Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीदशवैकालिकसूत्रे मधुकरसमा असंज्ञिनोऽपि भवन्ति अतस्तद्वयवच्छेदार्थमाह 'बुद्धा' इति, मधुकरसमा बुद्धाश्च प्रतिमाधारिप्रभृतयः संयताऽसंयता अपि भवन्ति तद्वयावृत्तये 'अणिस्सिया' इति । मधुकरसाम्यं च साधूनां न सार्वदेशिकं किन्तु चन्द्रमुखा-दिवदैकदेशिकमेवेत्यतो यदंशे मधुकरसादृश्याभावस्तद्धोधनार्थमाह-'नाणापिंडरया दंता' इति, भ्रमरा हि सुगन्धिभ्य एव कुसुमेभ्यः स्वाद्यमेव च रसमादत्ते न च दान्ता भवन्ति । 'त्तिबेमि' इति-उक्तरूपं तत्वं यथा तीर्थङ्करस्य भगवतो महावीरस्य सकाशान्मया श्रुतं न स्वबुद्धया कल्पितं यतः स्वबुदया
'अणिस्सिया' पद दिया है,
जैसा कि पहले कहा जा चुका है भौ रेका उदाहरण एकदेशीय है, कोई कहता है कि 'इसका मुख, चन्द्रमाके समान है' तो मुखमें चन्द्रमाके सब गुण नहीं पाये जाते, अर्थात् कुछ गुण सदृश होते हैं कुछ विसदृश होते हैं, भौरेका उदाहरण भी कुछ अंशोमें मिलता कुछ अंशोमें नहीं मिलता है । जिस अंशमें नहीं मिलता है वह सूत्रकारने 'नाणापिंडरया' और 'दंता' विशेषणों से प्रगट किया है । भ्रमर, केवल कुसुमोंके स्वादिष्ट रसको ही पीता है इसलिए यह दान्त (इन्द्रियोंको जीतनेवाला) नहीं है, इस दृष्टान्तसे दार्टान्तिककी विसदृशता है ।
सुधर्मस्वामी जम्बूस्वामीसे कहते हैं-हे जम्बू ! ऊपर जो प्रथम अध्ययनका भाव कहा गया है वह अन्तिम तीर्थङ्कर भगवान् श्रीमहावीरसे जैसा मैने सुना वैसाही कहा है; अपनी बुद्धिसे कल्पना किया हुआ नहीं कहा है; अपनी बुद्धिसे कल्पना करके कहनेसे श्रुतज्ञानकी आशातना होती है,
मुद्ध डाय छे, तेथी अणिस्सिया ५६ मायुं छे.
પહેલાં કહેવામાં આવ્યું છે કે ભ્રમરાનું ઉટાહરણ એક-દેશીય છે. કેઈ કહે છે કેએનું મુખ ચંદ્રમા જેવું છે.” પણ મુખમાં ચંદ્રમાના બધા ગુણ હોતા નથી. અર્થાત કેઈ ગુણ સમાન હોય છે, કેઈ અસમાન હોય છે. ભ્રમરનું ઉદાહરણ પણ કાંઈ અંશમાં भगतु छ, अशमा अमातु छ. रे भाशमा ममतु ते सूरे नाणापिंडरया અને ચિંતા વિશેષણથી પ્રકટ કર્યું છે. ભ્રમર માત્ર કુસુમના સ્વાદિષ્ટ રસને જ પીએ છે, તેથી એ દાન્ત (ઇન્દ્રિયોને જીતનાર ) નથી. આ દષ્ટાંતથી દાર્ટાન્તિકની અસમાનતા છે.
સુધર્મા-સ્વામી જંબૂ-સ્વામીને કહે છે-હે જંબૂ! ઉપર જે પ્રથમ અધ્યયનને ભાવ કહે છે તે અંતિમ તીર્થકર ભગવાન મહાવીર પાસેથી જે મેં સાંભળે તે જ કહો છે. મેં પિતાની બુદ્ધિથી કલ્પના કરેલ નથી કહ્યો. પિતાની બુદ્ધિથી કલ્પના કરી કહેવાથી
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧