Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्ययन ४ गा० १५ मोक्षस्वरूपम्
२५७ रिव तयोर्गुणगुणिभावोऽनुपपन्नः समवायस्याऽसिद्धत्वात् , अत एव न बुद्धयादीनामात्मगुणत्वम् । अस्तु वा अयौक्तिकोऽपि गुणगुणिभावस्तथापि ज्ञानसुखाधभावादात्मानं को जडीकर्तुमुद्यच्छेदिच्छेदपि ? ईदृशाद्भवदभिमतान्मोक्षात्संसारावस्थैव सम्यक्तराऽस्माकमस्तु, यस्मिन् सत्यपि क्लेशे कादाचित्कं स्वल्पमपि सुख लभ्यत एव । __ लोकेऽपि भवदभिमतमोक्षमाहात्म्यमुपहस्यते यथा
"वरं वृन्दावने रम्ये, शृगालत्वं व्रजाम्यहम् ।
न तु वैशेषिकी मुक्तिं, प्रार्थयामि कदाचन ॥१॥" इति । नाश होजायगा तो मोक्ष किस का होगा ? अगर कहो कि ये गुण आत्मा से भिन्न हैं तो उनका आत्मा के साथ गुण-गुणि सम्बन्ध कैसे हुआ ? भिन्न होनेके कारण जैसे अग्नि और शीतलता में गुण-गुणी सम्बन्ध नहीं होता वैसे ही आत्मा और बुद्धि आदि का भी सम्बन्ध नहीं हो सकता । यदि समवाय सम्बन्ध से गुण गुणिभाव मान लोगे तो बुद्धि आदि गुणों का नाश नहीं हो सकता क्योंकि समवाय सम्बन्धको तुमने नित्य माना है, अतः बुद्धि आदि आत्मा के गुण ही सिद्ध नहीं होते । यद्यपि यह सम्बन्ध युक्ति से तो सिद्ध नहीं होता फिर भी मान लोगे तो जबकी मोक्ष में ज्ञान और सुख आदिका अभाव हो जाता है तो कौन बुद्धिमान् अपनी आत्मा को इन गुणोंसे रहित जड़ के समान बनाने का प्रयत्न करेगा ? तुम्हारे इस मोक्षसे तो संसार ही भला जिसमें दुःखोंके साथ-साथ कभी-कभी थोड़ा बहुत सुख भी मिल जाता है। लोकमें भी तुम्हारे माने हुए मोक्षकी हँसी उड़ाई जाती है, सुनो -
"मैं मनोहर वृन्दावन में शृगाल हो जाना पसंद करता हूँ, किन्तु वैशेषिकका मोक्ष नहीं चाहता ॥१॥" આત્માને નાશ થઈ જશે તે પછી મોક્ષ કેને થશે ? અગર જે કહે કે એ ગુણ આત્મા થી ભિન્ન છે તે આત્માની સાથે એને ગુણ ગુણને સંબંધ કેવી રીતે થયે ? ભિન્ન હેવાને કારણે જેમ અગ્નિ અને શીતલતામાં ગુણ-ગુણ સંબંધ નથી હોતો. તેવી રીતે આત્મા અને બુદ્ધિ આદિને પણ સંબંધ નથી હોઈ શકતે. જે સમવાય સંબંધથી ગુણગુણીભાવ માની લેશે તે બુદ્ધિ આદિ ગુણેને નાશ નથી થઈ શકતે, કારણ કે સમવાય સંબંધને તમે નિત્ય માન્યો છે. એથી બુદ્ધિ આદિ આત્માના ગુણ જ સિદ્ધ થતા નથી. છે કે એ સંબધ યુક્તિથી તે સિદ્ધ નથી થતો, તોપણ માની લેશે તે જે મેક્ષમાં જ્ઞાન અને સુખ આદિનો અભાવ થઈ જાય છે તે કો બુદ્ધિમાન પોતાના આત્માને એ ગુણોથા રહિત જડની સમાન બનાવવાનો પ્રયત્ન કરશે ? તમારા એવા મક્ષ કરતાં તો સંસાર જ સારો કે જેમાં દાખની સાથે સાથે કઈ-કઈવાર થોડું ઘણું સુખ પણ મળી જાય છે કેમાં પણ તમારા માનેલા મોલની હાંસી ઉડાવવામાં આવે છે. સાંભળો–
भनी २ वृन्दावनमा शुण (शियाण) ६ पानु ५ ४ ४३ छु, परंतु वैषना मोक्ष नथी ५ उरतो.” (१)
३६
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧