Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२४४
श्रीदशवकालिकस्ने स्मिन् पारे विद्यमानं गृहं गन्तुकामः पथिकोऽपरतीरे विभावयति-'कथमहं तरिष्यामी' ति, तदानीं नावं विलोक्य "नौरियं परपारप्रापिकैव न तु मदीयगृहप्रापिका, अलमस्या आश्रयणेन" इत्यालोच्य यदि नावं नावलम्बते तदाऽसौ गृहं गन्तुं न शक्नोति । यदि कश्चिन्नावि संस्थितः समुद्रमध्ये पूर्वोक्तभावनां कुर्वाणो नावं परित्यजेत् तदाऽपि नासौ गृहमुपैति प्रत्युत समुद्रस्य तरलतरकल्लोलावर्त्तयुक्ताऽगाधजले पतितो निमज्जति म्रियतेऽपि च । यस्तु पुनर्विवेकी पथिको नावमाश्रयति तयाऽसौ परं पारं चलितुमक्षमां तरणिं परित्यजति, एवं तरणितो विप्रयुक्तः पान्थ: स्वालम्बनो भूत्वा सुखेन सत्वरं स्वकीयं धाम समवानोति, तथा भव्यजीवः संसारतः परस्मिन् पारे विद्यमानं मोक्षं गन्तुकामोऽपरपारे मनुष्यशरीरे तिष्ठन् विभावयति-"कथमहं दुःखबहुलं चतुर्गतिकसंसारं तरिष्यामि?" इति, तदानीं मुनिजनोपदेशश्रवणतो जैनागमाद्वा दयादानादिपुण्यमहिमानमवगत्य तत्र यदि विवेकी पुण्यमाश्रयते तदा स सुखेन संसारसागरमुत्तरति । सोचता है कि 'मैं समुद्रको कैसे पार कर सकूँगा ?' उसी समय नौकाको देख कर वह पथिक यदि यह विचार करने लगे कि इससे तो मै परले पार तक ही पहुँच सकूँगा घर तक नहीं पहुँचूंगा ऐसे विचार से नौकाका अवलम्बन न करे तो कभी घर नहीं पहुँच सकता । यदि नौकामें बैठा हुआ कोई पथिक बीच समुद्रमें उक्त विचार करके नौकाका त्याग करदे तो भी घर नहीं पहुँच सकता, बल्कि समुद्रकी चंचल तरंगों और भवरोंसे युक्त अथाह जलमें गिर पडेगा और मृत्युको भी प्राप्त हो जायगा किन्तु जो विवेकी पथिक नौकाका सहारा लेता हैं उसे नौका परले पार पहूँचा देती हैं, आगे गति करनेमें असमर्थ होनेसे पथिक उसका त्याग करके स्वावलम्बी बनकर अपने धर पहुँच जाता है।
इसी प्रकार भव्य जीव संसार से परले पार पर अर्थात् मोक्ष को जाना चाहता है। वह मनुष्यशरीररूपी इस पार पर ठहरा हुआ विचार करता है कि- 'मैं दुःखोंसे भरे हुए चतुर्गછે. જેમાં સમુદ્રના બીજા કિનારા પર બનેલા ઘરમાં જવાની ઈચ્છા કરનારો પથિક વિચારે છે કે “ સમુદ્રને કેવી રીતે ઊતરી શકીશ ?” એ વખતે નૌકાને જોઈને એ પથિક જે, એમ વિચાર કરવા લાગે કે “આથી તે હું પેલા કિનારા સુધી જ પહોંચી શકીશ, ધર સુધી નહીં પહોંચી શકું,” એવા વિચારથી નૌકાનું અવલંબન ન કરે તે તે કદાપિ ઘેર પહોંચી શકશે નહિ. જે નૌકામાં બેઠેલ કોઈ પથિક સમુદ્રની વચ્ચે એ વિચાર કરીને નૌકાને ત્યાગ કરી દે તો પણ ઘેર પહોંચતું નથી. બલકે સમુદ્રના ચંચળ તરંગો અને ભમ્મરીઓથી યુક્ત અથાગ જલમાં પડી જશે અને મરણ પણ પામશે. પરંતુ જે વિવેકી પથિક નૌકાનો આશ્રય લે છે તેને નૌકા પેલે પાર પહોંચાડી દે છે. નૌકા આગળ ગતિ કરવામાં અસમર્થ હોવાથી પથિક એને ત્યાગ કરીને સ્વાવલંબી બનીને પિતાને ઘેર પહોંચી જાય છે.
એ પ્રકારે ભવ્ય જીવ સંસારને પેવેપાર અર્થાત મોક્ષે જવા ઈચ્છતો હોય છે તે મનુષ્ય શરીરરૂપી આ કિનારા પર ઉભા રહીને વિચાર કરે છે કે “હું દુખેથી ભરેલાં તુગતિક,
-
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧