Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३३२
श्रीदशवैकालिकसत्रे णाप्रसक्तिः साधुसमक्षं क्रियमाणानां क्रियाणां पुरःकर्मत्वे गृहस्थकृताऽभ्युत्थानाक्रियाणामपि पुरःकर्मत्वापत्तौ तद्गृहस्थप्रदत्तभिक्षाया अपि पुरःकर्मदोषयुक्तत्वेन ग्रहणाभावप्रसङ्गः ? इति चेत्, अत्रोच्यते
व्युत्पत्त्याऽभ्युत्थानगमनपचनपाचनादीनामपि पुरस्कर्मत्वसंभवेऽपि समयपरिभाषाबलात् केवलं भिक्षादानतः प्राक् साधुमुद्दिश्य सचित्तोदकेन हस्तभाजनादिप्रक्षालनस्यव पुरकर्मत्वेन सिद्धान्तितत्वम्, न तु पचन-पाचनाभ्युत्थानादेरपीति ।
अत्र दातृ-द्रव्य-गृहाण्याश्रित्याष्टौ भङ्गा भवन्ति यथा(१) स दाता (पुर कर्मकर्ता), अन्यद, द्रव्यम्, अन्यद्गृहम् । (२) स दाता, अन्यद्रव्यम् तद्गृहम् (यत्र पुरःकर्म कृतम्) ।
(३) स दाता, तद्रव्यम् (यद्रव्यमुद्दिश्य पुरस्कः कृतम्), अन्यद्गृहम् । नहीं कर सकते, साधुके सामने की जानेवाली क्रियाको भी पुरः कर्म माना जाय तो गृहस्थकी अभ्युत्थान - वन्दन आदि क्रियाएँ भी पुरः कर्म कहलायेंगी, इसलिए उसके द्वारा दिया हुआ पुरः कर्मसे दूषित आहार साधु कैसे ग्रहण करेंगे ?
उत्तर- हे शिष्य ! व्युत्पत्तिसे पचन पाचन आदि क्रियाएँ भले ही पुरःकर्म कहलावें, किन्तु समय- (शास्र)- की परिभाषासे भिक्षादान से पहले साधुके उद्देश्य करके सचित्त जलसे हाथ या वर्तन आदिका प्रक्षालन करना ही पुरःकर्म कहलाता है, पचन पाचन आदि क्रियाओं को अथवा खड़े होने आदिको पुरः कर्म नहीं कहते । इस पुरःकर्मके, दाता, द्रव्य और गृहकी विवक्षासे आठ भंग होते हैं, वे यहाँ बताते हैं....
१- वही (पुरः कर्म करनेवाला ) दाता, अन्य द्रव्य, अन्य गृह । २-- वही दाता, अन्य द्रव्य, वही गृह । ३-- वही दाता, वही द्रव्य,
अन्य गृह । ભિક્ષા ગ્રહણ કરી શકે નહિ, સાધુની સામે કરવામાં આવનારી ક્રિયાને પણ જે પરકમ માનવામાં આવે તે ગૃહસ્થની અદ્ભુત્થાનવંદન-આદિ ક્રિયાઓ પણ પુરકર્મ કહેવાશે, તે પછી તેને હાથે આપવામાં આવેલ પુરા કર્મોથી દૂષિત આહાર સાધુ કેવી રીતે ગ્રેહણ કરશે. ?
ઉત્તર-હે શિષ્ય વ્યુત્પત્તિથી પચન-પાચન-આદિ ક્રિયાઓ ભલે પુરકમ કહેવાય, પરન્ત સમય (શાસ્ત્ર).નિ પરિભાષા પ્રમાણે ભિક્ષાદાનની પહેલાં સાધુને ઉદેશ્ય કરીને સચિત્ત જાહથી હાથ ચા વાસણ આદધેવા એ જ પુરાકમ કહેવાય છે. પચન-પાચન-આદિ યિા. એ અથવા ઊભા થવા આદિની ક્રિયા એ પુરકમ કહેવાતાં નથી,
આ પુરાકર્મના, દાતા દ્રવ્ય અને ગૃહની વિવક્ષાએ કરીને આઠ ભાંગા થાય છે. તે અહીં બતાવે છે– ૧ એજ (પુરાકર્મ કરનાર) દાતા, અન્ય દ્રવ્ય,
અન્ય ગૃહ એજ દાતા,
અન્ય દ્રવ્ય એજ દાતા,
मा ६०य,
એજ ગૃહ અન્ય ગૃહ
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧