवस्त्रिका अर्थ लोगे तो भी अनौचित्य दोष नहीं हट सकता । दूसरी बात यह है कि मुख और मलद्वार ढंकनेका पाणिरूप एक ही साधन बताया है। यदि इसका अर्थ मुखवस्त्रिका किया जावे तो जब एक ही साथ अधोवायु और दीर्घ उच्छ्वास आवेगा तब एक ही मुखवस्त्रिका मलद्वार पर लगाई जावेगी या मुँहपर ? और यदि साथ ही छींक भी आयगी तो वही नाकमें कैसे लगाई जावेगी ? क्योंकि एक मुखवस्त्रिकासे एकसाथ ही सब द्वार नहीं हँाके जा सकते । अतः 'पाणिणा परिपेहित्ता' यह भगवान्का वचन ठीक नहीं बैठेगा । यदि ऐसा समाधान करना चाहो कि एक हाथહાથથી મળદ્વાર ઢાંકવું અને બીજા હાથે નાક-મુખને ઢાંકવુ ચુકત છે તે વ્યંગ્યાથ (મુખવસ્ત્રિકાના તાત્પર્યાની કલ્પના કરવી) અનાવશ્યક અને અનુચિત છે. અધેવાયુ નીકળતી વખતે જ કોઈને છીંક આવવા લાગે તે એ અધેવાયુથી વાસિત મુખવસ્ત્રિકાથી સુખ અને નાક ઢાંકવાં એ બિલકુલ અનુચિત છે. અને એ અનૌચિત્યને સૌ કોઈ સમજી શકે છે.
જે પાણિ' શબ્દમાં અજહુલક્ષણ વૃત્તિ માનીને, “પાણિ (હાથ) થી પાણિમાં સ્થિત મુખવરિત્રકાને અર્થ લેશે તે પણ અનૌચિત્ય દોષ દૂર થઈ શકતું નથી. બીજી વાત એ છે કે મુખ અને મળદ્વાર ઢાંકવાનું પાણિરૂપ એકજ સાધન બતાવ્યું છે. જે એનો અર્થ મુખ. વસ્ત્રિકા કરવામાં આવે તે જ્યારે એકી સાથે અધેવાયુ અને દીર્ઘ ઉચ્છવાસ આવશે ત્યારે એક જ મુખવસ્ત્રિકા મળદ્વાર પર લગાડવામાં આવશે કે મુખ પર ? અને જે સાથે જ છીંક પણ આવશે તે તે નાક પર કેવી રીતે લગાડવામાં આવશે ? કારણ કે એક भुमरिया मेडी साथ मां दार ढist Asidi नथी. तथा 'पाणिणा परिपेहिता' मे ભગવાનનું વચન બરાબર બંધ બેસશે નહિં. જે એવું સમાધાન કરવા ઈચ્છો કે એક
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧