________________
अध्ययन ४० गा० १५ बन्धस्वरूपम्
૧૦૨
ननु कर्मसंयोगादात्मनो मूर्त्तत्वं संपद्यते, तस्मिंश्च सति बन्धसम्बन्धो युज्यते, कर्मबन्धात्पूर्वं तु आत्मनो मूर्त्तत्वाभावात् कथमिव बन्धः संभावनासरणिमारोढुं प्रभवेदिति चेन, जो कर्मणोः खनौ सुवर्णोपलयोरिव संयोगस्याऽनादिकालिकत्वात् ।
नच 'जीवकर्मणोः सम्बन्धस्याऽनादित्वे मोक्षो नैव संभवति अनादेरन्ताभावादाकाशात्मनोरिवे' -ति वाच्यम् अनाद्यनन्तत्वयोरविनाभावाऽभावात्, अनादेरपि घटादिप्रागभावस्य सान्तत्वोपलम्भात्, अनादेरपि वीजाङ्कुरादिसन्तानस्य दाहादिकारणवशात्सान्ततादर्शनाच्च, इत्यलमतिविस्तरेण । बन्धस्वरूपमुच्यते -
प्रश्न- कर्मका संयोग होनेपर आत्मा मूर्त्त होती है और मूर्त हो जाने पर बंध हो सकता है किन्तु कर्मबंध होनेसे पहले तो आत्मा मूर्त नहीं थी, फिर बंधकी संभावना कैसे हो सकती है । उत्तर- जैसे स्वानमें रहे हुए सुवर्ण तथा पाषाणका सम्बन्ध अनादिकालीन है, वैसेही जीव और कर्मका भी सम्बन्ध अनादिकालीन है ।
कोई-कोई ऐसा कहते हैं कि जिसकी आदी नहीं होती उसका अंत भी नहीं होता है, जैसे जीव और आकाशका सम्बन्ध कभी नष्ट नहीं होता, इस नियमके अनुसार यदि जीव - कर्म का सम्बन्ध अनादिकालिन है तो कभी उसका भी अंत न होगा, फिर किसीको मोक्ष मिल ही नहीं सकेगा ।
उनका यह कथन दूषित है, क्योंकि घट आदिका प्राग् अभाव यद्यपि अनादिकालीन है फिर भी घट उत्पन्न होते ही उसका अन्त हो जाता है ।
बीज तथा वृक्षकी परम्परा भी अनादिकालीन है तथापि यदि बीज जल जाय तो उस કારવાથી એમ માની લીધુ` કે અમૂત અને મૂતને! સંબંધ થાય છે, જેમ આંધળા સપ અહી’-તહીં' ભટકીને પછી દરમાં પ્રવેશ કરે છે, તેમ તમે કલ્પનાથી અહીં-તહી દોડીને છેવટે અમૂર્ત ના ભૂતની સાથે સબંધ સ્વીકાર કરી લીધેા.
પ્રશ્ન-કના સચાગ થયા પછી આત્મા ભૂત થાય છે અને ભૂત થયા પછી બંધ થઈ શકે છે, પરન્તુ ક બંધ થયા પહેલાં તે આત્મા ભૂત ન હતેા, અમૂત હતા, પછી અ'ધની સ’ભાવતા કેવી રીતે હાઇ શકે છે ?
ઉત્તર-જેમ ખાણમાં રહેલા સુવણુ તથા પાષાણુના સંબંધ અનાદિકાળના છે. તેમ જીવ અને કમના પણ સંબંધ અનાદિકાળના છે.
કાંઈ-ફાઈ એમ કહે છે કે જેની આદિ નથી તેના અંત પણ હાતા નથી, જેમકે જીવ અને આકાશના સંબધ કાપિ નષ્ટ થતા નથી, એ નિયમાનુસાર જો જીવ-કમના સંબધ અનાદિકાળના છે તે કદાપિ તેના મત થશે નહિ, પછી કાઇને મેાક્ષ મળી શકશે નહિ.
એનું એ કથન દૂષિત છે, કારણ કે ઘટ આદિને પ્રાગૂ અભાવ જો કે અનાદિકાળના છે; તેાપણુ ઘટ ઉત્પન્ન થતાં જ તેને અંત થઈ જાય છે. ખીજ તથા વૃક્ષની પરંપરા પદ્મ અનાદિકાળની છે તથાપિ ને ખીજ મળી જાય તા એ પરપરાના અભાવ થઈ જાય છે, તેથી
३९
શ્રી દશવૈકાલિક સૂત્ર ઃ ૧