Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीदशवैकालिकसूत्रे कृशशरीरः साधुः केनचित् किं भवानेव श्रुतपूर्वस्तपस्यो ?' इति पृष्टः सन् ‘साधवस्तपस्विन एव भवन्ति किमनेन प्रश्नेन ?' इत्युत्तरप्रदः (२)।
तृतीयस्तु- 'उग्रतपस्वी भवानेव किम् !' इति केनचित्पृष्टः सन् स्वख्यातिकामनया केवलं मौनमालम्बते न तु किश्चित्प्रतिभाषते तेन प्रच्छकोऽधिगच्छति अयं महातपस्वी यतः स्वगुणाख्यानं कत्तु मनागपि नोत्सहते, पृष्टोऽपि च प्रतिवचनं न प्रयच्छतीति (३) ।
[२] वचःस्तेनः वचः वाक्यं तस्य स्तेनः यथा-'धर्मदेशनानिपुणतया श्रूयमाणो मुनिर्भवानेव किम् ?' इति केनचित्पृष्टः 'साधवो धर्मदेशनानिपुण एव भवन्ती'-त्यादिवक्ता तूष्णीभूतश्च । अथवा स्वस्य शास्त्रानभिज्ञत्वेऽपि वागाडम्बरमात्रेण परिषदि प्रसादितायां सत्यां केनचित्-'आचाराद्यङ्गोपाङ्गविज्ञो भवान् ' इति पृष्टः 'साधवस्तज्ज्ञा भवन्त्येवे' तिप्रत्यायकः। किसीने पूछा- क्या आप ही वह तपस्वी हैं, जिनकी कीर्ति पहले हमने सुनी है ? ऐसा पूछने पर 'साधु तो तपस्वी होते ही हैं, यह प्रश्न करना वृथा है' इस प्रकारका उत्तर देनेवाला तपचोर है।
(३) क्या आपही उग्र तपस्वी हैं ?' ऐसा प्रश्न करनेपर स्वकीय कीर्तिकी कामना करके केवल मौन साध लेनेवाला -कुछ न बोलनेवाला तपचोर है, क्योंकि मौन साधनेसे प्रश्न कर्ता यह समझ लेता है कि ये बड़े भारी तपस्वी हैं कि अपने गुण वर्णन करनेमें तनिक भी प्रवृत्त नहीं होते, यहां तक कि पूछने पर भी उत्तर नहीं देते।'
[२] वाक्यके चोर को वचनचोर कहते हैं। जैसे किसी ने पूछा-जो धर्मदेशना देने में अत्यन्त निपुण सुने जाते हैं वे आप ही हैं ? इस प्रश्न के उत्तर में ऐसा कहना कि-'साधु धर्म देशना देनेमें निपुण होते ही हैं,' अथवा चुप्पी साध लेना, अथवा हो तो शास्त्रोसे अनभिज्ञ; किन्तु वागाडम्बरसे परिषद्को प्रसन्न करने पर कोई पूछे कि-आप अंग उपांगोंको जानते हैं क्या ऐसा प्रश्न करने पर 'साधु, अंग उपांगोंके ज्ञाता होते ही हैं। ऐसा कथन करने वाला वचनचोर है। એમ પૂછતાં “સાધુ તે તપસ્વી જ હોય છે, આ પ્રશ્ન કરે જ વૃથા છે, એવા પ્રકારને ઉત્તર આપનાર તે તપ ચાર છે.
(૩) “શું આપ જ ઉગ્ર તપસ્વી છે ?' એ પ્રશ્ન પૂછવામાં આવતાં પોતાની કીર્તિની કામના કરીને કેવળ મૌન સાધનાર-કાંઈ ન બેલનાર પણ તપોર છે, કારણ કે મૌન સાધવાથી પ્રશ્નાર્તા એમ સમજી લે છે -“એ બહુ મોટા તપસ્વી છે. તેથી પોતાના ગુણ વર્ણન કરવામાં જરા પણ પ્રવૃત્ત થતા નથી, એટલે સુધી કે પૂછતાં છતાં ઉત્તર પણ નથી આપતા.”
[૨] વાકયના ચેરને વચનોર કહે છે. જેમ કે, કોઈ પૂછે “જે ધર્મદેશના આપવામાં અત્યંત નિપુણ સંભળાય છે તે શું આપ જ છો ?' એ પ્રશ્નના ઉત્તરમાં એમ કહેવું કે “સાધુ ધર્મ દેશના આપવામાં નિપુણ જ હોય છે. અથવા ચુપકી પકડવી અથવા શાસ્ત્રાથી અનભિન્ન હોવા છતાં વાગાડમ્બરથી પરિષદને પ્રસન્ન કરતાં કઈ પૂછે કે “આપ અંગ-ઉપાંગોને જાણે છે કે ? એવા પ્રશ્નના ઉત્તરમાં “સાધુ અંગ ઉપાંગના જ્ઞાતા જ હોય છે એમ કહેનાર વચનાર છે.
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧