Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 395
________________ अध्ययन ५ उ १ गा० ५५ आहृताधाहारस्वरूपम् ३५५ भावतः -- विशुद्ध आहारादावाधा कर्मादिदोषदूषितान्नादेः सिक्थमात्रेणापि मेलनम् तदशनेन च साधूनां चारित्रमालिन्यं भवतीति भावपूतिरभिधीयते । दोषोऽयमाधाकर्मादिदोषदूषितान्नादिसंसृष्टहस्तभाजनादिनिमित्तेनापि सम्भवति । ४ - आहतं - साधुनिमित्तं गृहादितोऽभिमुखमानीतम् । ५ - 'अज्झोयरय' इति लुप्तवि - भक्तिकं पदम् 'अध्यवपूरक' मिति तच्छाया, स्वार्थ पाकक्रियायां समारब्धायां ग्रामे साधुसमागमनं निशम्य तदर्थमधिकनिक्षेपणेन सम्पादितमिति तदर्थः । इदमत्र हृदयम् - यद्येद्रव्य - पूतिकर्म और (२) भाव - पूतिकर्म । ( १ ) - पवित्र द्रव्यमें अपवित्र द्रव्य मिलाना द्रव्य - पूर्ति-कर्म हैं, जैसे पीने योग्य दूधसे भरे हुए वर्त्तनमें थोडीसी भी मदिराका मिलजाना, अथवा खाने योग्य स्वीर आदिमें रक्त पीप आदि अपवित्र पदार्थका मिल जाना । विशुद्ध आहार आदि में आधाकर्मी आदि दोषोंसे दूषित अन्नका एक भी सीथ (कण ) मिल जाना, भाव - पूतिकर्म है । ऐसा आहार लेनेसे मुनियोंके चारित्र में मलिनता आजाती है, इस कारण इसे भावपूर्ति कहते हैं । आधाकर्मी दोष से दूषित अन्न आदि से भरे हुए हाँथ या बर्त्तन के निमित्त से भी यह दोष लग जाता है । (४) - आहत - साधु के लिये साधुके सामने लाया हुआ आहार आदि अभ्याहृत कहलाता है, ऐसा आहार लेना अभ्याहृत - दोष- दूषित आहार है । [५] अध्यवपूरक - अपने लिए भोजन बनाना प्रारम्भ किया हो उस समय, 'गाँवमें साधु पधारे हैं" यह सुनकर और अधिक मिला कर बनाया हुआ आहार अध्यवपूरक कहलाता है, तात्पर्य यह कि यदि अन्यलिङ्गियोंके निमित्त अधिक आहार मिला कर बनाया हो तो उन्हें दे દ્રવ્ય મેળવવુ એ દ્રવ્ય-પૂતિકમ છે, જેમકે પીવા ચેાગ્ય દૂધથી ભરેલા વાસણમાં ઘેાડીક મદિરાનુ મળી જવું, અથવા પીવા ચેાગ્ય ખીર આદિમાં લોહી પરૂ આદિ અપવિત્ર પદાતુ પડી જવુ' (ર) વિશુદ્ધ આહારાદિ આધાકર્મી આદિ દોષાથી દૂષિત અન્નના એક પણ કણુ મળી જવે એ ભાવપૂર્તિ કર્યું છે. એવા આહાર લેવાથી મુનિએના ચારિત્રમાં મલિનતા આવી જાય છે. તેથી તેને ભાવપૂતિ કહે છે. આધાકમી દોષથી દુષિત અનાદિથી ભરેલા હાથ યા વાસણના નિમિત્તથી પણ એ દાષ લાગી જાય છે. (૪) આહત-સાધુને માટે સાધુની સામે લાવેલે આહાર આદિ અભ્યાહત કહેવાય છે. એવા આહાર અભ્યાહત-દોષ દૂષિત આહાર છે, (૫) અધ્યવપૂરક-પેાતાને માટે ભાજન અનાવવાના પ્રારંભ કર્યાં હાય, તે સમયે ગામમાં સાધુ પધાર્યાં છે' એમ સાંભળીને ખીજું વધારે મેળવીને બનાવેલા આહાર અધ્યવપૂરક કહેવાય છે. તાત્પર્ય એ છે કે જો અન્યલિંગીએ (અન્યધમીઆ) ને નિમિત્તે વધારે શ્રી દશવૈકાલિક સૂત્ર ઃ ૧

Loading...

Page Navigation
1 ... 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480