Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२४६
___ श्रोदशवकालिकसूत्रे पापम्=पातयति-शुभपरिणामाद्ध्वंसयत्यात्मानमिति, यद्वा पाति-रक्षत्यात्मनोऽशुभपरिणाममिति पाप-पुण्यपरिपन्थि तत् , विस्तरस्तु श्रमणसूत्रीय-मत्कृतमुनि-तोषिणीटीकातोऽवगन्तव्यः। बन्धम-बध्यते परतन्त्रीक्रियतेऽनेनाऽऽत्मेति बन्ध: अभीप्सितस्थानप्राप्तिगतिप्रतिरोधलक्षणः, जीवकर्मणोरयोगोलकवयोरिव तादात्म्यापन्नत्वं वा, स च द्रव्यतो निगडादिः, भावतो रागद्वेषादिः, यथा द्रव्यबन्धनबद्धो जनोऽभिमतस्थानलाभाभावेन कारागारादावेव विविधवेदनादारुणां दशामासादयन् विषीदति, तथाऽयमात्मा ज्ञानावरणीयादिकर्माष्टक-निगडसन्दानितोऽनन्ताऽक्षय्यमुखसम्पदुल्लसिताऽव्याबाधाऽभिमतशिव स्थानप्राप्ति विना जन्मजरामरणादिजन्यानन्यसामान्यकष्टसमष्टि स्पष्टमनुभवन्निहैवसंसारगहरे विषीदति, तम् ।
इस प्रकार आगममें कर्तव्य रूपसे प्रतिपादन करनेसे शुद्ध भावका कारण होनेसे यह भली भौति सिद्ध हो गया कि पुण्य अवश्य कर्तव्य है।
जो शुभ परिणामोसे आत्माको दूर रखता है-शुभ परिणाम नहीं होने देता उसे पाप कहते हैं। वह पुण्यका विरोधी है।
आत्मा जिससे बद्ध-परतन्त्र हो जाती है वह अर्थात्-अभीष्ट स्थानकी प्राप्ति करानेवाली गतिको रोकनेवाला बन्ध कहलाता है । अथवा जैसे लोहेका गोला और अग्नि एकमेकसे हो जाते हैं, उसी प्रकार जीव और कमों में एकताका ज्ञान करानेवाला बन्ध होता है। बेडी अदि द्रव्यबन्ध है और रागद्वेष आदि भावबन्ध हैं जेसे द्रव्यवन्ध-निगड आदि-से बंधा हुआ मनुष्य अभिमत स्थान पर न पहुँच सकनेके कारण कारागार आदिमें विविध वेदनाओंके द्वारा दारुण दशा प्राप्त करताहुआ दुःख पाता है, वैसे ही ज्ञानावरण आदि आठ कर्म-स्वरूप भाब-बन्धरूपी बेड़ीके कारण अनन्त अविनाशी सुखरूपी सम्पत्तिसे शोभित, अव्याबाध और अभीष्ट मोक्ष-स्थानकी प्राप्तीके विना जन्म जरा मरण आदिसे होनेवाले अपरमित दुःख भोगता हुआइसी संसाररूपी
એ રીતે આગમમાં કર્તવ્યરૂપે પ્રતિપાદન કર્યું હોવાથી તથા શુદ્ધ ભાવનું કારણ હોવાથી એ સારી રીતે સિદ્ધ થઈ ગયું કે પુણ્ય અવશ્ય કર્તવ્ય છે.
આમાને શુભ પરિણામોથી દૂર રાખે છે–શુભ પરિણામ થવા દેતું નથી તેને પાપ કહે છે. તે પુણ્યનું વિરોધી છે.
આત્મા જેથી બદ્ધ-પરતંત્ર થઈ જાય છે તે અર્થાત અભીષ્ટ સ્થાનની પ્રાપ્તિ કરાવનારી ગતિને રોકનાર બંધ કહેવાય છે. અથવા જેમ લોઢાને ગળે અને અગ્નિ એક-મેક બની જાય છે, તેમ જીવ અને કર્મોમાં એકતાનું જ્ઞાન કરાવનાર બંધ હોય છે. બેડી આદિ દ્રવ્ય બંધ છે અને શગ દ્વેષ આદિ ભાવ-બંધ છે. જેમ દ્રવ્ય-બંધ હેડ કે બેડી આદિથી બંધાયેલે મનુષ્ય ધારેલે સ્થાને ન પહોંચી શકવાને કારણે કારાગાર આદિમાં જ વિવિધ વેદનાઓ દ્વારા દારૂણ દશા પ્રાપ્ત કરતાં દુઃખ પામે છે તેમ જ્ઞાનાવરણ આદિ આઠ કર્મસ્વરૂપ ભાવ-બંધારૂપી બેડીને કારણે, અનંત અવિનાશી સુખરૂપી સંપત્તિથી ભિત, અવ્યાબાધ અને અભીષ્ટ
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧