Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीदशवैकालिकसूत्रे
स्थानमारोहति । इदं च प्रथमं ध्यानमष्टमगुणस्थानादारभ्य क्षपकश्रेण्यपेक्षया दशम गुणस्थानं यावद्भवतीति विवेकः ।
(२) ततश्चैकत्ववितर्का विचारमारभते, यथा सिद्धगारुडिकादिमन्त्रः सकलशरीरस्यापि विषमं विषं मन्त्रसामध्येंन सर्वावयवेभ्यः समाकृष्य दंशस्थाने समानीय संस्तम्भयति, तथा पूर्वगतश्रुतानुसारतोऽर्थ - व्यजन - योगसंक्रान्तिराहित्येनाशेषविषयेभ्यः संहृत्यैकस्मिन्नेव पर्याये योगस्य निर्यातस्थाने दीपशिखावत्स्थिरीकरणम् एकत्ववितर्काऽविचारम् ।
२७२
अयमाशयः --- प्रथमं ध्यानं सपृथक्त्वं भवति इदं तु पृथक्त्वरहितम् । अत्रैकम विहायाऽर्थान्तरे, तथैकं शब्दं विहाय शब्दान्तरे, तथा योगाद् योगान्तरे संक्रमणं न
I
गुणस्थान तक होता है | क्षपकश्रेणीकी अपेक्षासे तो अष्टम से लेकर दशम गुणस्थान तक होता है, ग्यारहवाँ गुणस्थान उपशान्तमोह होने से क्षपकश्रेणीमें आरूढ मुनि उसका स्पर्श न करते हुए दूसरे ध्यानका आरम्भ करके बारहवें गुणस्थान में जाते हैं ।
(२) एकत्ववितर्क-अविचार - जैसे मन्त्र जाननेवाला पुरुष समस्त शरीरमें व्याप्त विषको मंत्रकी शक्तिद्वारा अन्य-अन्य अवयवोंसे खींचकर दंशस्थान ( जहां विषैला जन्तुने काटा है उस जगह) पर स्तंभित कर देता है, वैसे ही पूर्वगत श्रुतके अनुसार अर्थ, व्यञ्जन और योगों के परिवर्तन से रहित होकर समस्त विषयोंसे विमुख होकर एक ही पर्यायके ध्यानमें वायुरहित स्थानमें रखे हुए दीपककी शिखा के समान स्थिर होजाना 'एकत्ववितर्क' ध्यान कहलाता है ।
तात्पर्य यह है कि पहला ध्यान पृथक्त्व ( अनेकप्रकारता ) सहित होता है किन्तु दूसरे भेदमें पृथक्त्व नहीं रहता । इसमें एक अर्धसे दूसरे अर्थ में संक्रमण नहीं होता, इसलिए इसे एकत्ववितर्क - ध्यान कहते हैं ।
આઠમા ગુણસ્થાનથી લઇને અગ્યારમા ગુણસ્થાન સુધી થાય છે. ક્ષપક-શ્રેણીની અપેક્ષાએ કરીને આઠમાથી લઇને દસમા ગુણસ્થાન સુધી થાય છે; અગ્યારસુ· ગુણસ્થાન ઉપશાન્તમાહુ હાવાથી ક્ષપક શ્રેણીમાં આરૂઢ મુનિ એને સ્પર્શ ન કરતાં બીજા ધ્યાનને આરભ કરીને બારમા ગુણસ્થાનમાં જાય છે.
(૨) એકવિતક –અવિચાર-જેમ મંત્ર જાણવાવાળા પુરૂષ આખા શરીરમાં વ્યાપેલા વિષને મંત્રની શક્તિદ્વારા અન્ય-અન્ય અવયવેદ્યમાંથી ખેંચી લઇને શસ્થાન ( જ્યાં ઝેરી જંતુ કરડયેા હાય તે સ્થાન) પર સ્ત`ભિત કરી દે છે, તેમ પૂગત શ્રુત અનુસાર અ વ્યંજન અને ચાગના પરિવત નથી રહિત થઇને બધા વિષયેાથી વિમુખ થઈ એકજ પર્યાયના ધ્યાનમાં રાખેલા દ્વીપકની શિખાની પેઠે સ્થિર થઈ જવુ એ એકવિતર્ક' કહેવાય છે.
તાત્પય એ છે કે પહેલું ધ્યાન પૃથક્ત્વ (અનેક-પ્રકારતા) સહિત હોય છે કિન્તુ બીજા લેકમાં પૃથકત્વ રહેતુ' નથી. એમાં એક અથમાંથી ખીજા અર્થમાં, એક શબ્દમાંથી ખીજા શબ્દમાં અને એક ચેાગમાંથી ખીજા ચેાગમાં સંક્રમણુ થતું નથી, તેથી એને એકવિતર્ક ધ્યાન કહે છે.
શ્રી દશવૈકાલિક સૂત્ર ઃ ૧