Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्ययन १ गा. २ गोचरीविधौ भ्रमरद्रष्टान्तः
६५
तंजा - आरंभे चैव परिग्गहे चेव" इति अस्य हि - " द्वे वस्तुनी अपरिज्ञाय आत्मा न केवलिप्रज्ञप्तं धर्मं श्रोतुं लभेत, तद् यथा - आरम्भश्च परिग्रहश्च" अर्थादारम्भ-परिग्रहौ ज्ञ परिज्ञया जन्ममरणादिदुःखहेतू विज्ञाय प्रत्याख्यानपरिज्ञया तयोस्त्यागमकृत्वा जिनोक्तं धर्म श्रोतुमपि न शक्नोति, पालयितुं शक्नोतीति तु दुरापास्तमित्यर्थः, तस्मादुक्तरीत्या त्यागसम्पन्नस्यापि श्रमणस्य शरीरसंरक्षणावश्यकता वर्तते तदर्थं चाहारो ग्रहीतव्यः, तत्र का वृत्तिः समादर्त्तव्ये ? त्याह - 'जहा दुस्स' इत्यादि
१
३
२
६
५
मूलम् - जहा दुमस्स पुष्फेसु भमरो आवियइ रसं
९
८
१०
१२ ११ १४
१३
णय पुष्कं किलामेइ सो अ पीणेइ अप्पयं ॥ २ ॥
2
छाया - यथा द्रुमस्य पुष्पेषु, भ्रमर आपिबति रसम् ।
न च पुष्पं क्लामयति च प्रीणात्यात्मानम् ॥ २ ॥
सान्वयार्थः – जहा- जैसे, भमरो भौंरा, दुमस्स वृक्ष के पुप्फेसु = फूलोंमें (रहेहुए) दूसरे ठाणेसे यह बात स्पष्ट कही गई है । अर्थात् आरंभ और परिग्रह इन दोनों के यथार्थ स्वरूपकों आत्मा ज्ञपरिज्ञासे सम्यक् प्रकार जानकर कि ये ही दोनों जन्म जरा मरणके दाता चतुर्गतिरूप अनन्त संसारमें परिभ्रमण करानेवाले, छेदन - भेदन - आधि-व्याधि - क्लेशरूप दुःखोंके कारण तथा आत्मा विशुद्ध स्वरूपके घातक हैं, परन्तु जबतक प्रत्याख्यानपरिज्ञा द्वारा तीन करण और तीन योगसे इनको त्याग न देवे तब तक जिनेन्द्र भगवान द्वारा प्ररूपित धर्मको सुनने योग्य भी नहीं होता, पालनेकी तो बात ही कहां है ? तात्पर्य यह है कि आरम्भ और परिग्रहका त्याग किये विना धर्मका पूर्ण पालन नहीं हो सकता । इसलिए धर्मके आराधक मुनियोंको निरवद्य आहारकी विधि कहते हैं - 'जहा दुमरस' इत्यादि ।
जैसे भ्रमर, भ्रमण करके अनेक वृक्ष लता अदिकोंके पुष्पोंका थोडा २ रस मर्यादासे लेता 'है, अधिक नहीं, यानी ऐसा कि किसीको भी पीडा न देते हुए वह अपनी आत्माको तृप्त करलेता है।
સ્પષ્ટ છે. અર્થાત્ આરંભ અને પરિગ્રહ એ બેઉના યથાથ સ્વરૂપને આત્મા, જ્ઞપરિજ્ઞાથી સમ્યક્–પ્રકારે જાણે કે એ બેઉ જન્મ જરા મરણુના દાતા, ચતુતિરૂપ અનંત સંસારમાં પૂરિભ્રમણ કરાવનારા, છેદન-ભેદન-આધિ-વ્યાધિ-ક્લેશરૂપ દુઃખાના કારણે તથા આત્માના વિશુદ્ધ સ્વરૂપના ઘાતક છે. પરંતુ જ્યાં સુધી પ્રત્યાખ્યાનપરિજ્ઞદ્વારા ત્રણ કરણ અને ત્રણ ચાગથી તેને ત્યજી ન દેવાય ત્યાં સુધી જિનેન્દ્રભગવાને પ્રરૂપેલા ધમ'ને સાંભળવા ચાગ્ય પણ થવાતું નથી, પછી પાળવાની તેા વાત જ કયાં ? તાત્પર્ય એ છે કે આરંભ અને પરિગ્રહના ત્યાગ કર્યા વિના ધર્મનુ પૂર્ણ પાલન થઈ શકતુ નથી તેથી ધર્માંના આરાધક મુનિઓને निश्वद्य महारनी विधि हे छे - "जहा दुमस्स" ४त्याहि.
જેમ ભ્રમર ભ્રમણુ કરીને અનેક વૃક્ષ લતા આદિનાં પુષ્પાના થાડા થાડા રસ માર્યાદા પૂર્ણાંક લે છે, વધુ લેવાતાના આત્માને તૃપ્ત કરી લે છે. લેતા નથી, અને એવી રીતે લે છે કે કોઈ પણ પુષ્પને જરાએ પીડા થાય નહિ, એમ
९
શ્રી દશવૈકાલિક સૂત્ર ઃ ૧