Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्ययन ४ सू. ४ तेजस्कायस्य सचित्ततासिद्धिः दिशरीरवत् ।
अङ्गारादीनां प्रकाशनशक्तिर्यावदात्मसंयोगभाविनी देहस्थत्वात् खद्योतशरीरपरिणामवत्
अङ्गागदीनां तापोऽपि आत्मसंयोगसद्भावहेतुकः , शरीरस्थत्वात् ज्वरतापवत् , न हि कचिदपि विरहितात्मानो ज्वरतापोष्णगात्राः संश्रूयन्ते न वोपलभ्यन्ते, एवमेव निस्तेजस्काङ्गारादितोऽणुमात्रोऽपि तापो न जन्यते, तस्माद् यावदात्मसंयोगभाव्येवाङ्गारादीइन्धन आदि आहार देने से उसको वृद्धि और न देनेसे हानि (मन्दता) होती है, जैसे मनुष्य का शरीर । अर्थात् मनुष्य का शरीर आहार देने से बढता और न देने से घटता है , अतः वह सचेतन है । इस प्रकार तेजस्काय भी ईंधन देने से बढती और न देने से घटती है, अतः वह भी सचेतन है।
अंगार आदि की प्रकाशन शक्ति जीव के संयोग से ही उत्पन्न होती हैं क्योंकि वह देहस्थ है जो जो देहस्थ प्रकाश होता हैं वह वह आत्मा के संयोग के ही निमित्त से होता है, जैसेजुगुन के शरीरका प्रकाश । जुगुनू के शरीर में प्रकाश तब तक ही रहता है जब तक उसके साथ आत्माका संयोग रहता हैं।
__ इसी प्रकार अंगार आदि का प्रकाश भी तब तक ही रहता है जबतक उसमें आत्मा रहती है।
अंगार आदिका ताप भी आत्मा के संयोगके हो कारण है क्योंकि बह शरीरस्थ है, जितने शरीरस्थ ताप होते हैं वे सब आत्मा के निमित्तसे ही होते हैं, जैसे ज्वरके ताप । आत्मा रहित शरीर ( शव-मुर्दा ) में कभी ज्वरका ताप नहीं सुना जाता न उपलब्ध होता है । इसी प्रकार निस्तेजस अंगारमें अणुमात्र भी ताप नहीं होता, अतएव सिद्ध है कि अंगार आदिमें
(
तेय) તેજસ્કાયને પણ ભગવાને સચેતન કહેલ છે, એ હવે કહે છે
તેજસ્કાય સજીવ છે. કારણ કે લાકડાં (ઈધણાં) આદિ આહાર આપવાથી તેની વૃદ્ધિ અને ન આપવાથી હાનિ (મંદતા) થાય છે, જેમકે મનુષ્યનું શરીર અર્થાતુ-મનુષ્યનું શરીર આહાર આપવાથી વધે છે અને ન આપવાથી ઘટે છે, તેથી તે સચેતન છે, એજ રીતે તેજ. રાય પણ ઈધણ આપવાથી વધે છે અને ન આપવાથી ઘટે છે. તેથી તે સચેતન છે,
- અંગારા આદિની પ્રકાશન-શક્તિ જીવના સંગથી જ ઉત્પન્ન થાય છે. કારણ કે એ દેહસ્થ છે, જે જે દેહસ્થ પ્રકાશ હાય છે તે તે આત્માના સગના જ નિમિત્તથી હોય છે, જેમકે આગીયાના શરીરને પ્રકાશ આગીયાના શરીરમાં પ્રકાશ ત્યાંસુધી જ રહે છે કે જ્યાં સુધી તેની સાથે આત્માને સંગ રહે છે. એ રીતે અંગારા આદિને પ્રકાશ પણ ત્યાં સુધી જ રહે છે કે કયાં સુધી તેમાં ચેતન રહે છે.
અંગારા આદિને તાપ પણ આત્માના સંગના જ કારણે છે, કેમકે તે શરીરસ્થ છે જેટલા–શરોરસ્થ તાપ હોય છે તે બધા આત્માના નિમિત્તથી જ હોય છે, જેમકે જવરને તા૫ આત્મા રહિત શરીર (મડદું) માં કાદિ જવરને તાપ સાંભળવામાં આવતું નથી કે
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧