Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीदशवैकालिकसूत्रे वमन्यलिङ्गनिमित्तमधिकं पूरितं, तत्र तदानानन्तरमवशिष्टमन्नादिकं साधुभियं, तत्रान्तरायदोषानवतारादिति । ६-प्रामित्य-साधुनिमित्तमुद्धाररूपेण कुतश्चिदानीय दीयमानम् । ७-मिश्रजातं मिश्रेण मिश्राभावेन 'पूर्वत एव दातृ-भिक्षा-चरोभयानुसन्धानेनेत्यर्थः जातं =निष्पन्नम् तद्विविधं सामान्यमिश्रजातं विशेषमिश्रजातं चेति, तत्र-सामान्यमिश्रजातं= सामान्यरूपेण स्वपोष्यवर्गार्थ गृहस्थागृहस्थसाधु-पाखण्डिप्रभृतिभिक्षाचरार्थव्चैकत्र रन्धितम् , विशेषमिश्रजातं यदानिमित्तं केवलं साधुनिमित्तञ्च सहैव निष्पन्नमन्नादिकम् , तद् विवर्जयेत् परित्यजेत् न गृह्णीयादित्यर्थः, साधुरिति शेषः। औदेशिका-ध्यवपूरकमिश्राजातेषु परस्परमेष विशेष:-औदेशिकं-पाकप्रवृत्त्यनन्तरं साध्वागमनात्प्रागेकमेव साधु देनेके बाद बचा हुआ आहार साधुओंको ग्राह्य है, क्योंकि वहाँ अन्तराय-दोष नहीं लगता ।
(६) प्रामित्य-साधुके निमित्त कहींसे उधार लेकर दिया जानेवाला आहार, प्रामिल्य कहलाता है।
. [७] मिश्रजात-पहलेसे ही दाता और भिक्षु दोनों के लिये बनाया हुआ आहार मिश्रजात है।
मिश्रजातके दो भेद हैं-(१)-सामान्य मिश्रजात और (२)-विशेष मिश्रजात । (१)-साधारण तौर पर अपने पोष्यवर्गके लिये तथा गृहस्थ, अगृहस्थ, साधु, पाखण्डी आदिके लिये मिलाकर रांधा हुआ आहार 'सामान्य मिश्रजात' कहलाता हैं । (२)-जो आहार आदि अपने लिये और साधुके लिये भिलाकर बनाया जाय उसे 'विशेषमिश्रजात' कहते हैं । ऊपर कहे हुए सब प्रका रके आहारका अनगार को परिहार करना चाहिये।
औदेशिक, अध्यवपूरक और मिश्रजात दोषोंमें यह भेद है-भोजन बनानेमें प्रवृत्त होनेके पश्चात् और साधुके आनेसे पहले, किसी भी एक साधुके लिये अथवा अमुक एक साधुके लिये આહાર મેળવીને બનાવ્યું હોય તે તેને આપી દીધા પછી વધેલા આહાર સાધુઓને માટે ગ્રાહા બને છે, કારણ કે તેમાં અંતરાય દોષ લાગતું નથી.
(૬) પ્રામિય-સાધુને નિમિત્ત કહીંથી ઉધાર લાવીને આપવામાં આવેલ આહાર પ્રામિત્ય કહેવાય છે. જે
(૭) મિશ્રજાત-પહેલાં જ દાતા અને ભિક્ષુ બેઉને માટે બનાવેલ આહીર મિશ્રજાત छ. मिश्रकात मे लेह छ. (१) सामान्य-
भिनत (२) विशेष-भिलात. (१) साधार રીતે પિતાના પિષ્યવર્ગને માટે તથા ગૃહસ્થ, અગૃહસ્થ, સાધુ પાખંડી આદિને માટે એકઠો કરીને રાંધેલે આહાર “સામાન્ય-મિશ્રાત” કહેવાય છે. (૨) જે આહાર આદિ પિતાને માટે અને સાધુને માટે એકઠા કરીને બનાવવામાં આવે તેને વિશેષ મિશ્રજાત કહે છે. ઉપર કહેલા બધા પ્રકારના આહારને અણગારે પરિહાર કરવો જોઈએ.
દેશિક, અધ્યવપૂરક અને મિશ્રજાત દેશમાં આ ભેદ છે-ભોજન બનાવવામાં પ્રવૃત્ત થયા પછી અને સાધુ આવ્યા પહેલાં, કેઈ પણ એક સાધુને માટે અથવા અમુક એક
१ पूर्वत-पाकाथ प्रवृत्तेः प्रागेव २ इतर भिक्षाचरव्यतिरेकेण
શ્રી દશવૈકાલિક સૂત્ર: ૧