Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२१२
श्रीदशवकालिकसूत्र __ किश्च भिक्षुम्मन्येषु काषायाम्बरधारिषु नैवाऽयं भिक्षुशब्द आत्मसत्तां लभते, तेपामुद्मोत्पादनादिदोषदुष्टान्नभोजित्व- सचित्ततोयकन्दमूलाधासेवित्व- पचन-पाचनादिक्रियेच्छानिवृत्त्यभावादिदोषदूषितत्वात् , अतो समितिगुप्तिधारका भिक्षामात्रोपजीविनोऽचित्तामेषणीयामुद्गमोत्पादनादिदोषराहित्येन विशुद्धां प्रमाणोपेतां च भिक्षां गृह्णन्ति, प्राणात्ययसमयेऽपि पचनपाचनादिनवकोटिविशुद्धि नैव खण्ड यन्ति त एव भिक्षु पदव्यवहारयोग्यतां लभन्ते, इति विदेलिमम् ।।
यद्वा क्षोभते क्षुभ्यति वा अन्तर्भावितण्यर्थतया क्षोभयति-संचालयति चतुर्गतिसंसारे सकलपाणिन इति क्षुप्-अष्टविधं कर्म (अन्तर्भावितण्यादभौवादिकाद् देवादिकाद्वा 'शुभ सञ्चलने' अस्माद्धातोः 'सम्पदादित्वात् क्षिप्) तद् ज्ञानदर्शनादिना भिनत्ति-क्षपयतीति भिक्षुः (पृषोदरादित्वात्सिद्धिः)॥
भिक्षुकी साध्वी । 'संजय०' इत्यादीनि भिक्षु विशेषणानि भिक्षुक्या अपि बोध्यानि उभयोः समानाचारशीलत्वात् । तब तक अचौर्य व्रतका पालन करूँगा वास्तवमें ऐसे मनुष्य व्रती नहीं कहलाते हैं, क्योंकि उनकी आन्तरिक इच्छा पापोंसे निवृत्त नहीं हुई है
गेरुआ आदि वस्त्र धारण करनेवाले और अपनेको भिक्षु समझने वाले संन्यासी आदि वास्तव में भिक्षु नहीं कहला सकते, क्योंकि वे उद्गम-उत्पादना आदि दोषोंसे दूषित अन्न आदि अंगीकार करते हैं, सचित्त जल लेते हैं, सचित्त कन्द मूल आदि का सेवन करते हैं, पचनपाचनादि क्रियाएँ करते हैं और इच्छाका दमन नहीं करते है । अतः वास्तवमें वे ही भिक्षु कहलाने योग्य हैं जो समिति-गुप्तिके धारक तथा भिक्षामात्रप्से उपजीवी हैं, अचित्त एषणीय उद्गम आदि दोषरहित विशुद्ध प्रमाणोपेत भिक्षा लेते हैं और प्राण जानेका अवसर आ जाने पर भी पचनपाचन आदि नव कोटिकी विशुद्धताको खण्डित नहीं करते । __अथवा संसारके समस्त शरीरधारियोंको क्षोभित करनेवाले ज्ञानावरणीय आदि आठ कर्मों को भेदनेवाले भिक्षु कहलाते है। કરીશ.” વસ્તુતઃ એવો માણસ વતી નથી કહેવાતો, કારણ કે એની આંતરિક ઈચ્છા પાપથી નિવૃત્ત થઈ નથી.
ગેરૂઆ આદિ વ ધારણ કરનારા અને પિતાને ભિક્ષુ માનનારા સંન્યાસી આદિ વસ્તુતઃ ભિક્ષુ કહેવાઈ શક્તા નથી, કારણ કે તેઓ ઉદ્ગમ ઉત્પાદન આદિ દોષથી દૂષિત અને આદિ અંગીકાર કરે છે, સચિત્ત જળ લે છે, સચિત્ત કંદમૂળ આદિનું સેવક કરે છે પચનપાચનદિ ક્રિયાઓ કરે છે અને ઈચ્છાનું દમન કરતા નથી. એથી કરીને વસ્તુતઃ તે એ જ ભિક્ષુ કહેવાવા યોગ્ય છે કે જેઓ સમિતિ-ગુપ્તિના ધારક તથા ભિક્ષા માત્રથી ઉપજીવી છે, અચિત્ત, એષણીય, ઉદુગમાદિ–ષથી રહિત, વિશુદ્ધ, પ્રમાણપત ભિક્ષા લૂં છે, અને પ્રાણ જવાનો અવસર આવે તે પણ પચન–પાશનાદિ નવ કેટિની વિશુદ્ધતાને ખંડિત કરતા નથી
અથવા સંસારના સર્વ શરીરધારીઓને ક્ષેલિત કરનારાં જ્ઞાનાવરણીય આદિ આઠ કમેને ભેદનારા ભિક્ષુ કહેવાય છે.
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧